કાનુની સવાલ : છૂટાછેડા પછી પણ કાયદો સ્ત્રીને રક્ષણ અને ન્યાય આપે છે, જાણો
છૂટાછેડા પછી પણ મહિલાની પાસે ઘરેલું હિંસા વિરુદ્ધ કાયદાનો સહારો લેવાનો અધિકાર છે. આ કાનુન હેઠળ શારીરિક, માનસિક અને આર્થિક રીતે બચાવવા માટે સુરક્ષા પુરી પાડે શકે છે.જો છૂટાછેડા પછી મહિલાને હેરાનગતિનો સામનો કરવો પડે છે, તો તેને ઘરેલુ હિંસા કાયદા હેઠળ રાહત મળી શકે છે.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી

શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?

મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!

તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે