કૃષિ
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.
કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
અરે બાપરે… આ વરિયાળી ખાધી તો ગયા સમજજો ! ઊંઝામાં મસાલાની ભેળસેળનું મોટું કૌભાંડ સામે આવ્યું, જુઓ
ગુજરાતના ઊંઝામાં મસાલાની ભેળસેળનો મોટો પર્દાફાશ થયો છે. સસ્તી વરિયાળીને અખાદ્ય કલર અને ગોળની રસી ચડાવી લીલીછમ બનાવી, અથવા તેને જીરા તરીકે વેચવામાં આવતી હતી.
- Sagar Solanki
- Updated on: Jun 24, 2026
- 6:22 pm
અલનીનોની ચોમાસા પર અસર, 42 ટકા વરસાદની ઘટ, સરકારે ખેતી ક્ષેત્રને લઈ 315 જિલ્લા માટે તૈયાર કર્યો એકશન પ્લાન
ચોમાસાના શરૂઆતના તબક્કા દરમિયાન દેશભરમાં વરસાદ સામાન્ય કરતા 42થી 43% ઓછો રહ્યો છે. વરસાદની ઘટના કારણે ખરીફ પાકની વાવણી પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ડાંગર, કઠોળ અને તેલીબિયાંની વાવણી પર નોંધપાત્ર અસર પડી છે. ચોમાસામાં વરસાદની કટોકટીનો સામનો કરી રહેલા દેશના 315 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ માટે એક એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં વૈકલ્પિક પાકના બીજ, બીજની સુધારેલ અન્ય જાતો, પૂરક સિંચાઈ વ્યવસ્થા અને વીજળીના અવિરત પુરવઠાની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આના માટે રાજ્ય સરકારોને પણ સુચના આપવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jun 24, 2026
- 2:31 pm
રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય, હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય- Video
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ખેડૂતોએ ખેડ કરીને વાવેતર કરી દીધુ છે પરંતુ વરસાદ ખેંચાતા પિયતની સમસ્યા ઉભી થઈ છે, ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતો પિયત કરી શકશે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 8:43 pm
ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે કોંગ્રેસના નેતાનો સરકાર પર આકરા પ્રહાર ” બીજા વિકલ્પ પર કામ કેમ નહીં…?”
મોરબી, જામનગર અને કચ્છમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી વીજ લાઇન પસાર કરવાના વિરોધમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને રણ વિસ્તારનો નવો રૂટ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 22, 2026
- 5:39 pm
કાનુની સવાલ: ખેડૂતની મંજૂરી વગર ખેતરમાં વીજળી કે ટેલિકોમના થાંભલા મૂકી શકાય? જાણો કાયદો શું કહે છે
ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે. ઘણી વખત ગામડાઓમાં વીજળી, ટેલિકોમ અથવા અન્ય જાહેર સુવિધાઓ માટે ખેતરોમાંથી લાઈન પસાર કરવામાં આવે છે અને થાંભલા ઊભા કરવામાં આવે છે. ત્યારે ઘણા ખેડૂતોના મનમાં સવાલ થાય છે કે શું કોઈ વિભાગ અથવા કંપની તેમની મંજૂરી વિના ખેતરમાં થાંભલા મૂકી શકે?
- Meera Kansagara
- Updated on: Jun 22, 2026
- 12:11 pm
વડોદરા સાવલી : રાત્રિના અંધારામાં કેનાલમાં છોડાયું કેમિકલવાળું ઝેરી પાણી, ખેડૂતોનો ઉગ્ર આક્રોશ
વડોદરાના સાવલી તાલુકામાં ઉદ્યોગોનું દૂષિત પાણી સિંચાઈની કેનાલમાં છોડાતા ખેતીના પાક અને પશુ-પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 21, 2026
- 9:11 pm
Surat Breaking News : દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય ! જુઓ Video
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચોમાસું ખેંચાતા ખેતીના પાકો પર પડતી અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2026
- 2:11 pm
ચોમાસા પહેલાં છોડ માટે કરો આ 6 કામ, વરસાદમાં બગીચો બનશે લીલોછમ
ચોમાસું શરૂ થાય તે પહેલાં છોડ અને બગીચાની યોગ્ય તૈયારી કરવી જરૂરી છે. ડ્રેનેજથી લઈને કીટક નિયંત્રણ સુધીના 6 સરળ ઉપાયો અપનાવશો તો વરસાદ દરમિયાન તમારા છોડ વધુ ઝડપથી વિકસશે અને રોગોથી પણ બચી શકશે.
- Sachin Agrawal
- Updated on: Jun 16, 2026
- 10:00 pm
ખેડૂતો માટે રાહત : સરકાર હવે ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે, નવી ખરીદી કિંમત અમલમાં
ડુંગળી ઉત્પાદક ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બફર સ્ટોક માટે ખરીદવામાં આવતી ડુંગળીની લઘુત્તમ ગેરંટીકૃત ખરીદી કિંમત (MGPP) વધારીને હવે રૂપિયા 16.50 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે. અગાઉ આ ભાવ રૂપિયા 15.80 પ્રતિ કિલોગ્રામ હતો. સુધારેલો દર 13 જૂન, 2026થી અમલમાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2026
- 9:49 am
ઉનાળાની આકરી ગરમીમાં પીળો પડી રહ્યો છે જેડ પ્લાન્ટ ? તેને હંમેશા લીલોછમ રાખવા અપનાવો આ 5 સિક્રેટ ટિપ્સ
જો ઉનાળામાં તમારા ઘરનો લકી જેડ પ્લાન્ટ સુકાઈ રહ્યો હોય તો ચિંતા છોડો. આ 5 સરળ ઉપાયોથી છોડ ફરીથી નવો અને ચમકદાર બની જશે.
- Sachin Agrawal
- Updated on: Jun 11, 2026
- 5:06 pm
Breaking News : ગુજરાત સરકાર હવે પ્રત્યેક ખેડૂત પાસેથી ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ગુજરાતના કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રમણ સોલંકી અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો વચ્ચે યોજાયેલ બેઠક બાદ, રાજ્ય સરકારે ટેકેના ભાવે ખરીદવામાં આવનાર બાજરી, જુવાર અને મકાઈના વજન મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 5:52 pm
નારિયેળના છીપલા ફક્ત કચરો નથી… તે બાગકામ માટેનો એક ખજાનો છે! આ રીતે તેનો કરો ઉપયોગ
નારિયેળના છીપલા ઘણીવાર ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ વાવેતર માટે થઈ શકે છે? હા, આ આર્ટિકલમાં અમે તમને નારિયેળના છીપલા પર છોડ રોપવાની પદ્ધતિ અને ફાયદાઓ જણાવીશું.
- Meera Kansagara
- Updated on: Jun 9, 2026
- 11:28 am
Plant In Pot: શું તમારે ઘરે સ્નેક પ્લાન્ટ મુરઝાઈ રહ્યો છે ? જાણો છોડને કાયમ માટે હરોભરો રાખવાનો દેશી નુસખો
સ્નેક પ્લાન્ટ એવા ઇન્ડોર છોડમાં સામેલ છે જે ખૂબ ઓછી સંભાળમાં પણ સરળતાથી ઉગી જાય છે. પરંતુ ઘણી વખત વધુ પડતું પાણી કે પોષક તત્વોની કમીના કારણે આ છોડ સુકાવા લાગે છે અને પાંદડા પીળા પડી જાય છે. આવા સમયે તમારા રસોડામાં રહેલી એક સાધારણ વસ્તુ આ મોંઘા છોડમાં નવો જીવ પૂરી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jun 6, 2026
- 8:57 pm
કેવી રીતે ઓળખશો કે કાકડી અસલી દેશી છે કે કેમિકલવાળી હાઇબ્રિડ? જાણો
ઉનાળાની સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ અને પેટને ઠંડુ રાખવા માટે કાકડી બેસ્ટ ઓપ્શન છે. પરંતુ આજકાલ માર્કેટમાં દેશીના નામે હાઇબ્રિડ અને કેમિકલની મદદથી ઉગાડેલી કાકડીઓ મોટા પાયે વેચાઈ રહી છે. લારી કે દુકાને ઉભા-ઉભા જ અસલી દેશી કાકડી કેવી રીતે ઓળખવી, જાણો,
- Sachin Agrawal
- Updated on: Jun 4, 2026
- 6:18 pm
Breaking News : સરકારે ખેડૂતોના દેવા માફીનો નિર્ણય જાહેર કર્યો, જાણો વિગત
સરકારે ખેડૂતો માટે મોટી રાહત જાહેર કરી છે. મંત્રીમંડળે ખેડૂત લોન માફીના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 3, 2026
- 7:31 pm