રાજસ્થાન
રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે.
રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. રાજસ્થાન રાજ્યમાંથી 25 લોકો નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ચૂંટાય છે, જ્યારે 10 લોકો ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પહોંચે છે.
ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જ્યારે ચિંકારા રાજ્ય પ્રાણીનો દરજ્જો ધરાવે છે.
History of city name : તારાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રાજસ્થાનના બુંદી શહેરને અડીને આવેલી અરવલ્લી પર્વતમાળાની ઊંચી ટેકરીઓ પર સ્થિત આ ઐતિહાસિક ગઢને તારાગઢ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો એને બુંદીનો પ્રાચીન કિલ્લો પણ કહે છે. બુંદી રાજ્યની સ્થાપના કરનાર રાવ દેવ હાડાએ 14મી સદી દરમિયાન આ ભવ્ય ગઢના નિર્માણનો આરંભ કર્યો હતો, જેથી તે આજ સુધી શૌર્ય અને સ્થાપત્યકળાનું પ્રતિક બની રહ્યો છે.
- Ashvin Patel
- Updated on: Dec 3, 2025
- 6:45 pm
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર પકડાયો : 35 લાખના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ
ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાડજ વિસ્તારમાંથી પોલીસે દંપતીને 35 લાખની કિંમતનાં કુલ 357 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા. મહિલા રાજસ્થાનથી પોતાના મામાના દીકરા પાસેથી નશીલા પદાર્થની ખેપ લાવતી હતી.
- Sachin Agrawal
- Updated on: Dec 1, 2025
- 8:41 pm
History of city name : મેહરાનગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો એક પ્રખ્યાત ઐતિહાસિક ગઢ છે. આ વિશાળ કિલ્લો એક ઊંચી ટેકરી પર સ્થિત છે, જે શહેરની સપાટી લગભગ 122 મીટર (અંદાજે 400 ફૂટ) ઊંચી છે, અને આખા કિલ્લાનું સંકુલ લગભગ 1200 એકર વિસ્તારમાં વિસ્તરેલું છે. તેનું નિર્માણ રાઠોડ કુળના રાજપૂત શાસક રાવ જોધાએ અંદાજે 1459ના સમયકાળમાં કરાવ્યું હતું.
- Ashvin Patel
- Updated on: Dec 1, 2025
- 6:36 pm
History of city name : રણથંભોર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રણથંભોર કિલ્લો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર, શહેરથી થોડે અંતરે સ્થિત એક પ્રાચીન કિલ્લો છે. સ્વતંત્રતા પહેલાં અહીંનો વિસ્તાર જયપુરના રાજાઓ માટે મહત્વનું શિકારનું સ્થળ હતું . જેના કારણે આ વિસ્તારનો ઐતિહાસિક વિકાસનું કેન્દ્રબિંદુ રહ્યો છે. ટેકરી ઉપર વસેલા આ કિલ્લા પરથી સમગ્ર ઉદ્યાનનો અદ્ભુત નજારો જોવા મળે છે, અને આજકાલ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
- Ashvin Patel
- Updated on: Nov 30, 2025
- 5:34 pm
History of city name : અંબર કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
અંબર કિલ્લો રાજસ્થાનના આમેર શહેરમાં આવેલો એક ભવ્ય ઐતિહાસિક કિલ્લો છે. આશરે 4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આમેર, જયપુરથી લગભગ 11 કિલોમીટર દૂર વસેલું છે. ઊંચી ટેકરી પર બનેલો આ કિલ્લો, જયપુરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. તેની અનોખી સ્થાપત્ય શૈલી, વિશાળ દરવાજા, મજબૂત દીવાલો અને પથ્થરથી ચણાયેલા માર્ગો તેની મહત્વતા વધારે છે. કિલ્લો નીચે આવેલા માઓટા તળાવના સુંદર નજારાથી પણ મુલાકાતીઓને આકર્ષે છે.
- Ashvin Patel
- Updated on: Nov 28, 2025
- 6:29 pm
History of city name : નાહરગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
નાહરગઢ કિલ્લો માત્ર એક રક્ષણાત્મક ગઢ નથી, પરંતુ એક ઇતિહાસ, લોકકથાઓ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું અનોખું સંયોજન છે. તેનું નામકરણ રાજપૂતોની પરંપરા અને પ્રાચીન લોકગાથાઓ સાથે જોડાયેલું છે, જ્યારે તેનો ઇતિહાસ જયપુરના ઉદ્ભવ અને વિકાસ સાથે ઊંડો સંબંધ ધરાવે છે.
- Ashvin Patel
- Updated on: Nov 27, 2025
- 4:26 pm
ઈથિયોપિયામાં 10,000 વર્ષ બાદ જ્વાળામુખી ફાટતા દુનિયા સ્તબ્ધ, રાખના ગોટેગોટા ભારત પહોંચ્યા
જ્વાળામુખી ફાટવું સામાન્ય છે અને તેની અસરો પણ સામાન્ય છે, પરંતુ તાજેતરમાં ઇથોપિયામાં 10,000 વર્ષ પહેલાં સુષુપ્ત રહેલો એક જ્વાળામુખી ફરીથી ફાટ્યો છે અને તેની અસર એટલી ખતરનાક હતી કે તેની અસર ઓમાન, યમન અને ભારત જેવા દેશોમાં પણ ઊંડી અનુભવાઈ હતી.
- Sachin Agrawal
- Updated on: Nov 25, 2025
- 8:11 pm
History of city name : ચિત્તોડગઢના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ચિત્તોડગઢ, જેને ચિત્તોડ કિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના સૌથી વિશાળ અને મહત્વપૂર્ણ કિલ્લાઓમાંનો એક છે. આ સ્થળ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત છે. કિલ્લો એક સમય મેવાડ રાજ્યની રાજધાની રહ્યું હતું અને આજના ચિત્તોડગઢ શહેર ઉપર સ્થિત છે.
- Ashvin Patel
- Updated on: Nov 24, 2025
- 6:52 pm
Breaking News : શિયાળાના આરંભે જ માઉન્ટ આબુમાં નોંધાયું 0 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણું કેન્દ્ર
માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ અહીં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે બગીચાઓ અને વાહનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Nov 19, 2025
- 2:47 pm
મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની કરી ‘જાહેરાત’
રાજસ્થાનના શ્રીનાથદ્વારા મંદિરમાં મુકેશ અંબાણીએ ₹15 કરોડનું દાન આપ્યું છે. વધુમાં તેઓએ ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
- Ravi Prajapati
- Updated on: Nov 9, 2025
- 3:14 pm
Amazing Temple Traditions : ક્યાંક દારૂ તો ક્યાંક ચાઇનીઝ… દેશના મંદિરો જ્યાં મળે છે સૌથી અનોખો પ્રસાદ
ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમની ખ્યાતિનું કારણ માનવામાં આવતા ચમત્કારો પણ તેમના પ્રસાદને આભારી છે. જો કે, દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે તેમના પ્રસાદ માટે ખૂબ પ્રખ્યાત છે.
- Sachin Agrawal
- Updated on: Nov 4, 2025
- 5:48 pm
Gold: ભારતના કયા રાજ્યમાં 222.8 મિલિયન ટન સોનું છે? ગુજરાત, દિલ્હી કે પછી…?
ભારતમાં સોનાને માત્ર સંપત્તિ જ નહીં પણ વારસાનો એક ખાસ ભાગ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, દેશભરના વિવિધ રાજ્યોમાં સોનાનો ભંડાર છે. એવામાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે અને ગુજરાતનો સમાવેશ થયો છે કે નહીં?
- Ravi Prajapati
- Updated on: Oct 27, 2025
- 1:09 pm
BSF ના જવાનો સાથે ઈન્ડો લાયન ફાઉન્ડેશનની અનોખી દિવાળી પર્વની, જુઓ Video
દિવાળીનો પર્વ લોકો પોતાના પરિવાર સાથે આનંદભેર ઉજવે છે, ત્યારે દેશની સુરક્ષામાં તત્પર રહેનારા BSF જવાનો માટે પણ આ તહેવાર ખાસ બની રહ્યો. Indo Lion Foundation એ જેસલમેર ખાતે આવેલી Rython Wala Forward Post પર સરહદ પર તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- Manish Gangani
- Updated on: Oct 21, 2025
- 7:53 pm
ટ્રેનમાં હવે સફેદ નહીં, રંગબેરંગી ‘સાંગણેરી પ્રિન્ટ’ની ચાદર મળશે!
ભારતીય રેલ્વે એસી કોચમાં એક મોટો ફેરફાર અમલમાં મૂકી રહી છે, જ્યાં મુસાફરોને હવે સફેદ ચાદરને બદલે રંગબેરંગી, પરંપરાગત રાજસ્થાની સાંગણેરી પ્રિન્ટવાળી ચાદર મળશે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Oct 21, 2025
- 5:12 pm
અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન, પરિવારે ચૂપચાપ કેમ કર્યા અંતિમ સંસ્કાર, જાણો કારણ
દિગ્ગજ અભિનેતા અસરાનીએ શોલે, મેરે અપને, બાવર્ચી, અભિમાન અને ચુપકે-ચુપકે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હંમેશા તેના કોમેડી પાત્ર માટે યાદ કરવામાં આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Oct 21, 2025
- 11:42 am