ગૌતમ અદાણી
ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. 1988 માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાયને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.
ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. આજે અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ખાણકામ, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.
અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.
Solar Panel : અદાણી તમારા ઘરે લગાવશે 3kw સોલાર પેનલ, મફત વીજળી નહીં ખૂટે, જાણી લો
અદાણીનું 3kW ઓન-ગ્રીડ સોલાર સિસ્ટમ વધુ વીજળી વપરાશવાળા ઘરો માટે આર્થિક ઉકેલ છે. તે વીજળી બિલમાં 80-90% ઘટાડો કરે છે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2026
- 3:27 pm
Breaking News : ગુજરાતી બિઝનેસમેનની વધી મુશ્કેલી, આ વિવાદમાં બાંગ્લાદેશે શરૂ કરી આંતરરાષ્ટ્રીય લીગલ લડાઈ
કોલસા અને વીજળીના દરોને લઈને અદાણી પાવર લિમિટેડ સાથે ચાલી રહેલા વિવાદમાં બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ મામલે બાંગ્લાદેશ સરકારે તેના રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)નું પ્રતિનિધિત્વ કરવા માટે એક બ્રિટિશ કાયદાકીય પેઢીની નિમણૂક કરી છે, જેની અધિકારીઓએ શુક્રવારે પુષ્ટિ આપી હતી.
- Sagar Solanki
- Updated on: Jan 30, 2026
- 9:09 pm
Adani Defence : અદાણી ગ્રુપનું મોટું કરનામું, હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન, જુઓ Video
અદાણી ડિફેન્સ અને બ્રાઝિલિયન કંપની એમ્બ્રેર વચ્ચે ભારતમાં પ્રાદેશિક વિમાન ઉત્પાદન માટે ઐતિહાસિક ભાગીદારી થઈ છે. આ કરાર હેઠળ, ભારતમાં વિમાનોની અંતિમ એસેમ્બલી થશે, જે દેશને વિમાન ઉત્પાદક તરીકે મજબૂત બનાવશે.
- Sagar Solanki
- Updated on: Jan 29, 2026
- 5:28 pm
Breaking News : ગુજરાતી બિઝનેસમેન સમુદ્રમાં કરવા જઇ રહ્યા છે નવાજૂની, જાણો શું છે અદાણીનો 160,000,000,000 રૂપિયાનો પ્લાન
અદાણી પોર્ટ્સ ₹16,000 કરોડના રોકાણ સાથે વિઝિંજામ બંદરને વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક દરિયાઈ વેપારમાં મજબૂત બનાવશે અને ચીનના વર્ચસ્વને પડકારશે.
- Sagar Solanki
- Updated on: Jan 24, 2026
- 8:59 pm
Breaking News: અમેરિકાથી આવ્યા સમાચાર….ને તૂટ્યા અદાણીના શેર, સ્ટોકમાં આવ્યો 12%નો મોટો ઘટાડો
Adani Group Stock Crash: ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને ઈમેલ દ્વારા સમન્સ મોકલવા માટે કોર્ટની પરવાનગી માંગી હોવાના સમાચાર બહાર આવ્યા બાદ શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
- Devankashi rana
- Updated on: Jan 23, 2026
- 3:13 pm
Breaking News : દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 60 દેશના ઉદ્યોગપતિની હાજરીમાં અદાણી જૂથે કરી મોટી જાહેરાત
અદાણી ગ્રુપે ઉડ્ડયન, સ્વચ્છ ઉર્જા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. દાવોસમાં જાહેર કરાયેલ મૂડીરોકાણની યોજના ભારતના મહારાષ્ટ્ર, આસામ અને ઝારખંડ રાજ્યને આવરી લે છે. રોજગાર વધારવા અને ભારતની વિકાસ પ્રાથમિકતાઓ, જેમ કે ઊર્જા સંક્રમણ અને ઉત્પાદન ક્ષેત્રમાં સ્વનિર્ભરતા સાથે સુસંગતતા રાખવાનો હેતુ ધરાવે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 21, 2026
- 2:27 pm
Richest Gujarati Businessman : આ બે ગુજરાતી બિઝનેસમેન બન્યા વધુ અમીર, 5 દિગ્ગજોને અબજો રૂપિયાનું નુકસાન
2025 ભારતના અબજોપતિઓ માટે મિશ્ર પરિણામોનું વર્ષ રહ્યું. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ નોંધપાત્ર સંપત્તિ વૃદ્ધિ નોંધાવી. જ્યારે અન્ય દિગ્ગજોને નુકસાન પણ થયું છે.
- Sagar Solanki
- Updated on: Dec 30, 2025
- 5:51 pm
Reliance: રિલાયન્સનો શેર 2032 સુધીમાં 10 ગણુ વળતર આપી શકે છે, માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયાનો દાવો
સુશીલ કેડિયાનો સૌથી આશ્ચર્યજનક અને આશ્ચર્યજનક દાવો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ ખુબ જ વધી શકે છે. તેમનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 2030 સુધીમાં 10 ગણું વળતર આપી શકે છે.
- Devankashi rana
- Updated on: Dec 30, 2025
- 2:11 pm
નવી મુંબઈ ઍરપોર્ટનું ઉદ્ઘાટન: રમતગમતના પ્રતિકોથી લઈને રાષ્ટ્રના નિર્માતાઓ સુધી- લોકો પ્રથમની ઉજવણી
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન ગ્લેમરને બદલે લોકો-પ્રથમ અભિગમ સાથે થયું. આ ઉજવણીમાં રમતગમતના દિગ્ગજો, યુદ્ધવીરો અને એરપોર્ટ કર્મચારીઓ સહિત રાષ્ટ્રના યોગદાનકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું. તે માત્ર એક માળખાકીય માઈલસ્ટોન નહોતું, પરંતુ સેવા, સમર્પણ અને સમાવેશી ભાવનાની હૃદયસ્પર્શી ઉજવણી હતી, જેણે ખરા અર્થમાં માનવીય અને પ્રેરણાદાયક વાતાવરણ બનાવ્યું.
- TV9 Gujarati
- Updated on: Dec 27, 2025
- 1:06 pm
નવી મુંબઈ ઍરપોર્ટનું કરાયુ અનોખુ ઉદ્ઘાટન, જ્યાં વીરોથી સામાન્ય મુસાફરો સુધી… તમામ આવ્યા એક સાથે
નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન પરંપરાગત નહોતું. અહીં વીરો, રમતગમતના દિગ્ગજો અને સામાન્ય મુસાફરો એકસાથે આવ્યા, કોઈ VIP મંચ નહીં, માત્ર સૌનું એકસમાન સ્વાગત થયું. આ NMIA ઉદ્ઘાટન માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવેન્ટ નહીં, પણ ભારતીયતા, સામૂહિકતા અને રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી હતી, જેણે એરપોર્ટને દેશનું મિલન સ્થળ બનાવ્યું.
- TV9 Gujarati
- Updated on: Dec 27, 2025
- 12:40 pm
Adani Group: અદાણી ગ્રુપના એક નિર્ણયથી ભાગ્યા સિમેન્ટ કંપનીના શેર, 10%નો આવ્યો ઉછાળો
અદાણી ગ્રુપે જણાવ્યું છે કે ઓરિએન્ટ સિમેન્ટ અને ACC અંબુજા સિમેન્ટ સાથે મર્જ થશે. આ મર્જરથી ઓરિએન્ટના શેરધારકોને ફાયદો થવાની ધારણા છે, જ્યારે ACC લિમિટેડના શેરધારકોને નુકસાન થઈ શકે છે.
- Devankashi rana
- Updated on: Dec 23, 2025
- 1:42 pm
તૈયાર રહેજો.. IPO પહેલાં અદાણી ગ્રુપનો મેગા પ્લાન, આ સેક્ટરમાં કરશે મોટું રોકાણ
અદાણી ગ્રુપ એરપોર્ટ સેક્ટરમાં મોટું રોકાણ કરશે. આ વિસ્તરણ યોજનામાં નવા ટર્મિનલ્સ, MRO અને એરક્રાફ્ટ ઉત્પાદનનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: Dec 19, 2025
- 3:26 pm
અદાણીનો મેગા પ્લાન! ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં ₹12 લાખ કરોડનું રોકાણ થશે
દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Dec 10, 2025
- 8:57 pm
Adani Group અને Google ની મેગા ડીલ ! ગુગલની સૌથી મોટી રોકાણ યોજનામાં $500નું કરશે રોકાણ
અદાણી ગ્રુપ ડેટા ક્ષમતાની ઝડપથી વધતી માંગનો લાભ ઉઠાવવાની યોજના ધરાવે છે અને ગુગલના ડેટા સેન્ટરમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યું છે. ગુગલે ગયા મહિને ભારતમાં તેના સૌથી મોટા ડેટા સેન્ટર રોકાણની જાહેરાત કરી હતી
- Devankashi rana
- Updated on: Nov 29, 2025
- 3:53 pm
ભારતની સંસ્કૃતિક જ્ઞાન પરંપરાને ડિજિટલ યુગ માટે સુરક્ષિત કરવા ‘ભારત નોલેજ ગ્રાફ’ માટે ગૌતમ અદાણીનું રૂપિયા 100 કરોડનું યોગદાન
અદાણી ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ડોલોજી કોન્ક્લેવમાં ગૌતમ અદાણીએ ભારતની સંસ્કૃતિક જ્ઞાન પરંપરાને ડિજિટલ યુગ માટે સુરક્ષિત કરવા 'ભારત નોલેજ ગ્રાફ' માટે ₹100 કરોડનું યોગદાન જાહેર કર્યું.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2025
- 8:30 pm