Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashvin Patel

Ashvin Patel

Video Editor - TV9 Gujarati

ashvin.patel@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

Mantra for Stress Relief : તણાવથી મુક્તિ મેળવવાનો આ ચમત્કારિક મંત્ર તમે નહીં જાણતા હોવ..

Mantra for Stress Relief : તણાવથી મુક્તિ મેળવવાનો આ ચમત્કારિક મંત્ર તમે નહીં જાણતા હોવ..

આજના યુગમાં ઘણા લોકો તણાવ નો સામનો કરે છે. આ તણાવ લાંબા સમય સુધી ચાલે તો તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે. ચાલો તણાવ દૂર કરવાના કેટલીક અસરકારક અને સરળ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી લઈએ

History of city name : શ્રી ગંગાનગરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

History of city name : શ્રી ગંગાનગરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

શ્રી ગંગાનગર ભારતના રાજસ્થાન રાજ્યનો ઉત્તર તરફ આવેલ જિલ્લાનું મુખ્ય મથક છે. તેનું ભૌગોલિક સ્થાન પાકિસ્તાનના સરહદ નજીક છે અને તે ભારતીય પંજાબના પણ નજીક આવેલું છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025

આજનું રાશિફળ તારીખ : 18-04-2025

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો ધન લાભ થશે ?| horoscope today 18-04-2025

Eye Twitching Problem : તમારી આંખ ફરકે છે તો ચેતજો, એક બે નહીં.. આટલા કારણ છે જવાબદાર, જાણી લો

Eye Twitching Problem : તમારી આંખ ફરકે છે તો ચેતજો, એક બે નહીં.. આટલા કારણ છે જવાબદાર, જાણી લો

ઘણા લોકો આંખ ફરકવાનું અશુભ માનતા હોય છે અને તેને અપશુકન સાથે જોડે છે,પણ હકીકતમાં જોવામાં આવે તો એની પાછળનું મુખ્ય કારણ આંખની યોગ્ય સારવાર અને સંભાળ ન હોવું હોય શકે છે. એટલે કે, સ્વાસ્થ્ય સંબંધિત કારણો ગંભીર હોવા છતાં આપણે તેને માત્ર અંધશ્રદ્ધા તરીકે જ લઈએ છીએ. તેથી આવાં સમયે આંખોની યોગ્ય રીતે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.

History of city name : ચાંપાનેરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

History of city name : ચાંપાનેરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ચાંપાનેર ભારતના ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર છે. તેનું મહત્વ તેના સમૃદ્ધ ઇતિહાસ, ભવ્ય વાસ્તુશિલ્પ અને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકેના દરજ્જા માટે પણ છે. નીચે તેનું નામકરણ અને ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 17-04-2025

આજનું રાશિફળ તારીખ : 17-04-2025

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો ધન લાભ થશે ?| horoscope today 17-04-2025

History of city name : ધોળાવીરાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

History of city name : ધોળાવીરાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ધોળાવીરા ભારતની એક મહત્વપૂર્ણ સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે, જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સ્થિત છે. ધોળાવીરાનું મહત્વ માત્ર પુરાતત્વીય દ્રષ્ટિએ જ નહીં, પણ તેનું નામકરણ અને ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે.

History of city name : લોથલના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો સમસ્ત કહાની

History of city name : લોથલના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો સમસ્ત કહાની

લોથલ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સરગવાલા ગામની સીમમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે, જે હડપ્પા સંસ્કૃતિના મહત્વપૂર્ણ નગરો પૈકી એક છે. લોથલ હડપ્પા કાલીન નગર યોજના, નૌકાવહન અને વેપાર માટે જાણીતું છે.

આજનું રાશિફળ તારીખ : 15-04-2025

આજનું રાશિફળ તારીખ : 15-04-2025

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો ધન લાભ થશે ?| horoscope today 15-04-2025

Vastu Tips for Stock Market : શેરબજારમાં કરેલું રોકાણ ફળશે જાણો આ વાસ્તુ ટિપ્સ વિશે

Vastu Tips for Stock Market : શેરબજારમાં કરેલું રોકાણ ફળશે જાણો આ વાસ્તુ ટિપ્સ વિશે

શેરબજારમાં રોકાણ ફક્ત વિશ્લેષણ અને વ્યૂહરચના સુધી મર્યાદિત નથી, પરંતુ સકારાત્મક ઉર્જા અને યોગ્ય વાસ્તુ નિયમોનું પાલન પણ સફળતાની શક્યતા વધારી શકે છે. જો તમે પણ શેરબજારમાં તમારું નસીબ અજમાવવા માંગતા હો, તો આ વાસ્તુ ટિપ્સ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

History of city name : ભરતપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

History of city name : ભરતપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ભરતપુર શહેર રાજસ્થાનના પૂર્વ ભાગમાં સ્થિત છે, જે બ્રજ પ્રદેશનો ભાગ છે. અહીંની ભાષા બ્રજભાષા છે અને આ વિસ્તાર સાંસ્કૃતિક રીતે પણ બહુ સમૃદ્ધ માનવામાં આવે છે.

Vastu Tips : ઘરમાં આવશે પોઝિટિવ ઉર્જા, અજમાવો મીઠાનો આ ચમત્કારીક ઉપાય

Vastu Tips : ઘરમાં આવશે પોઝિટિવ ઉર્જા, અજમાવો મીઠાનો આ ચમત્કારીક ઉપાય

ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે મીઠાના દ્રાવણનો ઉપયોગ કરવો એક પ્રાચીન અને લોકપ્રિય ઉપાય છે, જે વિવિધ સંસ્કૃતિઓ અને વૈદિક શાસ્ત્રો મુજબ પણ માન્ય છે.

g clip-path="url(#clip0_868_265)">