![ગૌતમ અદાણી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/11/gautam-adani.jpeg)
ગૌતમ અદાણી
ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. 1988 માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાયને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.
ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. આજે અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ખાણકામ, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.
અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.
ગૌતમ અદાણીની કંપનીને માત્ર 3 મહિનામાં 800 કરોડથી વધુનું નુકસાન, કંપનીએ જણાવ્યું આ કારણ
ગૌતમ અદાણીની કંપની Adani Energy Solutions ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. આ ક્વાર્ટરમાં કંપનીને 824 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 26, 2024
- 7:42 am
અદાણીથી લઈને મહિન્દ્રા સુધીની કંપનીઓના પરિણામ આજે આવશે, શેર પર રાખજો નજર
જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. બજેટ રજૂ થઈ ગયું છે અને હવે ફરી એકવાર બજારનું સમગ્ર ધ્યાન ત્રિમાસિક પરિણામો પર ફરી વળ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2024
- 8:08 am
વેચાવા જઈ રહી છે આ IPL ટીમ, કિંમત છે 12550 કરોડ રૂપિયા, જાણો કોણ હશે માલિક?
2020 સુધી, 8 ટીમો IPLમાં રમતી હતી, પરંતુ 2021 માં, BCCIએ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તરીકે બે ફ્રેન્ચાઈઝીઓને એન્ટ્રી આપી. ત્યારથી, આ લીગમાં કુલ દસ ટીમો ભાગ લે છે. હવે આ બેમાંથી એક ટીમ વેચાવા જઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Jul 19, 2024
- 7:05 pm
ગૌતમ અદાણી અને ટોરેન્ટની નજર IPL ટીમ ગુજરાત ટાઇટન્સ પર છે, હિસ્સેદારી વેચવા માગે છે CVC
Adani IPL Gujarat Titans:CVC IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં મોટો હિસ્સો વેચવા તૈયાર છે. અદાણી અને ટોરેન્ટ ગ્રૂપ તેને ખરીદવા માટે ખાનગી ઈક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાતચીત કરી રહ્યા છે.
- Dhinal Chavda
- Updated on: Jul 19, 2024
- 1:31 pm
Adani બદલશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તસ્વીર, ખરીદવા જઈ રહી છે આ કંપની
Gautam Adani હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ સર્વિસમાં પણ પ્રવેશવા જઈ રહ્યા છે. જેના માટે તેણે કંપની ખરીદવાની તૈયારી કરી લીધી છે. કંપનીના અધિગ્રહણની સમગ્ર પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે અદાણી કઈ કંપની ખરીદવા જઈ રહી છે.
- Meera Kansagara
- Updated on: Jul 17, 2024
- 9:59 am
અદાણીની નજર હવે આ સરકારી કંપની પર, કરણ અદાણીએ જણાવ્યું ક્યારે ખરીદશું
અદાણી ગ્રુપ આ સરકારી પર નજર રાખી રહ્યું છે. ગ્રુપ આ કંપનીમાં ઘણો રસ દાખવી રહ્યું છે. પરંતુ તે યોગ્ય સમય પણ રાહ જોઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીમાં સરકારની ભાગીદારી 50 ટકાથી વધુ છે. શુક્રવારે કંપનીના શેર 1057.60 રૂપિયાના સ્તરે હતા. છેલ્લા એક વર્ષમાં આ સરકારી કંપનીના શેરના ભાવમાં 55 ટકાનો વધારો જોવા મળ્યો છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 14, 2024
- 9:59 pm
Video: સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુન્દ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે
અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 10, 2024
- 10:45 pm
Adani Group: 2600% વધ્યો અદાણીનો આ શેર, 26 રૂપિયાથી પહોચ્યો 700 રૂપિયાને પાર, 14 લાખથી વધારે છે રોકાણકારો
અદાણીના આ શેર 09 જૂલાઈ અને મંગળવારે 6 ટકાથી વધુ વધીને 745 રૂપિયા પર પહોચી ગયો હતો. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 2600 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણીના આ શેરમાં એક વર્ષમાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણીનો આ શેર 10 જુલાઈ, 2023ના રોજ 242.05 રૂપિયા પર હતો.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 10, 2024
- 4:11 pm
હવે ગૌતમ અદાણી હવે માત્ર બંદરો જ નહીં સંભાળે, જહાજો પણ બનાવશે, જાણો શું છે પ્લાન
ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી હવે માત્ર દેશના સૌથી મોટા બંદરનું સંચાલન જ નહીં પરંતુ જહાજોનું નિર્માણ પણ કરશે. આ માટે તેણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શું તમે જાણો છો કે તેમની યોજના શું છે?
- Dhinal Chavda
- Updated on: Jul 9, 2024
- 2:02 pm
Bottom Hit Stocks to Buy : Adani Group ની 4 કંપનીના શેરમાં આવી શકે છે ઉછાળો, આવનારા સમયમાં રોકાણકારોને થશે મોટો ફાયદો
Stocks to Buy : આ લિસ્ટમાં આપવામાં આવેલા Adani Group ના શેર જેની Fast Stochastic K લાઈન 5 નંબરને હિટ કરી ચૂકી છે. અદાણી ગૃપના શેર બોટમ હિટ કરી ગયા છે. આ કિંમતથી તેના ભાવ ઉપર તરફ વધવાની સંભાવના ખૂબ નહિવત્ છે. આગામી થોડાં દિવસોમાં આ શેરના ભાવમાં વધારો થશે તેવી સંભાવના બની રહી છે. 8 જૂલાઇ અને સોમવારે આ શેરોએ બોટમ હિટ કર્યું હતું. રોકાણકારો માટે શેર માર્કેટમાંથી કમાણી કરવાની આ સોનેરી તક છે.
- Dhinal Chavda
- Updated on: Jul 8, 2024
- 4:31 pm
અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ છે? હવે કોલંબોમાં વાગશે તેનો ડંકો
ભારતીયો આખી દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. જુદા જુદા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ભારત હવે રોકાણની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે. પ્રોફેશનલ્સ ભારત સરકારને વિવિધ સ્થળોએ રોકાણ કરવામાં મદદ કરી રહ્યા છે. આ પ્રોફેશનલ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
- Sagar Solanki
- Updated on: Jul 8, 2024
- 6:36 am
Hindenburg: હિંડનબર્ગે અદાણી ગ્રૂપ વિરુદ્ધ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા માર્ક કિંગ્ડનને બતાવ્યો હતો, સેબીનો દાવો
સેબીએ હિંડનબર્ગ પર અદાણી ગ્રૂપના શેરનું વેચાણ અયોગ્ય નફો કરવા માટે 'બિન-જાહેર' અને 'ભ્રામક' માહિતીનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.હતાં. આ અહેવાલના પ્રકાશન બાદ ગ્રૂપ કંપનીઓએ બજારમૂલ્યમાં $150 બિલિયનથી વધુના ઘટાડાથી નફો કર્યો.
- Dhinal Chavda
- Updated on: Jul 7, 2024
- 2:42 pm
ગૌચરની જમીન સરકારી નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો.
- Ronak Varma
- Updated on: Jul 5, 2024
- 7:45 pm
Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ, વીજળી બિલ ભરવા પર પણ મળશે કેશબેક
અદાણી વન એપ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. વાસ્તવમાં તમે એક જ એપથી ઘણું કામ કરી શકો છો. આ તે છે જ્યાં તમે સરળતાથી ટ્રેન અને ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો. આ માટે તમારે અલગથી કંઈ કરવાની જરૂર નથી. હવે જો તમે એપની મદદથી ફ્લાઈટ ટિકિટ બુક કરાવો છો તો તમને 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 4, 2024
- 11:45 pm
અદાણીના રોકાણકારો માટે ખુશખબર ! રૂપિયા ભેગા કરવા અદાણી ગ્રૂપનો માસ્ટર પ્લાન તૈયાર, દેવું ઘટાડવા પર ફોકસ, જાણો A ટુ Z વિગત
અદાણી જૂથની બે કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા મોટી રકમ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે રોકાણકારો માટે સારા સમાચાર છે. જોકે અણી અસર શેર પર પડી શકે છે.
- Sagar Solanki
- Updated on: Jul 4, 2024
- 6:59 pm