TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
સોનામાં એક દિવસમાં ₹8 હજારથી વધુનો ઘટાડો
સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો. ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા 32 હજારનો ઘટાડો. વાયદા બજારમાં એક કિલો ચાંદીની કિંમત 2 લાખ 33 હજાર રૂપિયા પર પહોંચી. સોનામાં પણ એક દિવસમાં 8 હજારથી વધુનો ઘટાડો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 38 હજાર પર પહોંચ્યો.
- Ashvin Patel
- Updated on: Feb 2, 2026
- 7:44 pm
Breaking News : ઐતિહાસિક ઉછાળા બાદ સોના-ચાંદીમાં ભારે કડાકો, સોનામાં પણ એક દિવસમાં ₹8 હજારથી વધુનો ઘટાડો
સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો. ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા 32 હજારનો ઘટાડો. વાયદા બજારમાં એક કિલો ચાંદીની કિંમત 2 લાખ 33 હજાર રૂપિયા પર પહોંચી. સોનામાં પણ એક દિવસમાં 8 હજારથી વધુનો ઘટાડો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 38 હજાર પર પહોંચ્યો.
- Ashvin Patel
- Updated on: Feb 2, 2026
- 7:20 pm
લાલ, પીળા અને લીલા સિગ્નલ બાદ શું હવે આવશે સફેદ લાઇટ? ટ્રાફિક નિયમોમાં આવી શકે મોટો ફેરફાર!
સ્વ-ડ્રાઇવિંગ કારો હવે માત્ર ફિલ્મોની કલ્પના રહી નથી. અમેરિકામાં Waymo જેવી કંપનીઓ આ ટેકનોલોજીને હકીકતમાં ફેરવી ચૂકી છે. આ નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વૈજ્ઞાનિકોએ ટ્રાફિકને વધુ અસરકારક રીતે સંભાળવા માટે ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં એક વધારાનો “ચોથો રંગ” ઉમેરવાનો વિચાર રજૂ કર્યો છે. સૂચન મુજબ આ નવો પ્રકાશ સફેદ રંગનો હોઈ શકે છે, જે સ્માર્ટ વાહનો સાથે સંકલન કરીને ટ્રાફિક પ્રવાહને સુધારવામાં મદદ કરશે.
- Ashvin Patel
- Updated on: Feb 2, 2026
- 6:39 pm
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી
આજે કેટલાક ભાગોમાં વરસાદ અને મીની વાવાઝોડાની આગાહી. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, દાહોદ, મહીસાગર યેલો એલર્ટ જાહેર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી.
- Ashvin Patel
- Updated on: Feb 2, 2026
- 5:54 pm
ઘઉંનો પાક તૈયાર થયો, હવે ટેકાભાવની જરૂર
ગત વર્ષ રાજ્યના ખેડૂતો માટે ઘણું કપરું સાબીત થયું છે. આકાશી આફતોથી ખેડૂતોની આર્થિક કમર ભાંગી પડી છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ મહામુશ્કેલીએ ઘઉંનું વાવતેર કર્યું છે. સદનસીબે ખેડૂતોને ઉત્પાદન પણ સારૂ મળ્યું છે. ત્યારે ખેડૂતોની માગ છે કે. ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે.
- Ashvin Patel
- Updated on: Feb 1, 2026
- 9:28 pm
બેંગકોકથી આવતા મુસાફર પાસેથી 108 ગ્રામ સોનું ઝડપાયું
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે.કસ્ટમ વિભાગેગોલ્ડ લાવવાના નવા કિમીયાનો કર્યો છે પર્દાફાશ. યાત્રી સુનિલ ભાટિયા પાસેથી 10૮.૦૭ ગ્રામ ગોલ્ડ જપ્ત કરાવામાં આવ્યુ છે. બેંગકોકથી અમદાવાદની ફ્લાઈટમાં આવ્યો હતો યાત્રી.ગોલ્ડને મોઢાના ભાગમાં છુપાવીને લાવવામાં આવ્યુ હતુ. 17 લાખ રૂપિયાનું ગોલ્ડ કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યું. કસ્ટમ વિભાગે યાત્રી પર ગુનાહિત પ્રવૃત્તિની તપાસ શરૂ કરી છે.
- Ashvin Patel
- Updated on: Feb 1, 2026
- 9:03 pm
માઘ પૂર્ણિમાને લઈ શામળીયા ભગવાનને અનોખો શણગાર
અરવલ્લીમાં માઘ પૂર્ણિમાએ શામળાજીમાં ભક્તોનો ધસારો. યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી..માઘ પૂર્ણિમાને લઈ શામળીયા ભગવાનને અનોખો શણગાર..શામળીયા ભગવાનને હીરા જડિત સુવર્ણ મુગટનો શણગાર. શામળાજીમાં દિવસ દરમિયાન તમામ મનોરથના દર્શન.
- Ashvin Patel
- Updated on: Feb 1, 2026
- 8:56 pm
Breaking News : 5,69,370 શેર હોલ્ડર્સ વાળી આ કંપનીને મળ્યા 5 મોટા ઓર્ડર, શેર પર રોકાણકારોની નજર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની એક અગ્રણી કંપનીને જાન્યુઆરી 2026માં મોટા પ્રોજેક્ટ ઓર્ડરો મળતા તેના વ્યવસાય અને ઓર્ડર બુકને મજબૂતી મળી છે. સાથે જ મજબૂત ફંડામેન્ટલ્સને કારણે આ સ્ટોક પર રોકાણકારોની ખાસ નજર જોવા મળી રહી છે.
- Ashvin Patel
- Updated on: Feb 1, 2026
- 7:14 pm
Vastu Tips : ઘરના મની પ્લાન્ટમાં મૂકો આ એક વસ્તુ, નાણાને લગતી તમામ મુશ્કેલીઓ થશે દૂર !
મની પ્લાન્ટને માત્ર એક સામાન્ય છોડ તરીકે નહીં, પરંતુ ઘર અને કાર્યસ્થળમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આ છોડ ઘરના વાતાવરણમાં શાંતિ લાવે છે અને આર્થિક સંતુલન જાળવવામાં સહાયક બને છે.
- Ashvin Patel
- Updated on: Feb 1, 2026
- 5:21 pm
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત, રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો
પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા. ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ કરી હતી રજૂઆત. પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણ સામે થયો હતો ઉગ્ર વિરોધ. ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક કેસ થયા હતા.
- Ashvin Patel
- Updated on: Jan 31, 2026
- 9:26 pm
ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગુમ થતા લોકોમાં રોષ
સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ગુમ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકરો ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવા ગયા ત્યારે જોયુ કે પતિમા પર ચશ્મા જ ન હતા,
- Ashvin Patel
- Updated on: Jan 31, 2026
- 7:21 pm
Breaking News : 21,721 કરોડની માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યો મહત્વપૂર્ણ ઓર્ડર, આ શેર પર રોકાણકારોની નજર- જાણો વિગત
HBL Engineering Limited એ પોતાના વિકાસ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીને Integral Coach Factory, ચેન્નાઈ તરફથી મહત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થયો છે, જે ભારતના રેલવે સુરક્ષા ક્ષેત્રમાં HBLની મજબૂત સ્થિતિને વધુ દ્રઢ બનાવે છે.
- Ashvin Patel
- Updated on: Jan 31, 2026
- 7:07 pm