AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડાબા પડખે કેમ સૂવું જોઈએ, જાણી લો ચોંકાવનારા ફાયદા

સારા આરોગ્ય માટે ઊંઘની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રાચીન આયુર્વેદ અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ડાબા પડખે સૂવાથી અનેક પ્રકારના આરોગ્યલક્ષી ફાયદા થઈ શકે છે. ચાલો, જાણીએ કે ડાબા પડખે સૂવાથી શરીર પર શું અસર થાય છે.

| Updated on: Apr 09, 2025 | 8:19 PM
Share
ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું પડે છે.  હૃદય શરીરમાં લોહી પંપ કરતું હોય છે, અને ડાબી બાજુ ઊંઘવાથી રક્તપ્રવાહ સરળ બને છે.  લોહીપ્રવાહ સરળ હોવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગની સંભાવના ઓછી થઈ શકે છે.   (Credits: - Canva)

ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું પડે છે. હૃદય શરીરમાં લોહી પંપ કરતું હોય છે, અને ડાબી બાજુ ઊંઘવાથી રક્તપ્રવાહ સરળ બને છે. લોહીપ્રવાહ સરળ હોવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગની સંભાવના ઓછી થઈ શકે છે. (Credits: - Canva)

1 / 6
આપણું પેટ ડાબી બાજુ સ્થિત હોય છે. આ સ્થિતિમાં, ખોરાક સહેલાઈથી પેટમાંથી આંતરડાંમાં જાય છે અને પાચન ક્રિયા ઝડપી બને છે.  ગૅસ, અપચો અને એસિડિટીની સમસ્યા ઓછી થઈ શકે છે.  (Credits: - Canva)

આપણું પેટ ડાબી બાજુ સ્થિત હોય છે. આ સ્થિતિમાં, ખોરાક સહેલાઈથી પેટમાંથી આંતરડાંમાં જાય છે અને પાચન ક્રિયા ઝડપી બને છે. ગૅસ, અપચો અને એસિડિટીની સમસ્યા ઓછી થઈ શકે છે. (Credits: - Canva)

2 / 6
જમણા પડખે ઊંઘવાથી અમુક લોકોમાં એસિડ રિફ્લક્સ (જલન)ની તકલીફ થાય છે.  ડાબા પડખે સૂવાથી પેટનું એસિડ ગળામાં ચઢતું નથી, જેનાથી આ સમસ્યા ટાળી શકાય છે.   (Credits: - Canva)

જમણા પડખે ઊંઘવાથી અમુક લોકોમાં એસિડ રિફ્લક્સ (જલન)ની તકલીફ થાય છે. ડાબા પડખે સૂવાથી પેટનું એસિડ ગળામાં ચઢતું નથી, જેનાથી આ સમસ્યા ટાળી શકાય છે. (Credits: - Canva)

3 / 6
ગર્ભાવસ્થા દરમિયાન ડાબા પડખે સૂવાથી ગર્ભમાં રહેલા શિશુ માટે વધુ ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે.  ડાબા પડખે સૂવાથી લોહીપ્રવાહને સરળ બનાવે છે, જેના કારણે માતા અને બાળક બંને માટે ફાયદાકારક થાય છે.  (Credits: - Canva)

ગર્ભાવસ્થા દરમિયાન ડાબા પડખે સૂવાથી ગર્ભમાં રહેલા શિશુ માટે વધુ ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે. ડાબા પડખે સૂવાથી લોહીપ્રવાહને સરળ બનાવે છે, જેના કારણે માતા અને બાળક બંને માટે ફાયદાકારક થાય છે. (Credits: - Canva)

4 / 6
ડાબા પડખે સૂવાથી લીવર અને કિડની પર દબાણ ઓછું થાય છે.  આ અવસ્થામાં શરીરથી ઝેરી તત્વો ઝડપથી બહાર નીકળી શકે છે.  લીવર પર બોજ ઓછો થવાને કારણે શરીર સ્વસ્થ રહે છે.  (Credits: - Canva)

ડાબા પડખે સૂવાથી લીવર અને કિડની પર દબાણ ઓછું થાય છે. આ અવસ્થામાં શરીરથી ઝેરી તત્વો ઝડપથી બહાર નીકળી શકે છે. લીવર પર બોજ ઓછો થવાને કારણે શરીર સ્વસ્થ રહે છે. (Credits: - Canva)

5 / 6
ડાબા પડખે સૂવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સરળ બને છે.  શરદી, ખાંસી અને શ્વાસ સંબંધિત તકલીફમાં આ સ્થિતિ મદદરૂપ થાય છે. ઓક્સિજન યોગ્ય રીતે મળવાથી  મગજ (brain) વધુ સારી રીતે કાર્ય કરે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )  (Credits: - Canva)

ડાબા પડખે સૂવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સરળ બને છે. શરદી, ખાંસી અને શ્વાસ સંબંધિત તકલીફમાં આ સ્થિતિ મદદરૂપ થાય છે. ઓક્સિજન યોગ્ય રીતે મળવાથી મગજ (brain) વધુ સારી રીતે કાર્ય કરે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

6 / 6

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
g clip-path="url(#clip0_868_265)">