ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. 1988 માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાયને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.

ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. આજે અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ખાણકામ, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.

અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.

Read More

અદાણી પર મહેરબાન છે અમેરિકી દોસ્ત, હવે થઇ શકે છે 2000 કરોડની ડીલ

મિત્રો એ છે જે સંકટ સમયે તમને મદદ કરે છે અને સંકટ પસાર થયા પછી પણ તમારી સાથે રહે છે. આવું જ કંઈક ગૌતમ અદાણીના એક અમેરિકન મિત્રએ કર્યું છે, જે હવે 2000 કરોડ રૂપિયાની બીજી મોટી ડીલ કરવા જઈ રહ્યા છે.

VIDEO : દેશની આર્થિક સ્થિતી પર બોલ્યા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, અમદાવાદમાં પરિવાર સાથે મતદાન કર્યું

ગુજરાતના અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત આગળ વધી રહ્યું છે અને આગળ વધતું રહેશે. આજે સવારે PM નરેન્દ્ર મોદીએ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું.

અદાણી ગ્રુપને મોટો ફટકો, 6 કંપનીઓને SEBI તરફથી મળી નોટિસ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથની 6 કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આ કંપનીઓએ શેરબજારમાં લિસ્ટિંગ સંબંધિત કેટલીક શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જેના પર હવે સેબીએ સ્પષ્ટતા માંગી છે. શું છે સમગ્ર મામલો?

અદાણીની આ કંપની આપશે 300 ટકા ડિવિડન્ડ, આ વર્ષે થયો છે 76 ટકા નફો, જાણો તે કંપની વિશે

ગૌતમ અદાણીની આ કંપનીએ જણાવ્યું હતું કે આ કંપનીની કુલ આવક નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ. 7,199.94 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 6,178.35 કરોડ હતી. નાણાકીય વર્ષ 2023-24 માટે 300 %ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડની દરખાસ્ત આગામી એજીએમમાં ​​શેરધારકોની મંજૂરીને આધીન છે.

Rahul Gandhi પોતાના ચૂંટણી પ્રચારમાં Fake News અને ડિસઇન્ફોર્મેશનનો આશરો લેતા હોવાનો આક્ષેપ, વાયરલ થયા વીડિયો

લોકસભા 2024ની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ કામે લાગી છે. ત્યારે પોત પોતાના એજન્ડા તમામ પાર્ટીઓ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીના ચુંટણી પ્રચાર દરમ્યાન ફેક ન્યૂઝ અને ડિસઇન્ફોર્મેશનનો સહારો લેતા હોવાના આક્ષેપો સોશિયલ મીડિયામાં કરવાંઆ આવી રહ્યા છે. જે અંગેના તેમના કેટલાક વીડિયો સામે આવ્યા છે.

અદાણી ગ્રુપની વધુ એક કંપની Demerger થશે, પંરતુ ક્યારે ? જાણો શું કહ્યું કંપનીના અધિકારીઓએ

અદાણી ગ્રુપ ઘણા વ્યવસાયો સાથે સંકળાયેલ છે અને વિવિધ વ્યવસાયોની ઘણી કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે. જેમાંથી કેટલાક બિઝનેસ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ હેઠળ આવે છે. ત્યારે અદાણી એન્ટરપ્રાઇઝ હેઠળ આવતા એક કારોબારને કંપની આગામી સમયમાં ડિમર્જ કરવા જઈ રહી છે.

Adani Group : અદાણીની આ મોટી કંપનીએ કરી અઢળક કમાણી, પરંતુ ડિવિડન્ડ આપશે માત્ર આટલા ‘પૈસા’

Adani Total Gas : નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં Adani Total Gasનો નેટ પ્રોફિટ 71.6% વધીને 168 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ રૂપિયા 97.9 કરોડ હતો.

ખોટમાં છે અદાણી ગ્રૂપની આ કંપની, શેરનો ભાવ આવ્યો 93 રૂપિયા પર

આ ક્વાર્ટરમાં આ કંપનીની ચોખ્ખી ખોટ રૂપિયા 19.02 કરોડ હતી. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂપિયા104.56 કરોડની ખોટ થઈ હતી. માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂપિયા 284.78 કરોડ થયું છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂપિયા 225 કરોડ હતું.

અદાણીની 5KW સોલાર સિસ્ટમ પર સરકાર આપી રહી છે સબસિડી, ઘરે લગાવવાનો કુલ ખર્ચ કેટલો થશે, જાણી લો

ઊર્જા બચાવવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરવા માટે આ દિવસોમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં, સોલાર પેનલનો ઉપયોગ ઘર વપરાશ માટે સસ્તો અને વૈજ્ઞાનિક વિકલ્પ છે. પરંતુ, અત્યાર સુધી ઘણા લોકોને તેમાં રોકાણ કરવા માટે યોગ્ય વિકલ્પ મળ્યો નથી, કારણ કે તેની કિંમત ઘણી વધારે છે.

અદાણી ગ્રુપનો સિમેન્ટ સ્ટોક, કંપનીએ આપ્યું નવું અપડેટ, શેર આપશે 35% રિટર્ન

અદાણી ગ્રૂપનો હિસ્સો ધરાવતી અંબુજા સિમેન્ટ કંપનીના શેરો ફોકસમાં આવ્યા છે. આજના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 0.31 ટકા વધીને 619.45 પર બંધ થયો હતો. કંપનીના શેરમાં હાલમાં મહત્વના અંશે વધારો જોવા મળી રહ્યો છે.

ગૌતમ અદાણીએ શોધ્યો ‘આફતમાં અવસર’, યુદ્ધની વચ્ચે ઇઝરાયેલને એક્સપોર્ટ કરી રહ્યા છે ડ્રોન

Gautam Adani : હૈદરાબાદની એક ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ ઈઝરાયેલની સેના માટે ડ્રોન મોકલ્યા છે. અદાણી ગ્રુપ આ કંપનીની માલિકી ધરાવે છે અને ઈઝરાયેલ પણ તેમાં હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપ ડિફેન્સ સેક્ટરમાં મોટા પાયે કામ કરે છે.

અમદાવાદીઓ 4 વર્ષ સુધી વાપરી શકે એટલી વીજળી 1 વર્ષમાં ઉત્પન્ન કરશે ગુજરાતનો આ પ્લાન્ટ, રાજકોટથી 3 ગણા મોટા વિસ્તારમાં થઈ રહ્યું છે નિર્માણ

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી 30 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. આ એનર્જી પાર્કની સફળતા ભારત માટે પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે નિર્ણાયક છે.

ગુજરાતમાં દેશની માત્ર 5 ટકા વસ્તી, છતાં દેશની 50 ટકાથી વધુ સંપત્તિ ગુજરાતીઓ પાસે, જાણો ગુજરાતીઓ વ્યવસાય ક્ષેત્રે આટલા આગળ કેમ ?

ગુજરાતીઓનો વ્યવસાય સાથે વર્ષો જૂનો નાતો છે. ગુજરાતીઓને શરૂઆતથી જ બિઝનેસનો માહોલ મળ્યો છે. ગુજરાતીઓ સારા બિઝનેસમેન હોવાની કહાની ઈતિહાસ સાથે જોડાયેલી છે. આજે અમે તમને જણાવીશું કે, ગુજરાતીઓ વ્યવસાય ક્ષેત્રે આગળ કેમ છે ?

લાખો રોકાણકારોને થશે ફાયદો, અદાણી ગ્રુપનો ભારતીય સિમેન્ટ માર્કેટમાં વધશે દબદબો, આ શેરો પર થશે મોટી અસર

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડને સિમેન્ટ બિઝનેસમાં હિસ્સો વધારવાથી ફાયદો થશે. તેની અસર આગામી દિવસોમાં આ કંપનીઓના શેર પર જોવા મળશે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે અદાણીના સ્ટોક ઘટશે? જાણો શું છે WAR સાથે કનેક્શન

ઈરાનના ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ હવે રોકાણકારોની નજર ભારતીય શેરબજાર પર છે. ખાસ કરીને અદાણીના સ્ટોક પર લોકોની નજર છે. 

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">