TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Shani Sade Sati on Aries: શનિની સાડાસાતીમાંથી ક્યારે મળશે મુક્તિ? મેષ રાશિના લોકો જાણો આ ખાસ સમય
મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. જૂન 2027માં શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. જોકે, ઓક્ટોબર 2027માં શનિ વક્રી થતાં ફરી થોડા સમય માટે પ્રથમ ચરણની અસર જોવા મળી શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2028થી શનિ પોતાની મૂળ સ્થિતિમાં પરત ફરશે.
- Ashvin Patel
- Updated on: Sep 13, 2026
- 5:40 pm
14 અને 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી 14 અને 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના નવા રાઉન્ડની શક્યતાને પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશા જાગી છે.
- Ashvin Patel
- Updated on: Sep 13, 2026
- 4:34 pm
સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
ડાંગના વઘઈ, સાપુતારા, આહવા અને સુબીરમાં વરસાદી માહોલ.. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઈ. વરસાદના પગલે ડાંગના વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. લાંબા વિરામ બાદ વરસાદથી કૃષિપાકોને મળશે જીવતદાન.
- Ashvin Patel
- Updated on: Sep 12, 2026
- 6:07 pm
ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર તોળાતું જોખમ
દેશમાં 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકવાના એંધાણ.. ISROએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે.. જેના કારણે ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર વધી શકે જોખમ..
- Ashvin Patel
- Updated on: Sep 12, 2026
- 4:26 pm
આ 6 રાશિના લોકોએ કરવી જોઈએ ગણેશજીની પૂજા, રાહુની અશુભ અસરથી મળશે રાહત!
રાહુની અશુભ અસરથી રાહત મેળવવા માટે ભગવાન ગણેશની આરાધના કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, રાહુ મનમાં મૂંઝવણ અને ભ્રમ પેદા કરનાર ગ્રહ છે, જ્યારે ભગવાન ગણેશ બુદ્ધિ, સમજદારી અને વિવેકના દેવતા ગણાય છે. આવી સ્થિતિમાં રાહુની મહાદશા કે અંતર્દશા દરમિયાન ગણેશજીની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક પ્રભાવ ઓછો કરવામાં મદદ મળી શકે છે.
- Ashvin Patel
- Updated on: Sep 12, 2026
- 4:15 pm
પ્રતિબંધિત વસ્તુ વેચનાર સામે કાર્યવાહી કરવા HCની ટકોર
ઉત્તરાયણના તહેવારને હવે થોડો સમય બાકી છે ત્યારે પ્રતિબંધિત માંજાના વેચાણ અને ઉપયોગને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીરતા દર્શાવી છે. પ્રતિબંધિત માંજાના કારણે પક્ષીઓ તેમજ લોકોની સુરક્ષા સામે ઊભા થતા જોખમને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે રાજ્ય સરકારને અત્યારથી જ જરૂરી કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે.
- Ashvin Patel
- Updated on: Sep 11, 2026
- 9:06 pm
12 સપ્ટેમ્બરથી 4 દિવસ રાજ્યમાં જમાશે મેઘાવી માહોલ
12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે સ્થાનિક તંત્ર અને લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
- Ashvin Patel
- Updated on: Sep 11, 2026
- 5:50 pm
Numerology: જન્મતારીખમાં એક જ અંક વારંવાર આવે છે? જાણો તમારા જીવનનું છુપાયેલું રહસ્ય!
અંકશાસ્ત્રમાં માનવામાં આવે છે કે જન્મતારીખમાં કોઈ એક અંકનું વારંવાર પુનરાવર્તન વ્યક્તિના વ્યક્તિત્વ, સ્વભાવ અને જીવનના વિવિધ પાસાઓને પ્રભાવિત કરી શકે છે.
- Ashvin Patel
- Updated on: Sep 11, 2026
- 4:47 pm
સમયની કદર કરવામાં સૌથી આગળ હોય છે આ 3 રાશિના લોકો! જાણો ખાસિયત
જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કેટલીક રાશિના લોકો સમયને ખૂબ મહત્વ આપે છે. તેઓ પોતાના કામ સમયસર પૂર્ણ કરવા અને સમયનું પાલન કરવા માટે જાણીતા હોય છે. જાણો એવી કઈ 3 રાશિઓ છે, જેઓ સમયની બાબતમાં ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે.
- Ashvin Patel
- Updated on: Sep 10, 2026
- 7:16 pm
સખત મહેનત છતાં કરિયરમાં સફળતા નથી ? ગુરુ ગ્રહની આ સ્થિતિ હોઈ શકે કારણ !
કારકિર્દીમાં સતત મુશ્કેલીઓ આવવી, પ્રમોશન માટે લાંબી રાહ જોવી અથવા મહેનત કર્યા છતાં અપેક્ષિત સફળતા ન મળવી જેવી સ્થિતિઓને જ્યોતિષીય માન્યતાઓમાં ગુરુ ગ્રહની નબળી સ્થિતિ સાથે સંબંધિત માનવામાં આવે છે. ગુરુને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ અને પરંપરાગત ઉપાયો સૂચવવામાં આવે છે, જે કારકિર્દી સંબંધિત અડચણો દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Sep 10, 2026
- 5:00 pm
13 અને 14 સપ્ટેમ્બરે ઓરેન્જ વોર્નિંગ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજથી ફરી વરસાદી વાતાવરણ છવાશે.. અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. 10થી 16 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ.. જેમાં 12 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા. 13 અને 14 સપ્ટેમ્બરે ઓરેન્જ વોર્નિંગ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
- Ashvin Patel
- Updated on: Sep 10, 2026
- 4:44 pm
મોંઘવારીનો ફટકો, ભાવમાં ભડકો..
ગૃહિણીઓનું બજેટ ખોરવતા માર્કેટના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સિઝન ચાલુ છે, ત્યારે જ તેલના વેપારીઓએ મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. સિંગતેલના ભાવમાં સીધો રૂપિયા 50નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે, જેને પગલે સિંગતેલના એક ડબ્બાનો ભાવ રૂપિયા 3050ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો.. તો બીજી તરફ, રોજિંદા વપરાશમાં લેવાતા કપાસિયા તેલમાં પણ રૂપિયા 25નો વધારો થતાં તેનો ડબ્બો હવે રૂપિયા 2850 થઈ ગયો છે.
- Ashvin Patel
- Updated on: Sep 10, 2026
- 4:23 pm