TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
શું ટ્રેનમાં આ સમયે ચાર્જિંગ બંધ હોય છે? ફોન અથવા લેપટોપની બેટરી પહેલાથી જ ચાર્જ કરી લો, કારણ જાણો
ભારતીય રેલવેમાં મુસાફરી કરવી ઘણી સરળ અને આરામદાયક માનવામાં આવે છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને તેમના મોબાઇલ અથવા લેપટોપ ચાર્જ કરવા માટે ચાર્જિંગ સુવિધા આપવામાં આવે છે. પરંતુ ઘણી વાર એવું બને છે કે આ ચાર્જિંગ પોઈન્ટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. હવે સમજીએ કે આવું કેમ થાય છે.
- Ashvin Patel
- Updated on: Apr 25, 2026
- 12:10 pm
18થી 25 મેની વચ્ચે ચોમાસાની શરૂઆતની શક્યતા
IMDની ભવિષ્યવાણી મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. અનુમાન છે કે, 18થી 25 મેની વચ્ચે અહીં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ સાથે કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે.
- Ashvin Patel
- Updated on: Apr 25, 2026
- 11:23 am
આ પથ્થર છે કમાલનો! દૂધમાં મૂકો અને દહીં આપોઆપ તૈયાર
જેસલમેરમાં એક ખાસ વસ્તુ અને તેમાંથી બનેલા ઉત્પાદનો બજારમાં મળે છે, જેના અનોખા ગુણોને કારણે પ્રવાસીઓ તેને જોવા અને ખરીદવા માટે આકર્ષાય છે, અને ગામમાં લોકો પેઢીઓથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
- Ashvin Patel
- Updated on: Apr 25, 2026
- 9:39 am
ગોલગપ્પાનો અસલી ઇતિહાસ શું છે? આ સવાલનો સાચો જવાબ કોઈ પાસે નથી!
ગોલગપ્પાનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ એક એવી લાગણી સાથે જોડાયેલો અનુભવ છે જે દરેકને આકર્ષે છે. હવે વાત કરીએ તેની શરૂઆત વિશે, પહેલો ગોલગપ્પા ક્યારે અને ક્યાં બનાવાયો તેની ચોક્કસ માહિતી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેનો ઉદ્ભવ પ્રાચીન ભારતમાં થયો હતો અને સમય સાથે તે દેશભરમાં અલગ-અલગ નામ અને સ્વાદ સાથે લોકપ્રિય બન્યો છે.
- Ashvin Patel
- Updated on: Apr 24, 2026
- 7:11 pm
અકળાવી દેતી ગરમી માટે રહેજો તૈયાર
રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી. ભેજવાળા પવનો ફૂંકાતા અકળાવનારી ગરમી પડશે. 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધવાના એંધાણ. તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા.
- Ashvin Patel
- Updated on: Apr 24, 2026
- 5:37 pm
નીલમ રત્ન પહેરતા જ આ 6 રાશિઓનું નસીબ ચમકશે, શનિદેવ વરસાવશે કૃપા
જ્યોતિષ મુજબ નીલમ રત્નનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે. માન્યતા છે કે આ રત્ન ધારણ કરવાથી શનિદેવની કૃપા મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે. આવો જાણીએ કઈ રાશિના લોકો માટે આ રત્ન લાભદાયી ગણાય છે.
- Ashvin Patel
- Updated on: Apr 24, 2026
- 4:54 pm
જિલ્લાની નેતાગીરી અને સરકારે આપણી સાથે અન્યાય કર્યોઃ ગેનીબેન ઠાકોર
વાવ-થરાદને જિલ્લાનું વડુંમથક બનાવવા બાબતે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યો આક્ષેપ. કહ્યું, જિલ્લાની નેતાગીરી અને સરકારે આપણી સાથે અન્યાય કર્યો. ખરેખર જિલ્લાના વડામથક માટે આપણે હકદાર હતા. આપણે અન્યાય સામે 26 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરીને જવાબ આપીશું.
- Ashvin Patel
- Updated on: Apr 24, 2026
- 4:33 pm
આકરી ગરમી માટે રહેજો તૈયાર !
24 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ હીટવેવની પણ ચેતવણી જાહેર કરાઈ છે.
- Ashvin Patel
- Updated on: Apr 23, 2026
- 8:47 pm
Traffic Rules : હેલ્મેટ હોવા છતાં પણ લાગી શકે દંડ, આ ભૂલ તમે તો નથી કરતા?
ઘણા લોકો દંડથી બચવા માટે બાઈક ચલાવતા સમયે નાના હેલ્મેટ પહેરે છે. કેટલીક બાઈક ટેક્સી સેવાઓમાં તો પાછળ બેઠેલા મુસાફરોને પણ કેપ જેવા હેલ્મેટ પહેરવા માટે કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે શું આવા નાનકડા અથવા અપૂર્ણ હેલ્મેટ પહેરવાથી દંડ લાગતો નથી? ચાલો આ મુદ્દાને સરળ રીતે સમજીએ.
- Ashvin Patel
- Updated on: Apr 23, 2026
- 7:32 pm
આવનારા 7 દિવસ ગરમીનું જોર વધશે
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે.. હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે.. ગરમીનું જોર વધતાં જ ચૂંટણીના મતદાન પર અસર દેખાશે. આગાહી કરાઈ છે કે, 26 એપ્રિલે મતદાનના દિવસે 40થી 43 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહેશે.
- Ashvin Patel
- Updated on: Apr 23, 2026
- 4:40 pm
શું તમારી ઊંઘ સવારે 3 થી 5ની વચ્ચે ઊડી જાય છે? જીવનમાં બદલાવના હોઈ શકે છે સંકેત
શું તમે પણ દરરોજ એક જ સમયે ઊંઘમાંથી અચાનક જાગી જાઓ છો? ખાસ કરીને સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે આંખ ખુલે છે? જો આવું થાય છે, તો તે માત્ર સંયોગ નથી, જ્યોતિષ અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર, આ તમારા જીવનમાં નવા પરિવર્તન અને આંતરિક જાગૃતિનો સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ આ પાછળના રહસ્યમય સંકેતો વિશે.
- Ashvin Patel
- Updated on: Apr 23, 2026
- 4:35 pm
વહેલી સવારે 4 સિંહ ઘૂસ્યા ગામની સીમમાં
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઉના તાલુકાના નાંદરખ ગામે આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિકારની શોધમાં ચાર સિંહ ગામની સીમમાં ઘૂસી આવ્યા હતા, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળતા સિંહો આ રીતે વસાહતી વિસ્તારમાં પ્રવેશતા હોવાને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે.
- Ashvin Patel
- Updated on: Apr 23, 2026
- 4:23 pm