ગૌતમ અદાણી
ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. 1988 માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાયને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.
ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. આજે અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ખાણકામ, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.
અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.
Breaking News : India AI Impact Summit 2026: AIના યુગમાં ભારત બનશે સુપરપાવર, અબજો ડોલરના રોકાણનો વરસાદ
India AI Impact Summit 2026 માં Microsoft, Reliance, Adani, TCS અને Nvidia સહિતના ટેક દિગ્ગજોએ ભારતમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અબજો ડોલરના રોકાણની જાહેરાત કરી. ડેટા સેન્ટર્સ, ક્લાઉડ નેટવર્ક અને AI કમ્પ્યુટિંગ હબનો વિકાસ હવે ભારતને વૈશ્વિક AI હબ બનાવશે.
- Hasmukh Ramani
- Updated on: Feb 21, 2026
- 4:32 pm
What is data center : ડેટા સેન્ટર શું છે ? અદાણી જેવા ઉદ્યોગપતિઓ તેમાં અબજો રૂપિયાનું રોકાણ કેમ કરી રહ્યા છે ?
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા વચ્ચે, ડેટા સેન્ટર શું છે તે સમજવું પણ મહત્વપૂર્ણ છે. તેમના પ્રકારો શું છે? અને ડેટા સેન્ટર્સ દેશની અર્થવ્યવસ્થાને વિકસાવવામાં શા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ? ચાલો આ સમાચારમાં AI સંબંધિત ડેટા સેન્ટર શું છે તે સમજીએ.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 1:33 pm
Richest Person of Gujarat : ગુજરાતના 5 સૌથી અમીર બિઝનેસમેન કોણ ? તમે નહીં જાણતા હોવ નામ, જુઓ List
ગુજરાત ભારતના સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે, જ્યાં અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ ઊભરી આવ્યા છે. અહીં આ જ ગુજરાતના ટોચના અબજોપતિઓની વાત કરવામાં આવી રહી છે.
- Sagar Solanki
- Updated on: Feb 13, 2026
- 8:41 pm
Breaking News : અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત, કોર્ટે ફટકારી 1 વર્ષની જેલ અને દંડ
અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એ દાવો કર્યો હતો કે રવિ નાયરે અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો ધરાવતા અનેક ટ્વીટ્સ પ્રકાશિત અને પ્રસારિત કર્યા હતા.
- Sachin Agrawal
- Updated on: Feb 11, 2026
- 8:05 pm
અદાણી ગ્રુપનો ‘માસ્ટર પ્લાન’! ગ્રીન એનર્જી માળખાને મજબૂત કરવા માટે ‘મોટું’ પગલુ ભર્યુ, વર્ષ 2029 સુધીમાં બદલાશે ‘ઊર્જાનું ચિત્ર’
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ ભારતના ગ્રીન એનર્જી માળખાને મજબૂત કરવા માટે એક ‘મોટો’ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે વર્ષ 2029 સુધીમાં દેશની 'ઊર્જાનું ચિત્ર' બદલી નાખશે.
- Ravi Prajapati
- Updated on: Feb 9, 2026
- 2:03 pm
ગુજરાતી બિઝનેસમેનના હાથમાં આખા બાંગ્લાદેશનું અંધારું અજવાળું, સરકારે એક ભૂલ કરી તો આખા દેશમાં થશે અંધારપટ!
અદાણી ગ્રુપે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (PDB) ને ₹1000 કરોડથી વધુની બાકી રકમ તાત્કાલિક ચૂકવવા પત્ર લખ્યો છે. ચુકવણીમાં વિલંબ થશે તો બાંગ્લાદેશમાં વીજ પુરવઠા પર ગંભીર અસર પડી શકે તેવી ચેતવણી અપાઈ છે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2026
- 4:08 pm
Solar Panel : અદાણી તમારા ઘરે લગાવશે 3kw સોલાર પેનલ, મફત વીજળી નહીં ખૂટે, જાણી લો
અદાણીનું 3kW ઓન-ગ્રીડ સોલાર સિસ્ટમ વધુ વીજળી વપરાશવાળા ઘરો માટે આર્થિક ઉકેલ છે. તે વીજળી બિલમાં 80-90% ઘટાડો કરે છે.
- Sagar Solanki
- Updated on: Feb 1, 2026
- 3:27 pm
Breaking News : ગુજરાતી બિઝનેસમેનની વધી મુશ્કેલી, આ વિવાદમાં બાંગ્લાદેશે શરૂ કરી આંતરરાષ્ટ્રીય લીગલ લડાઈ
કોલસા અને વીજળીના દરોને લઈને અદાણી પાવર લિમિટેડ સાથે ચાલી રહેલા વિવાદમાં બાંગ્લાદેશે આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ મામલે બાંગ્લાદેશ સરકારે તેના રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)નું પ્રતિનિધિત્વ કરવા માટે એક બ્રિટિશ કાયદાકીય પેઢીની નિમણૂક કરી છે, જેની અધિકારીઓએ શુક્રવારે પુષ્ટિ આપી હતી.
- Sagar Solanki
- Updated on: Jan 30, 2026
- 9:09 pm
Adani Defence : અદાણી ગ્રુપનું મોટું કરનામું, હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન, જુઓ Video
અદાણી ડિફેન્સ અને બ્રાઝિલિયન કંપની એમ્બ્રેર વચ્ચે ભારતમાં પ્રાદેશિક વિમાન ઉત્પાદન માટે ઐતિહાસિક ભાગીદારી થઈ છે. આ કરાર હેઠળ, ભારતમાં વિમાનોની અંતિમ એસેમ્બલી થશે, જે દેશને વિમાન ઉત્પાદક તરીકે મજબૂત બનાવશે.
- Sagar Solanki
- Updated on: Jan 29, 2026
- 5:28 pm
Breaking News : ગુજરાતી બિઝનેસમેન સમુદ્રમાં કરવા જઇ રહ્યા છે નવાજૂની, જાણો શું છે અદાણીનો 160,000,000,000 રૂપિયાનો પ્લાન
અદાણી પોર્ટ્સ ₹16,000 કરોડના રોકાણ સાથે વિઝિંજામ બંદરને વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક દરિયાઈ વેપારમાં મજબૂત બનાવશે અને ચીનના વર્ચસ્વને પડકારશે.
- Sagar Solanki
- Updated on: Jan 24, 2026
- 8:59 pm
Breaking News: અમેરિકાથી આવ્યા સમાચાર….ને તૂટ્યા અદાણીના શેર, સ્ટોકમાં આવ્યો 12%નો મોટો ઘટાડો
Adani Group Stock Crash: ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને ઈમેલ દ્વારા સમન્સ મોકલવા માટે કોર્ટની પરવાનગી માંગી હોવાના સમાચાર બહાર આવ્યા બાદ શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
- Devankashi rana
- Updated on: Jan 23, 2026
- 3:13 pm
Breaking News : દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 60 દેશના ઉદ્યોગપતિની હાજરીમાં અદાણી જૂથે કરી મોટી જાહેરાત
અદાણી ગ્રુપે ઉડ્ડયન, સ્વચ્છ ઉર્જા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. દાવોસમાં જાહેર કરાયેલ મૂડીરોકાણની યોજના ભારતના મહારાષ્ટ્ર, આસામ અને ઝારખંડ રાજ્યને આવરી લે છે. રોજગાર વધારવા અને ભારતની વિકાસ પ્રાથમિકતાઓ, જેમ કે ઊર્જા સંક્રમણ અને ઉત્પાદન ક્ષેત્રમાં સ્વનિર્ભરતા સાથે સુસંગતતા રાખવાનો હેતુ ધરાવે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 21, 2026
- 2:27 pm
Richest Gujarati Businessman : આ બે ગુજરાતી બિઝનેસમેન બન્યા વધુ અમીર, 5 દિગ્ગજોને અબજો રૂપિયાનું નુકસાન
2025 ભારતના અબજોપતિઓ માટે મિશ્ર પરિણામોનું વર્ષ રહ્યું. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ નોંધપાત્ર સંપત્તિ વૃદ્ધિ નોંધાવી. જ્યારે અન્ય દિગ્ગજોને નુકસાન પણ થયું છે.
- Sagar Solanki
- Updated on: Dec 30, 2025
- 5:51 pm
Reliance: રિલાયન્સનો શેર 2032 સુધીમાં 10 ગણુ વળતર આપી શકે છે, માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયાનો દાવો
સુશીલ કેડિયાનો સૌથી આશ્ચર્યજનક અને આશ્ચર્યજનક દાવો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ ખુબ જ વધી શકે છે. તેમનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 2030 સુધીમાં 10 ગણું વળતર આપી શકે છે.
- Devankashi rana
- Updated on: Dec 30, 2025
- 2:11 pm
નવી મુંબઈ ઍરપોર્ટનું ઉદ્ઘાટન: રમતગમતના પ્રતિકોથી લઈને રાષ્ટ્રના નિર્માતાઓ સુધી- લોકો પ્રથમની ઉજવણી
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન ગ્લેમરને બદલે લોકો-પ્રથમ અભિગમ સાથે થયું. આ ઉજવણીમાં રમતગમતના દિગ્ગજો, યુદ્ધવીરો અને એરપોર્ટ કર્મચારીઓ સહિત રાષ્ટ્રના યોગદાનકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું. તે માત્ર એક માળખાકીય માઈલસ્ટોન નહોતું, પરંતુ સેવા, સમર્પણ અને સમાવેશી ભાવનાની હૃદયસ્પર્શી ઉજવણી હતી, જેણે ખરા અર્થમાં માનવીય અને પ્રેરણાદાયક વાતાવરણ બનાવ્યું.
- TV9 Gujarati
- Updated on: Dec 27, 2025
- 1:06 pm