AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાનની રચના વર્ષ 1956માં થઈ હતી. રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે.

રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. રાજસ્થાન રાજ્યમાંથી 25 લોકો નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ચૂંટાય છે, જ્યારે 10 લોકો ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પહોંચે છે.

ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જ્યારે ચિંકારા રાજ્ય પ્રાણીનો દરજ્જો ધરાવે છે.

Read More

Operation Sindoor : શહીદ જવાનની દીકરીએ કહ્યું, ‘હું બદલો લઇશ’

પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આખા પાકિસ્તાનને વેરવિખેર કરી નાખ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યું હતું અને ત્યાંના આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો. જો કે, આ યુદ્ધમાં ભારતીય સેનાના કેટલાંક જવાન શહીદ થયા હતા અને તેમાંની એક શહીદની દીકરીએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે.

India Pakistan Ceasefire :ઓપરેશન સિંદૂરથી લઈને સિઝફાયર સુધી, 86 કલાકમાં પાકિસ્તાન ભારત સામે કેવી રીતે ઘૂંટણિયે પડી ગયું? જાણો

22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આમાં, આતંકવાદીઓ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું. છેલ્લા 86 કલાકમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શું થયુ તે જણાવ્યું છે.

India Pakistan War : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એર બેઝ પર ડ્રોન એટેક દરમ્યાન ઇજાગ્રસ્ત જવાન શહીદ

પાકિસ્તાને ઉધમપુર એરબેઝ પર ડ્રોન હુમલો કર્યો, જે ભારતીય વાયુસેનાએ નાકામ કર્યો. પરંતુ, ડ્રોનના કાટમાળથી એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં શહીદ થયો.

યુદ્ધ સાથે દાલ-બાટીનો છે ખાસ સંબંધ ! જાણો રાજસ્થાનની આન બાન અને શાન ગણાતી વાનગીનો આવિષ્કાર કેવી રીતે થયો

દાલ બાટી ચુરમાને રાજસ્થાનની થાળીનું ગૌરવ માનવામાં આવે છે. મારવાડી ભોજન દાલ બાટી ચુરમા વિના અધૂરું છે. ગરમાગરમ લસણના વઘારવાળી દાળ, લાલ ચટણી, ઘી અને ચુરમામાં બોળેલી બાટી ભરેલી થાળી જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. રાજસ્થાનની આ વાનગી દેશ અને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ આ વાનગી બનાવવાનો વિચાર કોને આવ્યો? તેનો ઈતિહાસ જાણશું.

Breaking News : જેસલમેરમાં 2 પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા, શ્રીગંગાનગરમાં રેડ એલર્ટ જાહેર

પાકિસ્તાને ગુરુવારે રાત્રે અને શુક્રવારે રાત્રે રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. બાડમેર અને શ્રીગંગાનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય સુરક્ષા દળોએ કેટલાક ડ્રોનને તોડી પાડ્યા.

Breaking News: જેસલમેરમાં કરાયુ લોકડાઉન, મેડિકલ ઈમરજન્સી સીવાય બહાર ન નીકળવાં તાકીદ

રાજસ્થાન, પંજાબ, જમ્મુના અનેક જિલ્લાઓમાં આજે પણ ટોટલ બ્લેકઆઉટની સ્થિતિ રહેશે. અનેક સ્થળોએ માર્કેટ્સ અને મોલ બંધ કરાવવામાં આવ્યા છે.

Breaking News: માર ખાઈને પણ નથી સુધરતું પાકિસ્તાન, જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાં મળ્યો જીવંત બોમ્બ

Pakistan Attack: પાકિસ્તાને ભારત પર અનેક ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા. જોકે, શુક્રવારે જેસલમેરમાં બે જીવતા બોમ્બ મળી આવ્યા હતા અને હોશિયારપુરમાં એક મિસાઇલ મળી આવી હતી, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. ભારતે પણ પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે.

India Pakistan War : પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ કચ્છમાં હાઈ એલર્ટ, જુઓ Video

પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે પાકિસ્તાને 50 ડ્રોન ભારતમાં ફેંક્યાં હતા. તેને ભારતીય સેનાએ તોડી પાડ્યા હતા. કચ્છના કોટેશ્વર બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ આકાશી ગતિવિધિ દેખાઈ છે.

India Pakistan War : ભારતના વળતા જવાબથી 35 મિનિટમાં જ પાકિસ્તાનના હાલ-બેહાલ, જાણો ભારતે ક્યાં કર્યો હુમલો

પાકિસ્તાને જમ્મુ, રાજસ્થાન અને પંજાબ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતે ઈસ્લામાબાદ અને કરાચી સહિત અનેક પાકિસ્તાની શહેરો પર મોટા હુમલાઓ કરીને જવાબ આપ્યો. ભારતીય નૌકાદળના INS વિક્રાંતે પણ કરાચી બંદર પર હુમલો કર્યો.

India Pakistan War : પંજાબના સરહદી જિલ્લાઓમાં આજે પણ શાળાઓ બંધ રહેશે

India Pakistan War News LIVE Updates in Gujarati : ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા. પેજ રિફ્રેશ કરતા રહો...

13 વર્ષ બાદ ગોલ્ફ પ્લેયર પતિ પાસેથી લીધા છુટાછેડા, એક દીકરાની માતા છે 48 વર્ષની અભિનેત્રી

ચિત્રાંગદા સિંહને અલ્તાફ રાજાના આલ્બમ 'તુમ તો થેરે પરદેસી'થી ઓળખ મળી હતી. એક બાળકની માતા ચિત્રાંગદાને પણ ત્રણ વાર એર હોસ્ટેસ બનવાની તક મળી હતી.આજે આપણે ચિત્રાંગદા સિંહના પરિવાર વિશે વાત કરીએ.

અજબ પ્રેમની ગજબ કહાની : 11 વર્ષની બાળવધુ, જીજાજી સાથે લગ્ન, પછી દિયર સાથે પ્રેમ, બંને ઘર છોડીને ભાગ્યા તો, સામે આવ્યો ભયાનક કિસ્સો

રાજસ્થાનના ચુરુમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવો લાગે,યુવતી પોતાના દિયર સાથે ઘર છોડીને ભાગી ગઇ, પછી પોલીસને જણાવી આપવીટી, જાણો સમગ્ર ઘટના.

Modi surname history : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મોદી અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો રાજસ્થાનની રાજકુમારી ગુસ્સે થઈ ગઈ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત પર તાજેતરમાં કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ મુદ્દે તેમની પત્ની ભુવનેશ્વરી કુમારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

Breaking News : ગુજરાતના IPL ક્રિકેટર પર રાજસ્થાનની યુવતીએ બળાત્કારનો ગંભીર આરોપ લગાવ્યો

જોધપુરમાં એક IPL ક્રિકેટ ખેલાડી વિરુદ્ધ લગ્નના બહાને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધી છોકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. હાલમાં, આ કેસની તપાસ ચાલી રહી છે. શું છે આખો મામલો, ચાલો જાણીએ...

g clip-path="url(#clip0_868_265)">