Photos: અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર, નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી, જુઓ ફોટો

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે. રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 6:27 PM
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે.

1 / 5
રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.

રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.

2 / 5
ભગવાન રામ સફેદ આરસના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. મંદિરના દરેક ભાગમાં આકર્ષક અને સુંદર કોતરણી જોવા મળી રહી છે.

ભગવાન રામ સફેદ આરસના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. મંદિરના દરેક ભાગમાં આકર્ષક અને સુંદર કોતરણી જોવા મળી રહી છે.

3 / 5
આ ભવ્ય મંદિર બનાવવા માટે અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ ભવ્ય મંદિર બનાવવા માટે અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

4 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરમાં દરેક ભક્તો દર્શન કરી શકે તે માટે 24 જાન્યુઆરી 2024 થી ખોલવામાં આવશે. (All Photo Credit- PTI)

એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરમાં દરેક ભક્તો દર્શન કરી શકે તે માટે 24 જાન્યુઆરી 2024 થી ખોલવામાં આવશે. (All Photo Credit- PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">