કૃષિ
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.
કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
Quick harvest : આ લીલા શાકભાજી ઘરે 30 જ દિવસમાં ઊગી જાય છે, જાણી લો નામ
ઘરે શાકભાજી ઉગાડવાથી સ્વાસ્થ્ય સુધરે છે, પૈસાની બચત થાય છે અને તમે રસાયણમુક્ત ખોરાક ખાઈ શકો છો. આ લેખમાં, અમે તમને 30 દિવસમાં સરળતાથી ઉગાડી શકાય તેવા લીલા શાકભાજી વિશે જણાવીશું.
- Sagar Solanki
- Updated on: Feb 12, 2026
- 2:48 pm
Breaking News : આજે ભારત બંધ, કર્મચારીઓ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં હડતાળ પર, જુઓ Video
વર્ષ 2026માં ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અને નવા શ્રમ કાયદાના વિરોધમાં દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. 30 કરોડથી વધુ કર્મચારીઓ અને 10 કેન્દ્રીય યુનિયનો આ બંધમાં જોડાયા છે, જેનાથી બેંકિંગ પરિવહન સહિતની સેવાઓ પર અસર થશે.
- Hasmukh Ramani
- Updated on: Feb 12, 2026
- 10:30 am
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા -15 APMCની મુદત લંબાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 10, 2026
- 8:06 pm
Breaking News : અમેરિકા સાથે કરાયેલા ટ્રેડ ડીલમાં, ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલાને રખાયા બાકાત, જાણો અમેરિકાથી શું શું ભારતમાં આયાત નહીં થઈ શકે ?
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ ડીલમાં ભારતીય ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલા વગેરેને બાકાત રાખવામા આવ્યા છે. એટલે કે, અમેરિકાથી ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલા સહીતની ખેતપેદાશ વગેરે ભારતમાં આયાત નહીં કરી શકાય. સરકારના આ પગલાને કારણે, કૃષિ સાથે સંકળાયેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2026
- 11:22 am
ભ્રષ્ટાચાર કે મજબૂરી ? જગતના તાતની આશાઓ પર ફરી વળ્યું પાણી, હવે જો સરકાર નહીં જાગે તો ખેડૂત ક્યાં જશે? – જુઓ Video
ડુંગળી પકવતા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. 45 ટકા જેટલું ડુંગળીનું વાવેતર થયું હોવા છતાં માર્કેટયાર્ડમાં મળતા અત્યંત નીચા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 6, 2026
- 7:32 pm
બદલાતા હવામાનમાં ખેડૂતો માટે નવસારી કૃષિ યુનિવર્સિટીનું PhD સંશોધન બન્યું આશાનું કિરણ, જુઓ Video
બદલાતા હવામાન અને ખેતીની વધતી મુશ્કેલીઓ વચ્ચે, નવસારી કૃષિ યુનિવર્સિટી ખેડૂતો માટે નવીન સંશોધન કરી રહી છે. પીએચડી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
- Sagar Solanki
- Updated on: Jan 30, 2026
- 9:21 pm
અફીણની ખેતી કાયદેસર છે તો પોલીસ કેમ દરોડા પાડીને પકડે છે ? શું છે સરકારી નિયમો ?
ભારતમાં અફીણની ખેતી સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ હેઠળ કાયદેસર ગણાય છે. સરકારી તંત્રની જરૂરી મંજૂરી અને લાઇસન્સ વિના અફીણની ખેતી કરવી એ ગુનો છે. સરકાર બીજથી લઈને ઉત્પાદન સુધીના દરેક તબક્કા પર બારીકાઈથી નજર રાખે છે. અફીણની ખેતી માટે લાઇસન્સ ક્યાંથી મેળવવું, અફીણના બીજ કયાથી અને કેવી રીતે મેળવવા અને તમામ જરૂરી નિયમો જાણો.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2026
- 1:44 pm
Breaking News : ખેડૂતો પાસેથી સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2585ના દરે ઘઉં ખરીદશે, 1 ફેબ્રુઆરીથી શરૂ થશે ઓનલાઇન નોંધણી
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાકની વાવણી અંગેની નોંધ 7/12 કે 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે.
- TV9 Gujarati
- Updated on: Jan 27, 2026
- 6:17 pm
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતિત
રાજ્ય પર તોળાઇ રહ્યો છે માવઠાનો ખતરો. 22 જાન્યુઆરીથી લઇને 27 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે.હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી મુકી છે. સૌરાષ્ટ્રથી લઇને કચ્છ. અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ. કેવી રીતે વરસાદ વધારી શકે છે. મુશ્કેલી.
- Ashvin Patel
- Updated on: Jan 16, 2026
- 9:45 pm
Tulsi Plant Care Tips: શિયાળામાં તુલસી સુકાઈ રહી છે? અપનાવો આ ઘરેલું ઉપાય અને લાવો ફરી હરિયાળી
ઘણા ઘરોમાં તુલસીના છોડ પર મેલીબગ્સના જીવાતનો પ્રશ્ન જોવા મળે છે, જેના કારણે છોડ ધીમે ધીમે કમજોરી અનુભવે છે. જો તમારા તુલસીના છોડ પર પણ આવી સમસ્યા થઈ રહી હોય, તો એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય અપનાવીને તમે ફરીથી તમારા છોડને સ્વસ્થ અને લીલોછમ બનાવી શકો છો.
- Ashvin Patel
- Updated on: Jan 8, 2026
- 8:35 pm
સુકન્યા યોજનાથી કિસાન વિકાસ પત્ર સુધી, સરકારી યોજનાઓના વ્યાજ અંગે A ટુ Z માહિતી
સરકારે જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો યથાવત રાખ્યા છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર 8.2% વ્યાજ દર ચાલુ રહેશે.
- Sagar Solanki
- Updated on: Jan 3, 2026
- 5:09 pm
નવસારીમાં કમોસમી વરસાદ, બાગાયતી પાક કેરી-ચીકુમાં નુકસાનની ભીતિ, સાંભળો ખેડૂતોએ શું કહ્યું..
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં માવઠું પડતાં કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાનની ભીતિ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 1, 2026
- 9:46 pm
Plant in Pot: મીઠા લીમડાના છોડ માટેના આ ઉપાયો તમે નહીં જાણતા હોવ – જાણો ઘરેલું નુસખા
લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે તેમના મીઠા લીમડાના છોડ સુકાઈ જાય છે અથવા તેના પાંદડા પીળા થઈ જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારા મીઠા લીમડાનો છોડ ક્યારેય સુકાઈ ન જાય અને ઘેરા લીલા પાંદડાઓથી ભરેલો રહે, તો આ છ સરળ ટિપ્સ શીખીલો.
- Sachin Agrawal
- Updated on: Dec 31, 2025
- 3:36 pm
Breaking News : ગુજરાત સહીત દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર, નવા વર્ષે બેંક ખાતામાં આવી શકે છે મોટી રકમ
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે નવુ વર્ષ 2026 લાભદાયી સાબિત થઈ શકે છે. મોદી સરકાર નવા વર્ષમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે, જેના કારણે ગુજરાત સહીત દેશના અનેક ખેડૂતોને બેંક ખાતામાં મોટી રકમ જમા થઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Dec 28, 2025
- 12:52 pm
Tulsi Plant: તુલસીનો છોડ કોણે વાવવો જોઈએ, પુરુષ કે સ્ત્રીએ, કોણ વાવશે તો પુણ્ય મળશે?
Tulsi: હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે, દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. ઘણા લોકો વિચારે છે કે તુલસી વાવવાનું પુરુષ માટે વધુ શુભ છે કે સ્ત્રી માટે.
- Meera Kansagara
- Updated on: Dec 27, 2025
- 1:19 pm