AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસની દવાઓ મોંઘી થશે! સરકાર ટૂંક સમયમાં વધારી શકે છે ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની અસર બજારમાં બે-ત્રણ મહિના પછી જોવા મળશે, કારણ કે કંપનીઓ પાસે પહેલેથી જ 90 દિવસનો સ્ટોક છે. કાચા માલની કિંમતમાં સતત વધારાને કારણે સરકારે આ પગલું ભર્યું છે, જેનાથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને રાહત મળશે.

| Updated on: Mar 27, 2025 | 12:39 PM
Share
ટૂંક સમયમાં મોંઘવારીની અસર આરોગ્ય સેવાઓ પર જોવા મળશે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આ દવાઓની કિંમતોમાં 1.7% સુધીનો વધારો થવા જઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે ફાર્મા ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચમાં વધારો અને કાચા માલના ભાવમાં વધારો આ ભાવ વધારાના મુખ્ય કારણો છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલનું કહેવું છે કે આનાથી ફાર્મા કંપનીઓને રાહત મળશે, પરંતુ સામાન્ય જનતાને વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે.

ટૂંક સમયમાં મોંઘવારીની અસર આરોગ્ય સેવાઓ પર જોવા મળશે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આ દવાઓની કિંમતોમાં 1.7% સુધીનો વધારો થવા જઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે ફાર્મા ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચમાં વધારો અને કાચા માલના ભાવમાં વધારો આ ભાવ વધારાના મુખ્ય કારણો છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલનું કહેવું છે કે આનાથી ફાર્મા કંપનીઓને રાહત મળશે, પરંતુ સામાન્ય જનતાને વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે.

1 / 7
સરકારનો દાવો છે કે આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ના દવાના ભાવ નિયંત્રણ નિયમો હેઠળ થશે, જેના કારણે તેની અસર મર્યાદિત રહેશે. નવા ભાવની અસર 2-3 મહિનામાં બજારમાં જોવા મળશે.

સરકારનો દાવો છે કે આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ના દવાના ભાવ નિયંત્રણ નિયમો હેઠળ થશે, જેના કારણે તેની અસર મર્યાદિત રહેશે. નવા ભાવની અસર 2-3 મહિનામાં બજારમાં જોવા મળશે.

2 / 7
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલનું કહેવું છે કે વધેલી કિંમતોથી ફાર્મા ઈન્ડસ્ટ્રીને રાહત મળશે. કાચા માલની કિંમત અને અન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓને અસર થઈ રહી છે.

ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલનું કહેવું છે કે વધેલી કિંમતોથી ફાર્મા ઈન્ડસ્ટ્રીને રાહત મળશે. કાચા માલની કિંમત અને અન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓને અસર થઈ રહી છે.

3 / 7
સરકાર ભાવ વધારશે પછી તેની અસર 2 થી 3 મહિનામાં દેખાશે. તેનું કારણ એ છે કે બજારમાં 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે.

સરકાર ભાવ વધારશે પછી તેની અસર 2 થી 3 મહિનામાં દેખાશે. તેનું કારણ એ છે કે બજારમાં 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે.

4 / 7
ફાર્મા કંપનીઓ ઘણી વખત નિયત ભાવ વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસમાં ફાર્મા કંપનીઓ નિયમો તોડતી હોવાનું શોધી કાઢ્યું છે.

ફાર્મા કંપનીઓ ઘણી વખત નિયત ભાવ વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસમાં ફાર્મા કંપનીઓ નિયમો તોડતી હોવાનું શોધી કાઢ્યું છે.

5 / 7
2013 ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ એનપીપીએ દ્વારા દવાઓની કિંમતો નક્કી કરવામાં આવે છે. કંપનીઓએ નિયત મર્યાદામાં કિંમતો નક્કી કરવાની હોય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3,788 કરોડ રૂપિયાની બચત થઈ હતી.

2013 ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ એનપીપીએ દ્વારા દવાઓની કિંમતો નક્કી કરવામાં આવે છે. કંપનીઓએ નિયત મર્યાદામાં કિંમતો નક્કી કરવાની હોય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3,788 કરોડ રૂપિયાની બચત થઈ હતી.

6 / 7
આ વધારા પછી દર્દીઓ પર તેની કેટલી અસર થશે અને સરકાર આ મુદ્દાને કેવી રીતે સંતુલિત કરે છે તે જોવું રહ્યું.અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારે 2025-2026 ના બજેટમાં બહારથી આયાત થતી દવાની ડ્યુટીમાં રાહત આપી હતી, હવે ઘરેલુ ઉત્પાદિત દવામાં ભાવ વધારો થવાનો છે.

આ વધારા પછી દર્દીઓ પર તેની કેટલી અસર થશે અને સરકાર આ મુદ્દાને કેવી રીતે સંતુલિત કરે છે તે જોવું રહ્યું.અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારે 2025-2026 ના બજેટમાં બહારથી આયાત થતી દવાની ડ્યુટીમાં રાહત આપી હતી, હવે ઘરેલુ ઉત્પાદિત દવામાં ભાવ વધારો થવાનો છે.

7 / 7

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">