TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
સ્નોફોલ થતા પ્રવાસીઓમાં આનંદ
ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા હિમ વર્ષાની આગાહી કરવામાં આવી.મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્નોફોલની મજા માણવા ઉમટી પડ્યા. આગામી સમયમાં હજુ વધારે ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 9:12 pm
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ઊર્જાના માર્ગે દેશે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ગુજરાતના ગોરજ ખાતે આવેલ મુની સેવા આશ્રમે એવી નવીન પહેલ કરી છે, જે દેશની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચી રહી છે.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 8:40 pm
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા શરૂ
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે.ભારે બરફવર્ષાની સાથે કાશ્મીરમાં ચિલ્લાઈ એ કલાનની પણ શરૂઆત થઈ ગઈ છે.ગુલમર્ગ, અફરવત અને કોંગદૂરી સહિતના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ.શ્રીનગર-કારગિલ રસ્તા પર સોનમર્ગમાં જોરદાર હિમપાત.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 6:39 pm
History of city name : ઉપરકોટ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ઉપરકોટ કિલ્લો જુનાગઢની ઓળખ છે અને ગુજરાતના સૌથી પ્રાચીન કિલ્લાઓમાંનો એક છે. તેનું નામકરણ તેની ઊંચી સ્થિતિ પરથી થયું છે, જ્યારે તેનો ઇતિહાસ ભારતના પ્રાચીનથી મધ્યયુગીન સમય સુધી વિસ્તરેલો છે.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 6:10 pm
Indian Railway : ભારતની સૌથી ધીમી ટ્રેન, છતાં દુનિયાભરના પ્રવાસીઓની પસંદ, જાણો નામ
આજના ઝડપી યુગમાં પણ ભારતની એક એવી ટ્રેન છે, જેની ગતિ સાયકલ કરતાં પણ ઓછી છે. છતાં, તેની આ ધીમી સફર લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવે છે. મનમોહક દ્રશ્યો અને શાંત અનુભવના કારણે આ ટ્રેન દેશની સૌથી આકર્ષક ટ્રેનોમાં ગણાય છે. એ જ કારણથી દર વર્ષે દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ ખાસ કરીને આ અનોખી મુસાફરીનો આનંદ લેવા આવે છે.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 5:26 pm
ટ્રેનની અંદર મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ
જ્યારે મુસાફરોએ પાણીની બોટલ માંગી તો રેલનીરની બોટલ આપી જે 14 રૂપિયાની હોય છે. છતાં મુસાફર પાસેથી 15 રૂપિયા વસૂલવામાં આવ્યાં. બાદમાં બીજી વખત 20 રૂપિયાની ખાનગી કંપનીની પાણીની બોટલનું વેચાણ માટે આવ્યા. ત્યારે એક જાગૃત મુસાફરે અટકાવી સવાલો કરતા વેન્ડરે બધું જ મેનેજર પર ઢોળી દીધું.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 4:42 pm
10 ગ્રામ સોનાના ભાવ 1 લાખ 37 હજાર પર પહોંચ્યા
અમદાવાદમાં ચાંદીએ ફરી એક વખત કુદાવી ઓલટાઈમ હાઈ સપાટી.એક કિલો ચાંદીના ભાવ 2 લાખ 15 હજાર રૂપિયા.10 ગ્રામ સોનાના ભાવ 1 લાખ 37 હજાર પર પહોંચ્યા.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 4:28 pm
પોલીસનો નવતર પ્રયોગ..સાયબર ડાયરાનું આયોજન
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા એક નવીન અને અસરકારક પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ગામડાઓમાં સાયબર જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સ્થાનિક ભાષામાં “સાયબર ડાયરો” તરીકે ઓળખાવવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Dec 22, 2025
- 8:00 am
લાંબી મુસાફરીના ભાડામાં થશે સામાન્ય વધારો
રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર..લાંબી મુસાફરીના ભાડામાં થશે સામાન્ય વધારો.215 કિમીથી વધુના સામાન્ય વર્ગના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો.મેલ-એક્સપ્રેસના નોન-એસી ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો..એસી ભાડામાં પણ પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો.
- Ashvin Patel
- Updated on: Dec 21, 2025
- 6:31 pm
સોશિયલ મીડિયા પર સિંહ ટોળાનો વીડિયો થયો વાયરલ
ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં સિંહ પરિવારના ધામા, ખંઢેરી ગામે જાહેર રસ્તા પર સિંહ પરિવાર જોવા મળ્યો, એક સાથે 4 સિંહ વાડી વિસ્તારનો રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા, સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ફફડાટ, સોશિયલ મીડિયા પર સિંહ ટોળાનો વીડિયો થયો વાયરલ.
- Ashvin Patel
- Updated on: Dec 21, 2025
- 6:00 pm
Rajkot : સાયબર અવેરનેસ માટે પોલીસનું અનોખુ આયોજન, ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં યોજ્યો સાયબર ડાયરો
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા એક નવીન અને અસરકારક પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ગામડાઓમાં સાયબર જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સ્થાનિક ભાષામાં “સાયબર ડાયરો” તરીકે ઓળખાવવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Dec 21, 2025
- 4:50 pm
Vastu Dosh : વાસ્તુ દોષ દૂર કરવા માટે કરો આ ખાસ મંત્રોનો જાપ, જાણો તેના ફાયદા
આપણે ઘણી વખત ઘર અથવા કાર્યસ્થળમાં રહેલા વાસ્તુ સંબંધિત અવરોધોને દૂર કરવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવતા હોઈએ છીએ. હવે તમે ઘર અને ઓફિસમાં સકારાત્મક ઊર્જા વધારવા માટે મંત્ર જાપનો સહારો લઈ શકો છો. તેના માટે યોગ્ય અને શુદ્ધ મંત્રોનું નિયમિત જાપ કરવું આવશ્યક છે.
- Ashvin Patel
- Updated on: Dec 21, 2025
- 4:11 pm