Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan attack case : સૈફ અલી ખાન હુમલા કેસમાં 1000 પાનાની ચાર્જશીટમાં ચાકુને લઈ થયો મોટો ખુલાસો

સૈફ અલી ખાન પર હુમલો થયાના અંદાજે 3 મહીના થયા છે. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્ટશીટમાં 70થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સાથે હવે ચાકુને લઈને મોટો ખુલાસો થયો છે.

| Updated on: Apr 09, 2025 | 11:20 AM
સૈફઅલી ખાન પર હુમલાને ભલે 3 મહીના થયા હોય પરંતુ હજુ પણ આ કેસમાં અવનવા ખુલાસાઓ થતાં રહે છે.મંગળવારના રોજ પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની લાંબી ચાર્જશીટ દાખલ કરી છે.

સૈફઅલી ખાન પર હુમલાને ભલે 3 મહીના થયા હોય પરંતુ હજુ પણ આ કેસમાં અવનવા ખુલાસાઓ થતાં રહે છે.મંગળવારના રોજ પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની લાંબી ચાર્જશીટ દાખલ કરી છે.

1 / 7
આ ચાર્જશીટમાં અનેક મહત્વપૂર્ણ સબુતો પણ છે. જે તપાસ દરમિયાન આરોપી શરીફુલ ઈસ્લામ વિરુદ્ધ મળ્યા હતા.

આ ચાર્જશીટમાં અનેક મહત્વપૂર્ણ સબુતો પણ છે. જે તપાસ દરમિયાન આરોપી શરીફુલ ઈસ્લામ વિરુદ્ધ મળ્યા હતા.

2 / 7
 આ પુરાવામાં હુમલામાં વપરાયેલા છરીના ત્રણ ટુકડા પણ સામેલ છે, જે ગુનાના સ્થળેથી મળી આવ્યા હતા.

આ પુરાવામાં હુમલામાં વપરાયેલા છરીના ત્રણ ટુકડા પણ સામેલ છે, જે ગુનાના સ્થળેથી મળી આવ્યા હતા.

3 / 7
બાંદ્રા પોલીસે મંગળવારના રોજ કહ્યું કે, તેમણે ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, આ ચાર્જશીટમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અનેક સબુતો મળ્યા છે. આ ચાર્જ શીટ 1000 પાનાઓથી પણ વધારે છે.

બાંદ્રા પોલીસે મંગળવારના રોજ કહ્યું કે, તેમણે ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, આ ચાર્જશીટમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અનેક સબુતો મળ્યા છે. આ ચાર્જ શીટ 1000 પાનાઓથી પણ વધારે છે.

4 / 7
પોલીસને  તપાસ દરમિયાન મળેલા આરોપીના ડાબા હાથના ફિંગરપ્રિન્ટ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં 70 થી વધુ સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે

પોલીસને તપાસ દરમિયાન મળેલા આરોપીના ડાબા હાથના ફિંગરપ્રિન્ટ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં 70 થી વધુ સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે

5 / 7
 જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, તેમના ઘરના સ્ટાફ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે આરોપી સૈફના ઘરેથી બાંદ્રાથી દાદર અને પછી વરલી કેવી રીતે આવ્યો હતો.

જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, તેમના ઘરના સ્ટાફ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે આરોપી સૈફના ઘરેથી બાંદ્રાથી દાદર અને પછી વરલી કેવી રીતે આવ્યો હતો.

6 / 7
તમને જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીએ વહેલી સવારે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. તે ઝપાઝપી દરમિયાન સૈફને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીએ વહેલી સવારે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. તે ઝપાઝપી દરમિયાન સૈફને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

7 / 7

સૈફ અલી ખાન (Saif Ali Khan)શાહી પરિવારમાંથી આવે છે અને પટૌડીના 10મા નવાબ છે.સૈફ અલી ખાનના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">