Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : જોધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

જોધપુર રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. તે એક મુખ્ય પર્યટન સ્થળ છે, જે તેના ઐતિહાસિક વારસા, ભવ્ય કિલ્લાઓ અને રાજસ્થાની સંસ્કૃતિ માટે જાણીતું છે.

| Updated on: Apr 07, 2025 | 6:31 PM
જોધપુરનું નામ તેની સ્થાપના કરનાર રાવ જોધાના નામ પરથી પડ્યું છે. રાવ જોધા મારવાડના રાઠોડ રાજપૂત વંશના શાસક હતા. તેમણે ઈ.સ. 1459માં આ શહેરની સ્થાપના કરી હતી. પહેલાંના સમયમાં આ પ્રદેશને "મારવાડ" (અર્થાત્ રણનું પ્રદેશ) તરીકે ઓળખવામાં આવતો. શહેરનું મૂળ નામ "જોધાગઢ" હતું, જે પછી "જોધપુર" તરીકે ઓળખાવા લાગ્યું. (Credits: - Wikipedia)

જોધપુરનું નામ તેની સ્થાપના કરનાર રાવ જોધાના નામ પરથી પડ્યું છે. રાવ જોધા મારવાડના રાઠોડ રાજપૂત વંશના શાસક હતા. તેમણે ઈ.સ. 1459માં આ શહેરની સ્થાપના કરી હતી. પહેલાંના સમયમાં આ પ્રદેશને "મારવાડ" (અર્થાત્ રણનું પ્રદેશ) તરીકે ઓળખવામાં આવતો. શહેરનું મૂળ નામ "જોધાગઢ" હતું, જે પછી "જોધપુર" તરીકે ઓળખાવા લાગ્યું. (Credits: - Wikipedia)

1 / 9
જે જગ્યા પર હાલનું જોધપુર આવેલું છે તે પ્રથમ “મંડોર” તરીકે ઓળખાતી હતી. મંડોર મારવાડ રાજ્યની પ્રાચીન રાજધાની હતી. રાવ જોધા, રાઠોડ વંશના શાસક અને રાવ રણમલના પુત્ર હતા. મંડોર શત્રુઓથી સુરક્ષિત ન હતી, તેથી રાવ જોધાએ નવી સુરક્ષિત રાજધાનીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો. (Credits: - Canva)

જે જગ્યા પર હાલનું જોધપુર આવેલું છે તે પ્રથમ “મંડોર” તરીકે ઓળખાતી હતી. મંડોર મારવાડ રાજ્યની પ્રાચીન રાજધાની હતી. રાવ જોધા, રાઠોડ વંશના શાસક અને રાવ રણમલના પુત્ર હતા. મંડોર શત્રુઓથી સુરક્ષિત ન હતી, તેથી રાવ જોધાએ નવી સુરક્ષિત રાજધાનીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો. (Credits: - Canva)

2 / 9
રાવ જોધાએ મહેરાન ગિરિ (અજિત પર્વત) પર એક ભવ્ય કિલ્લો બનાવ્યો, જેને આજે "મેહરાનગઢ કિલ્લો" કહેવાય છે. તે સમયથી આ શહેર રાજપૂત શાસન હેઠળ એક મહત્વપૂર્ણ રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. (Credits: - Canva)

રાવ જોધાએ મહેરાન ગિરિ (અજિત પર્વત) પર એક ભવ્ય કિલ્લો બનાવ્યો, જેને આજે "મેહરાનગઢ કિલ્લો" કહેવાય છે. તે સમયથી આ શહેર રાજપૂત શાસન હેઠળ એક મહત્વપૂર્ણ રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. (Credits: - Canva)

3 / 9
1818માં જોધપુર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. તે રાજપૂતાના એજન્સીનું સૌથી મોટું રજવાડું હતું. આ પ્રદેશમાં બ્રિટીશ વહીવટી એકમ,જેણે હાલના રાજસ્થાન રાજ્યના મધ્ય અને દક્ષિણપશ્ચિમ ભાગો પર કબજો કર્યો હતો. 1949માં તે રાજસ્થાનમાં ભળી ગયું. (Credits: - Canva)

1818માં જોધપુર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. તે રાજપૂતાના એજન્સીનું સૌથી મોટું રજવાડું હતું. આ પ્રદેશમાં બ્રિટીશ વહીવટી એકમ,જેણે હાલના રાજસ્થાન રાજ્યના મધ્ય અને દક્ષિણપશ્ચિમ ભાગો પર કબજો કર્યો હતો. 1949માં તે રાજસ્થાનમાં ભળી ગયું. (Credits: - Canva)

4 / 9
મુઘલ શાસન દરમિયાન જોધપુરના રાજાઓએ મુઘલ સામ્રાજ્ય સાથે સબંધો બનાવ્યા. 19મી સદી દરમિયાન, જોધપુર બ્રિટિશ ભારતના રજવાડા રાજ્ય તરીકે ઓળખાતું હતું. (Credits: - Canva)

મુઘલ શાસન દરમિયાન જોધપુરના રાજાઓએ મુઘલ સામ્રાજ્ય સાથે સબંધો બનાવ્યા. 19મી સદી દરમિયાન, જોધપુર બ્રિટિશ ભારતના રજવાડા રાજ્ય તરીકે ઓળખાતું હતું. (Credits: - Canva)

5 / 9
બ્રિટિશ કાળ દરમિયાન પણ જોધપુર તેની સંસ્કૃતિ, હસ્તકલા અને વેપાર માટે જાણીતું રહ્યું. (Credits: - Wikipedia)

બ્રિટિશ કાળ દરમિયાન પણ જોધપુર તેની સંસ્કૃતિ, હસ્તકલા અને વેપાર માટે જાણીતું રહ્યું. (Credits: - Wikipedia)

6 / 9
ભારતમાં સ્વતંત્રતા બાદ જોધપુર રાજય ભારત સંગઠનમાં ભળી ગયું. આજે તે રાજસ્થાન રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર છે (Credits: - Canva)

ભારતમાં સ્વતંત્રતા બાદ જોધપુર રાજય ભારત સંગઠનમાં ભળી ગયું. આજે તે રાજસ્થાન રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર છે (Credits: - Canva)

7 / 9
જોધપુર ઐતિહાસિક મારવાડ રજવાડાની રાજધાની પણ હતી. થાર રણની વચ્ચે જોધપુર એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે જ્યાં ઘણા ભવ્ય મહેલો, કિલ્લાઓ અને મંદિરો આવેલા છે. જોધપુરને સનસિટી અને બ્લુ સિટી પણ કહેવામાં આવે છે. (Credits: - Canva)

જોધપુર ઐતિહાસિક મારવાડ રજવાડાની રાજધાની પણ હતી. થાર રણની વચ્ચે જોધપુર એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે જ્યાં ઘણા ભવ્ય મહેલો, કિલ્લાઓ અને મંદિરો આવેલા છે. જોધપુરને સનસિટી અને બ્લુ સિટી પણ કહેવામાં આવે છે. (Credits: - Canva)

8 / 9
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Canva)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Canva)

9 / 9

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">