રાજસ્થાન
રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે.
રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. રાજસ્થાન રાજ્યમાંથી 25 લોકો નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ચૂંટાય છે, જ્યારે 10 લોકો ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પહોંચે છે.
ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જ્યારે ચિંકારા રાજ્ય પ્રાણીનો દરજ્જો ધરાવે છે.
Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video
CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.
- Dhruval Shah
- Updated on: Jun 25, 2026
- 12:59 pm
રાજસ્થાનમાં જન્મેલો આ આઈરિશ બોલર વૈભવ સૂર્યવંશી માટે બની શકે છે મોટો ખતરો, જાણો કોણ છે આ ખેલાડી
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની T20 શ્રેણી 26 જૂનથી શરૂ થઈ રહી છે. આયર્લેન્ડ રાજસ્થાનમાં જન્મેલા ડાબોડી ફાસ્ટ બોલર જય મુન્દ્રાને ડેબ્યૂ કરાવી શકે છે. જાણો શા માટે આ ખેલાડી વૈભવ સૂર્યવંશી જેવા બેટ્સમેનો માટે મોટો ખતરો માનવામાં આવે છે.
- Smit Chauhan
- Updated on: Jun 23, 2026
- 10:16 pm
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ની કોટા પાસે ખુલેલી ટનલથી મુસાફરોને મોટી રાહત, સફરનો સમય ઘટશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રાજસ્થાનના મુકુંદ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ નીચે બનાવવામાં આવેલી ભારતની પ્રથમ 8-લેન રોડ ટનલ આજે ખુલવા જઈ રહી છે. 4.9 કિલોમીટર લાંબી આ ટનલ પ્રવાસનો સમય ઘટાડશે, કનેક્ટિવિટી વધારશે અને વન્યજીવોના કુદરતી આવાગમનને પણ સુરક્ષિત રાખશે.
- Sachin Agrawal
- Updated on: Jun 20, 2026
- 5:37 pm
ગુજરાતભરની RTO ઓફિસોમાં સર્વર ડાઉનથી ‘અરજદારો બેહાલ’, બીજીબાજુ લાઈસન્સ કૌભાંડનો પર્દાફાશ થતાં તંત્રએ ‘કમર કસી’
ગુજરાતભરની RTO કચેરીઓમાંથી બે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક તરફ, સર્વર ઠપ થતાં રાજ્યની 39 RTO ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન થયા છે. બીજી તરફ, રાજસ્થાન લાઈસન્સ કૌભાંડ બહાર આવતા જ અમદાવાદ RTO એક્શનમાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2026
- 10:05 pm
ગુજરાતથી રાજસ્થાન જવું બનશે વધુ સરળ, સાબરમતી-બીકાનેર વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ થશે
ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા હજારો લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે, જે બંને રાજ્યો વચ્ચે દૈનિક સીધી રેલવે કનેક્ટિવિટી પૂરી પાડશે.
- Sachin Agrawal
- Updated on: Jun 17, 2026
- 7:10 pm
Sabarmati Bikaner Express Train : ટૂંક સમયમાં શરૂ થશે સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેન, જાણો ક્યાં ક્યાં ઊભી રહેશે ?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અને બીકાનેર વચ્ચે દૈનિક સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જે વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો, વેપારીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2026
- 11:44 am
જો વેકેશનમાં તાજમહેલ, મથુરા કે વૃંદાવન જવું હોય તો અમદાવાદથી જવા માટે મળશે સીધી ટ્રેન, જાણો ટ્રેનનું આખું ટાઇમટેબલ અને રૂટની વિગતો
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના અસરવા સ્ટેશનથી ઉત્તર પ્રદેશ વચ્ચે એક નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અનેક મહત્વના પ્રવાસી અને સાંસ્કૃતિક શહેરોને જોડશે, જેનાથી પ્રવાસીઓને સીધો ફાયદો થશે. આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેની ઓપરેટિંગ તારીખો, સમય તેમજ સ્ટોપેજની તમામ વિગતો અહીં આપવામાં આવી છે.
- Sachin Agrawal
- Updated on: Jun 9, 2026
- 8:32 pm
જો મેં હાઈકમાન્ડ સામે બળવો કર્યો હોત તો શું હું મુખ્યપ્રધાન રહી શક્યો હોત?….અશોક ગેહલોતે ખોલ્યા રહસ્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ગત 25 સપ્ટેમ્બર 2022ના રોજ સર્જાયેલ કટોકટી અંગે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે, મૌન તોડીને અનેક રાજકીય રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. અશોક ગેહલોતે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી છે કે, મારો બળવો પાર્ટી હાઈકમાન્ડ સામે નહીં પરંતુ સચિન પાઈલટ સામે હતો. એ દિવસોમાં સચિન પાઈલટના ટેકેદારો દ્વારા એવી વાતો વહેતી કરી હતી કે, પાર્ટી હાઈકમાન્ડ મારા સ્થાને, સચિન પાઈલટને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવા ઈચ્છે છે.
- TV9 Gujarati
- Updated on: Jun 8, 2026
- 1:38 pm
અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલાશે ? સુપ્રીમ કોર્ટે રચી 5 નિષ્ણાત સભ્યોની સમિતિ
અરવલ્લી પર્વતોની વ્યાખ્યા શું હોવી જોઈએ તે નક્કી કરવા માટે, સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતોના કાર્યક્ષેત્રને સ્પષ્ટ કરવાનો અને ગેરકાયદેસર ખાણકામ અને પર્યાવરણીય અધોગતિ બંનેને રોકવાનો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 3, 2026
- 5:06 pm
રોકાણકારો માટે ‘મોટી તક’ ! ગુજરાતની કંપનીના શેરમાં કમાણીનો ‘બમ્પર મોકો’, એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ
શેરબજારના રોકાણકારો માટે એનર્જી સેક્ટરના એક અગ્રણી સ્ટોકને લઈને મોટા અને પોઝિટિવ સમાચાર આવ્યા છે. દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આ કંપનીના સ્ટોક પર પોતાનો ભરોસો યથાવત રાખ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 2, 2026
- 7:27 pm
Breaking News : દુષ્કર્મી આસારામને આજીવન કેદમાંથી કોઈ રાહત નહીં, તાત્કાલિક શરણે થવા હાઈકોર્ટનો આદેશ
રાજસ્થાન હાઈકોર્ટે સગીરા સાથે જાતીય શોષણના કેસમાં આસારામને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી છે. વધુમાં, કોર્ટે આસારામ - જે હાલમાં જામીન પર છે તેમ ને તાત્કાલિક સરેન્ડર થવા આદેશ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 27, 2026
- 2:05 pm
ઉનાળામાં AC વગર ઘર રહેશે ઠંડુગાર! છત પર ગાર્ડનિંગના અનોખા જુગાડના ફેન થયા આનંદ મહિન્દ્રા
ભારતના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે જયપુરની 'લિવિંગ ગ્રીન ઓર્ગેનિક્સ' કંપનીએ ઘરને કુદરતી રીતે ઠંડુ રાખવા અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે એક શાનદાર મોડલ તૈયાર કર્યું છે.
- Sachin Agrawal
- Updated on: May 26, 2026
- 3:30 pm
Breaking News : બાપ રે..! 48 ડિગ્રી તાપમાનથી ધ્રૂજ્યું ઉત્તર ભારત, જાણો તમારા રાજ્યમાં વરસાદ પડશે કે નહીં? જુઓ Video
દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 48.2°C સુધી તાપમાન નોંધાયું છે. દિલ્હી, આગરા, ગુડગાંવમાં પણ ગરમીનો કહેર યથાવત છે. આ ભીષણ ગરમી વચ્ચે 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસુ વહેલું આવવાની શક્યતા છે
- Hasmukh Ramani
- Updated on: May 20, 2026
- 10:01 am
Viral Video : રાજસ્થાનના રણમાં બન્યું જંગલ, ગામ લોકો પુત્રીના જન્મ સાથે વાવે છે 111 વૃક્ષ ! જુઓ Video
રાજસ્થાનનું પીપલાંત્રી ગામ દીકરીઓ, વૃક્ષો અને પર્યાવરણ સંરક્ષણ માટે દેશભરમાં જાણીતું છે. આ ગામ અનોખી ઓળખ ધરાવે છે. જ્યાં દરેક દીકરીઓના જન્મ પર 111 વૃક્ષો વાવવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: May 17, 2026
- 10:49 am
Breaking News: અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ખનન પર સંપૂર્ણ રોક લાગતા માફિયાઓમાં ફફડાટ
દુનિયાની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. નિષ્ણાતોની સમિતિ જ્યાં સુધી નવી વ્યાખ્યા નક્કી ન કરે, ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં કોઈ નવી લીઝ આપવામાં નહીં આવે.
- Sachin Agrawal
- Updated on: May 16, 2026
- 6:16 pm