AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર, નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી, જુઓ ફોટો

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે. રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 6:27 PM
Share
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે.

1 / 5
રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.

રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.

2 / 5
ભગવાન રામ સફેદ આરસના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. મંદિરના દરેક ભાગમાં આકર્ષક અને સુંદર કોતરણી જોવા મળી રહી છે.

ભગવાન રામ સફેદ આરસના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. મંદિરના દરેક ભાગમાં આકર્ષક અને સુંદર કોતરણી જોવા મળી રહી છે.

3 / 5
આ ભવ્ય મંદિર બનાવવા માટે અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ ભવ્ય મંદિર બનાવવા માટે અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

4 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરમાં દરેક ભક્તો દર્શન કરી શકે તે માટે 24 જાન્યુઆરી 2024 થી ખોલવામાં આવશે. (All Photo Credit- PTI)

એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરમાં દરેક ભક્તો દર્શન કરી શકે તે માટે 24 જાન્યુઆરી 2024 થી ખોલવામાં આવશે. (All Photo Credit- PTI)

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">