કૃષિ
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.
કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
ગરુડ વૃક્ષ ભગાડશે સાપ અને આ અનોખું પાન છોડાવશે દારૂની લત: જાણો પ્રકૃતિના આ જાદુઈ ખજાના વિશે-જુઓ Video
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલી રાજેન્દ્ર અટલજીની પ્રકૃતિ વાટિકામાં એવા જાદુઈ છોડ છે જે આસપાસ સાપ કે ઉંદરને ફરકવા પણ નથી દેતા. અહીં એક એવું અનોખું પાન પણ છે જે દારૂડિયાની વર્ષો જૂની દારૂની લત છોડાવી શકે છે અને કેન્સર જેવા અસાધ્ય રોગ સામે પણ લડી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jul 15, 2026
- 9:43 pm
ગુજરાતના આ પડોશી રાજ્યમાં ખેડૂતોના રૂપિયા 48000 કરોડના વીજ દેવા માફ કરાયા
Big News for Farmers : ગુજરાત રાજ્યને અડીને આવેલા પ્રદેશમાં, ભાજપ સરકારે ખેડૂતોના રૂપિયા 48 હજાર કરોડના વીજ દેવા માફ કરી દીધા છે. આ વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદની સ્થિતિમાં ખેડૂતોના વીજદેવા માફ કરાતા ખેડૂતોને મોટી રાહત મળી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 15, 2026
- 8:36 pm
ઉંઝાના જીરું-વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના મસાલાને મળી વૈશ્વિક ઓળખ!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ' ના વિઝનને આગળ વધાવતા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 2:23 pm
Animal Care : પશુને વારંવાર ખંજવાળ આવે છે? ખરજવાના લક્ષણો ઓળખો, જાણો ઘરેલુ ઉપાય અને બચાવની રીત!
ખરજવું પશુઓમાં જોવા મળતો સામાન્ય ચામડીનો રોગ હોય છે. તેમાં પશુને સતત ખંજવાળ આવે છે. શરીર પર વાળ ખરવા લાગે છે. ચામડી લાલ થઈ જાય છે. ક્યારેક ઘા પણ પડી જાય છે. સમયસર સારવાર ન મળે તો સમસ્યા ગંભીર પણ બની શકે છે.
- Dhruval Shah
- Updated on: Jul 11, 2026
- 2:35 pm
Breaking News : સુરત જિલ્લાના પાંચ તાલુકાની 15થી વધુ ખાડી પર દબાણથી હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં ડાંગરનું ધરુ કોહવાઈ ગયું છે, શાકભાજીના પાક બરબાદ થયા છે અને અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે. જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે.
- Bipin Prajapati
- Updated on: Jul 10, 2026
- 2:47 pm
Farming Tips : ઘઉંના વાવેતરમાં ઉંદર-ઉધઈનો ત્રાસ છે? ફુદીનાનું તેલ અને ડુંગળીનો આ પરંપરાગત તોડ અપનાવો, પાક રહેશે રોગ મુક્ત!
ઘઉંના પાકમાં ઉંદર અને ઉધઈથી થતું નુકસાન ઘટાડવા માટે ખેડૂતો પરંપરાગત અને કુદરતી ઉપાયો અપનાવી શકે છે. નાગફણી, તમાકુ અને અરંડી જેવા સરળ ઉપાયો પાકનું રક્ષણ કરવામાં મદદરૂપ બની શકે છે. સાથે જ બીજની યોગ્ય તૈયારી કરવાથી અંકુરણ સુધરે છે. સારા ઉત્પાદનની શક્યતા વધે છે.
- Dhruval Shah
- Updated on: Jul 10, 2026
- 1:42 pm
ગુજરાતમાં 21.74 ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસ-મગફળીની વાવણી
કઠોળ પાકોમાં કુલ 15,498 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જે સામાન્ય વિસ્તારના 3.72 ટકા જેટલું છે. તેમાં તુવેરનું 14,097 હેક્ટર, મગનું 540 હેક્ટર, અડદનું 820 હેક્ટર અને મઠનું 20 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.
- Bipin Prajapati
- Updated on: Jul 9, 2026
- 3:58 pm
Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?
ચોમાસું આવતા જ ખેડૂતોના મનમાં ખુશી સાથે એક ચિંતા પણ ઉભી થાય છે. ભારે વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ જાય છે. તેથી પાક સડી જવાની શક્યતા રહે છે. પાક સડવા પાછળ માત્ર વરસાદ જ નહીં પરંતુ જમીનની બદલાયેલી સ્થિતિ પણ હોય છે.
- Dhruval Shah
- Updated on: Jul 9, 2026
- 2:31 pm
Farming Tips : કોબીજના પાકને બરબાદ કરતી લીલી ઈયળનો સફાયો! મોંઘી દવાઓ છોડો અને અપનાવો આ 5 દેશી ઘરગથ્થુ ઉપાય
કોબીજના પાકમાં ઈયળનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ઈયળ પાન ખાઈને છોડને નુકસાન પહોંચાડે છે. તેનાથી ઉત્પાદન પર અસર થાય છે. કેમિકલ દવાઓના વધુ ઉપયોગને ટાળવા માટે કેટલાક સરળ અને ઘરેલું ઉપાય દ્વારા પણ ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
- Dhruval Shah
- Updated on: Jul 8, 2026
- 12:27 pm
Animal Care : પશુઓને સ્તનના ચેપી રોગથી બચવાના 5 અસરકારક ઘરેલું ઉપાય, જાણો કેવી રીતે કરશો સારવાર !
પશુઓમાં થતો સ્તનનો રોગ એ એક ખતરનાક ચેપી રોગ છે. આ રોગમાં પશુના સ્તનમાં સોજો આવે છે. તેનાથી દૂધની ગુણવત્તા બગડી શકે છે. જો સમયસર દવા કરવામાં નહી આવે તો પશુ કાયમ માટે દૂધ આપવાનું બંધ પણ કરી શકે છે.
- Dhruval Shah
- Updated on: Jul 7, 2026
- 1:49 pm
Farming Tips : મર્યાદિત જમીન, બમણી કમાણી ! બાજરીને રોગમુક્ત રાખવા અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવાની અસરકારક રીત જાણો
બાજરી આપણા દેશનું એક મહત્વપૂર્ણ અને પોષક અનાજ છે. ખાસ કરીને ગુજરાતમાં તેનો વ્યાપક રીતે ઉછેર થાય છે. યોગ્ય ઉત્પાદન માટે બિયારણની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વાવણી કરતા પહેલા બિયારણની તપાસ માટે સરળ અને પરંપરાગત રીત અપનાવવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 5, 2026
- 3:00 pm
Farming Tips : ખેડૂત મિત્રો માટે ખાસ ટિપ્સ, ટામેટાંની ઉપજ વધારવા માટે અપનાવો 6 અસરકારક દેશી ઉપાય !
ટામેટાંની ખેતીમાં જીવાતો એક મોટો પડકાર છે, જે છોડની વૃદ્ધિ અને ઉપજ બંનેને અસર કરી શકે છે. પરંતુ યોગ્ય સમય પર કુદરતી અને દેશી ઉપાયો અપનાવીને જીવાતોને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ ઉપાયો રાસાયણિક દવાઓ વગર પણ છોડને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.
- Dhruval Shah
- Updated on: Jul 4, 2026
- 12:58 pm
કુદરત રુઠી છે ત્યારે સરકાર ના રુઠે, ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
અમિત ચાવડાએ, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં સિંચાઈ માટેનું પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જૂન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આવા સંજોગોમાં સરકારે, ધરતીપુત્રોને મદદ શક્ય એટલી મદદ કરવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jun 29, 2026
- 7:53 pm
Gardening Tip: ચોમાસું શરૂ થાય તે પહેલા જ કૂંડામાં લગાવી દો ગુલમેંદીનો છોડ, આ ખાસ રીત અપનાવશો તો ફૂલોથી ભરાઈ જશે તમારી બાલ્કની
વરસાદની ઋતુમાં રોઝમેરી એટલે કે ગુલમેંદીનો છોડ ખૂબ જ ઝડપથી વધે છે. કૂંડામાં કઈ માટી વાપરવી અને કીટકોથી છોડને કેવી રીતે બચાવવો, જાણો કમ્પ્લીટ ગાઇડ.
- Sachin Agrawal
- Updated on: Jun 29, 2026
- 7:27 pm
મની પ્લાન્ટ ઝડપથી વધારવો છે? રસોડાની આ એક વસ્તુ ઉકાળીને આપો, પાંદડા થશે લીલાછમ અને વેલ બનશે ઘેરી
જો મની પ્લાન્ટની વૃદ્ધિ અટકી ગઈ હોય અથવા પાંદડા પીળા પડતા હોય, તો મોંઘા ખાતરની જરૂર નથી. બાગાયત નિષ્ણાતે રસોડામાં રાખવામાં આવતી એવી વસ્તુના વિશે જણાવ્યું છે જેનાથી છોડ ઝડપથી વધે છે. ચાલો જાણીએ...
- Sachin Agrawal
- Updated on: Jun 28, 2026
- 9:30 pm