AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashvin Patel

Ashvin Patel

Video Editor - TV9 Gujarati

ashvin.patel@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

આજનું રાશિફળ તારીખ : 18-11-2025

આજનું રાશિફળ તારીખ : 18-11-2025

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો ધન લાભ થશે ?| horoscope today 18-11-2025

સતત બદલાતા વાતાવરણે ખેડૂતોને રડાવ્યાં

રાજકોટ જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ. સતત બદલાતા વાતાવરણના કારણે ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી ગયો. તેના કારણે ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો. પહેલા માવઠાએ ડુંગળીનો પાક બગાડ્યા બાદ. હવે ડુંગળીના પાકમાં રોગ આવી ગયો.

History of city name : હરિદ્વારના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

History of city name : હરિદ્વારના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

હરિદ્વાર, હિંદુ ધર્મના પવિત્ર સત્ક્ષેત્રોમાંનું એક, ગંગાનદીના કિનારે વસેલું એક પ્રાચીન તીર્થસ્થળ છે. તેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે અને તેની મહત્તા ધર્મ, પરંપરા, યાત્રા અને આધ્યાત્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. નીચે તેના નામકરણથી લઈને ઇતિહાસ સુધીની વિગતવાર માહિતી આપવામાં આવે છે.

સિંહ પરિવારની લટારથી સ્થાનિકોમાં ફફડાટ

ગીરનું જંગલ હવે જાણે સિંહો માટે નાનું પડી રહ્યું હોય એમ એશિયાટિક સિંહો હવે માનવ વસાહતની વધુ નજીક આવી રહ્યા છે. ગીર ગઢડા શહેર જાણે સિંહોનું બીજું ઘર બની ગયું હોય એવાં દ્રશ્યો રોજબરોજ સામે આવી રહ્યાં છે.

પૂજા કે આરતી દરમિયાન કપૂર પ્રગટાવવું કેમ છે આવશ્યક ? જાણો આ રહસ્યપૂર્ણ કારણો

પૂજા કે આરતી દરમિયાન કપૂર પ્રગટાવવું કેમ છે આવશ્યક ? જાણો આ રહસ્યપૂર્ણ કારણો

કપૂર પ્રગટાવવું એ માત્ર ધાર્મિક માન્યતાઓ સાથે જ જોડાયેલું નથી, પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. કપૂર પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે, સકારાત્મક માહોલ સર્જાય છે અને મનને શાંતિ મળે છે. આ પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે તે હવાના શુદ્ધિકરણમાં મદદરૂપ બને છે.

‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઇના ઝાંસામાં ન આવે : નીતિન પટેલ

મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આમ આદમી પાર્ટી પર ચાબખાં વરસાવ્યા.. કડીમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં AAP પર નિશાન સાધતા કહ્યું કે, ‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે. પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે હોવાનું નીતિન પટેલે જણાવ્યું.

ડ્રોન, સેટેલાઈટ કે ખગોળીય ઘટના?

કચ્છના ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટો જોવા મળ્યાં કુતૂહલ સર્જાયું. મોડી રાત્રે આકાશમાં અસંખ્ય ચમકતી લાઈટોને લઈ સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠ્યા. ડ્રોન, સેટેલાઇટ કે પછી કોઈ ખગોળીય ઘટનાને કારણે અજાણી લાઈટ દેખાઈ તે હજુ અકબંધ.

સિંહ પરિવાર CCTVમાં કેદ

કહેવત ભલે હોય કે સિંહોના ટોળા ન હોય. પરંતુ, આજકલ તો સાવજ "ટોળા"માં જ દેખા દઈ રહ્યા છે. એ પણ ચાર -પાંચ નહીં. 11-11 સાવજ એકસાથે જોવા મળી રહ્યા છે. દ્રશ્યો. ગીર સોમનાથના ઉમેદપરા ગામમાંથી સામે આવ્યા છે. ગીર ગઢડામાં આવેલ આ ગામમાં. એક સાથે 11-11 સિંહ ઘૂસ્યા હતા.

₹ 96 લાખનું જીરૂં થયું ગાયબ.. ટ્રાન્સપોર્ટ કંપની જ નીકળી ચોર.

મહેસાણાના ઊંઝાની સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝનું ₹ 96 લાખનું જીરૂં ગાયબ થઇ ગયું. આ કંપનીએ 96 લાખ જેટલી કિંમતનું જીરૂ ટ્રકમાં ભરીને. અમેરિકા અને કોરિયાના ગ્રાહકો માટે મોકલાવ્યું હતું. પરંતુ, જ્યારે માલ વિદેશ પહોંચ્યો. તો, ખબર મળી કે 32 હજાર કિલો જીરૂંનો માલ ઓછો પહોંચ્યો છે.

પાવીજેતપુરનો ‘જનતા ડાયવર્ઝન’

તમે જનતા રેડ તો, સાંભળ્યું હશે. પરંતુ, શું જનતા ડાયવર્ઝન સાંભળ્યો છે ખરો?. વાત કરીએ એવા ડાયવર્ઝનની. જે તંત્રની બેદરકારી અને આળસ. કોન્ટ્રાક્ટરનો કથિત ભ્રષ્ટાચાર. તેમજ લોકોને પડતી અપાર હાલાકીને છતી કરે છે.

શહેરની ગલીઓમાં સાવજની ડણક..!

ગીર સોમનાથના ગીર ગઢડા પહોંચ્યો 11 સિંહનો પરિવાર.શહેરના રસ્તાઓ પર એક સાથે 11 સિંહની લટાર.ત્રણ દિવસથી ગીર ગઢડા પંથકમાં દેખાઈ રહ્યો છે સિંહ પરિવાર.શહેરી વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરાથી ભયનો માહોલ..સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

આજનું રાશિફળ તારીખ : 16-11-2025

આજનું રાશિફળ તારીખ : 16-11-2025

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો ધન લાભ થશે ?| horoscope today 16-11-2025

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">