AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : ખરતા વાળથી લઈ આંખોની રોશની માટે કારગર ગણતા આમળાંને ઘરે જ ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ.તો આજે અમે તમને જણાવીશું કે આમળાંને ઘરે કેવી રીતે ઉગાડી શકાય છે.

| Updated on: Aug 14, 2024 | 11:23 AM
Share
આમળાંનું સેવન કરવાથી શરીરમાં અઢળક લાભ થાય છે. મોટાભાગના લોકો આમળાનો ઉપયોગ અથાણાં, જ્યુસ અને કેન્ડી બનાવવા માટે કરે છે. આમળાનું સેવન કરવાથી વિટામિન સીની ઉણપ દૂર થાય છે.

આમળાંનું સેવન કરવાથી શરીરમાં અઢળક લાભ થાય છે. મોટાભાગના લોકો આમળાનો ઉપયોગ અથાણાં, જ્યુસ અને કેન્ડી બનાવવા માટે કરે છે. આમળાનું સેવન કરવાથી વિટામિન સીની ઉણપ દૂર થાય છે.

1 / 5
આમળાંના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા નજીકની નર્સરીમાંથી તેનો છોડ ખરીદો. તમે આમળાંના બીજ દ્વારા પણ છોડ ઉગાડી શકો છો. પરંતુ તેને ફળ આવવામાં ઘણો સમય લાગે છે.ઘરે આમળાંનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં કાળી માટી, રેતી અને છાણિયુ ખાતર ભેળવીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાણી નાખો.

આમળાંના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા નજીકની નર્સરીમાંથી તેનો છોડ ખરીદો. તમે આમળાંના બીજ દ્વારા પણ છોડ ઉગાડી શકો છો. પરંતુ તેને ફળ આવવામાં ઘણો સમય લાગે છે.ઘરે આમળાંનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં કાળી માટી, રેતી અને છાણિયુ ખાતર ભેળવીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાણી નાખો.

2 / 5
આમળાંના છોડને કૂંડામાં રોપ્યા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં સારો સૂર્યપ્રકાશ યોગ્ય પ્રમાણમાં છોડને મળી રહે. આ સિવાય રોજ એક વખત આમળાંના છોડને પાણી આપો.

આમળાંના છોડને કૂંડામાં રોપ્યા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં સારો સૂર્યપ્રકાશ યોગ્ય પ્રમાણમાં છોડને મળી રહે. આ સિવાય રોજ એક વખત આમળાંના છોડને પાણી આપો.

3 / 5
આમળાંના છોડમાં દર 15 દિવસના અંતરે જૈવિક ખાતર ઉમેરો. છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. આ સિવાય તમે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

આમળાંના છોડમાં દર 15 દિવસના અંતરે જૈવિક ખાતર ઉમેરો. છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. આ સિવાય તમે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

4 / 5
આમળાંના છોડ પર  ફળ આવતા લગભગ 5 થી 7 વર્ષનો સમય લાગે છે. તેથી છોડની યોગ્ય કાળજી લેવી અતિઆવશ્યક છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

આમળાંના છોડ પર ફળ આવતા લગભગ 5 થી 7 વર્ષનો સમય લાગે છે. તેથી છોડની યોગ્ય કાળજી લેવી અતિઆવશ્યક છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
g clip-path="url(#clip0_868_265)">