TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
પૂરની પીડા.. મિત્રોની મદદ..
બે મિત્રોની ગાઢ દોસ્તી પર એક કવિએ લખ્યું છે,, કે મિત્ર એસા કિજીએ, જે ઢાલ સરીખો હોય. સુખ મેં જો પીછે રહે, ઔર દુ:ખ મેં આગે હોય.. આ પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ ક્યું છે સુરતના એક સાચા મિત્રએ. તાજેતરમાં સુરતમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યા. વરાછાના પોદ્દાર માર્કેટમાં સંદીપ ભંડેરી નામના વેપારીના ગોડાઉનમાં પાણી ભરાયું..
- Ashvin Patel
- Updated on: Jul 13, 2026
- 9:30 pm
લાખોનું ઘાસ! FIFA World Cup 2026ની ફાઈનલ બાદ મેદાનનું ઘાસ પણ વેચાશે
ફૂટબોલનો જુસ્સો દુનિયાભરમાં કરોડો ચાહકોને પોતાની તરફ આકર્ષે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેચ પૂરી થયા બાદ મેદાનનું ઘાસ પણ લાખો રૂપિયામાં વેચાઈ શકે? FIFA World Cup 2026ને લઈને આવી જ એક અનોખી માહિતી સામે આવી છે, જે ફૂટબોલ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
- Ashvin Patel
- Updated on: Jul 13, 2026
- 5:38 pm
Breaking News : આ કંપનીને મળ્યો રેલવેનો કરોડોનો ઓર્ડર, શેરહોલ્ડર્સ માટે સકારાત્મક સમાચાર, બજારમાં વધ્યો વિશ્વાસ
તાજેતરમાં મળેલા મોટા સરકારી ઓર્ડરથી કંપનીના બિઝનેસને નવી ગતિ મળવાની આશા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આવકમાં વધારો થવાની સાથે ભવિષ્યમાં વધુ ઓર્ડર મળવાની સંભાવનાઓ પણ મજબૂત બની શકે છે.
- Ashvin Patel
- Updated on: Jul 13, 2026
- 5:26 pm
વિજ્ઞાન જાથાને કારણે હવે હવામાન અંગે નહીં કરું આગાહીઃ અંબાલાલ
આગાહીકાર અંબાલાલ પટેલનો હવેથી હવામાન અંગે આગાહી ન કરવાનો નિર્ણય. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા ફરી કરાયેલા આક્ષેપો બાદ અંબાલાલ પટેલે આ જાહેરાત કરી. કહ્યું કે, વિજ્ઞાન જાથા વારંવાર વિવાદ ઊભા કરે છે.. વધુમાં ઉમેર્યું કે, હવે ઉંમર થઈ હોવાથી અમારે વિવાદમાં પડવું નથી.
- Ashvin Patel
- Updated on: Jul 13, 2026
- 3:46 pm
Venus Transit 2026: 29 જુલાઈથી શુક્રનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર, વૃષભ સહિત આ 4 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય
29 જુલાઈથી શુક્ર ગ્રહ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. આ પરિવર્તનની અસર ખાસ કરીને વૃષભ, મિથુન, સિંહ અને મકર રાશિના જાતકો પર જોવા મળી શકે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, શુક્રનું આ નક્ષત્રમાં આગમન સંબંધો, સુખ-સુવિધા, વૈભવ અને આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે.
- Ashvin Patel
- Updated on: Jul 13, 2026
- 3:21 pm
Indian Railway Locomotive Colors : 90% લોકો નથી જાણતા ! ભારતીય રેલવેના એન્જિન અલગ-અલગ રંગના કેમ હોય છે?
ભારતીય રેલવેમાં ચાલતા લોકોમોટિવ્સને અલગ-અલગ રંગોથી રંગવામાં આવે છે. દરેક રંગ પાછળ એક ખાસ હેતુ હોય છે. આ રંગો દ્વારા લોકોમોટિવનો પ્રકાર, તેનો ઉપયોગ, તે કયા ઉત્પાદન એકમમાં બનાવાયું છે અને તેની વિશેષ ઓળખ સરળતાથી જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, ઘણા પરંપરાગત ડીઝલ લોકોમોટિવ લાલ અને ક્રીમ રંગમાં જોવા મળે છે, જ્યારે નવી પેઢીના ઇલેક્ટ્રિક લોકોમોટિવ સામાન્ય રીતે વાદળી રંગમાં જોવા મળે છે.
- Ashvin Patel
- Updated on: Jul 12, 2026
- 12:13 pm
વાલીઓને વધુ સાવચેતી રાખવા સલાહ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ સતર્ક છે અને મોત રોકવા શરૂ કરાઈ છે કવાયત
- Ashvin Patel
- Updated on: Jul 12, 2026
- 10:44 am
River water vs sea water : નદીનું પાણી મીઠું અને દરિયાનું પાણી ખારું કેમ ? જાણો કુદરતનું સૌથી મોટું રહસ્ય !
નદીનું પાણી મીઠું અને દરિયાનું પાણી ખારું કેમ હોય છે? આ સવાલનો જવાબ કુદરતની એક એવી રસપ્રદ પ્રક્રિયામાં છુપાયેલો છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
- Ashvin Patel
- Updated on: Jul 12, 2026
- 9:48 am
તમારી પાસે છે આ 10 જરૂરી ડોક્યુમેન્ટ? આજે જ ચેક કરો
આજના સમયમાં અનેક સરકારી અને નાણાકીય કામો માટે જરૂરી દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. બેંક ખાતું ખોલાવવું હોય, સરકારી યોજનાનો લાભ લેવો હોય, નોકરી માટે અરજી કરવી હોય કે મુસાફરી કરવી હોય, યોગ્ય દસ્તાવેજો વગર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક ભારતીય પાસે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.
- Ashvin Patel
- Updated on: Jul 12, 2026
- 9:31 am
પાકીટ વગર બહાર નીકળવાની આદત શું કહે છે તમારા વ્યક્તિત્વ વિશે? જાણો મનોવૈજ્ઞાનિકોનું મંતવ્ય
આજના સમયમાં ઘણા લોકો બહાર જતી વખતે પરંપરાગત પાકીટ સાથે રાખવાનું ટાળી દે છે. તેઓ મોટાભાગે માત્ર મોબાઇલ ફોન અને ઘર અથવા વાહનની ચાવીઓ લઈને જ બહાર નીકળે છે. પરંતુ શું આ નાની લાગતી આદત તેમના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે કોઈ સંકેત આપે છે? ચાલો જાણીએ.
- Ashvin Patel
- Updated on: Jul 11, 2026
- 8:40 pm
જુલાઈના અંતમાં ફરી પડશે ધોધમારની વરસાદ શક્યતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ફરી એકવાર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ જુલાઈના અંતિમ સપ્તાહમાં ચોમાસું ફરી સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે.
- Ashvin Patel
- Updated on: Jul 11, 2026
- 5:13 pm
Breaking News : આ કંપનીને મળ્યો ₹28.21 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર, શું શેરમાં આવશે નવી તેજી?
વિદેશમાંથી મળેલા કરોડોના નવા ઓર્ડરથી આ કંપની ફરી ચર્ચામાં આવી છે. શું આ સોદો હવે શેરમાં નવી તેજી લાવશે? જાણો સમગ્ર વિગતો.
- Ashvin Patel
- Updated on: Jul 11, 2026
- 4:29 pm