કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની T20 અને ODI શ્રેણીમાંથી બહાર, છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી નક્કી
19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે T20 અને વનડે શ્રેણી રમવાની છે. ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે વનડે સિરીઝને મહત્વની માનવામાં આવે છે પરંતુ રાહુલને તેમાંથી આરામ આપવામાં આવી રહ્યો છે. છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પસંદગી કરવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી, ટીમ ઈન્ડિયાના પ્રદર્શન સહિત ક્રિકેટને લગતા વધુ સમાચારો વાંચવા માટે ક્લિક કરો

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?