ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
Breaking News: વિરાટ અને રોહિત સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, ડ્રેસિંગ રૂમ વિશે કહી મહત્વની વાત
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પહેલીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ખુલ્લેઆમ વાત કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયમાં તેનાથી કેટલીક ભૂલો થઈ હશે, પરંતુ તેના દરેક નિર્ણય પાછળ ટીમના હિતનો જ ઈરાદો રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Mar 16, 2026
- 7:33 pm
Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે
T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને બોલીવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ વચ્ચે એક ખાસ કનેક્શન છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટજગતમાં અને શ્રેયા ઘોષાલ સંગીતજગતમાં ટોપ પર છે. બંનેના કામ અલગ-અલગ છે. એક મધુર સ્વરથી સંગીતની સુવાસ ફેલાવે છે, તો બીજો બેટથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. એવામાં આ બંને દિગ્ગજો વચ્ચે શું કનેક્શન છે?
- Smit Chauhan
- Updated on: Mar 16, 2026
- 6:29 pm
Breaking News : સચિન, ગાંગુલી કે સેહવાગ નહીં… તો પછી કોણ છે હાર્દિક પંડ્યાનો ક્રિકેટ આઈડલ ? નામ સાંભળીને ચોંકી જશો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં પોતાના બાળપણના ક્રિકેટ આદર્શ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. BCCIના એવોર્ડ સમારંભ દરમિયાન રેપિડ-ફાયર રાઉન્ડમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેણે ઘણા દિગ્ગજ ખેલાડીઓના બદલે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનરનું નામ લીધું હતું.
- Smit Chauhan
- Updated on: Mar 16, 2026
- 5:09 pm
Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી
ટૂીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર જીત મેળવી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાનમાં ખેલાડીઓની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને તેમની પત્ની સંજના ગણેશનની ખૂબ ચર્ચા થઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Mar 16, 2026
- 4:55 pm
Breaking News : શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાએ જીત્યો સૌથી મોટો એવોર્ડ, ટ્રોફી સાથે મળ્યા આટલા પૈસા
BCCIનો વાર્ષિક એવોર્ડમાં ભારતીય ક્રિકેટના સ્ટાર તેમજ દિગ્ગજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. સ્મૃતિ મંધાના અને ગિલ સિવાય ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં શાનદર પ્રદર્શન કરનારને પણ એવોર્ડ મળ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડ રોજર બન્ની અને મિતાલી રાજને પણ શાનદાર કરિયર માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Mar 16, 2026
- 11:43 am
IPL 2026 Online Ticket Booking: ક્રિકેટ પ્રેમીઓ ઓનલાઈન બુક કરી શકશે IPLની ટિકિટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ સરળ પ્રોસેસ
IPL 2026 માટે ઉત્સાહ ચરમસીમાએ છે! 28 માર્ચથી શરૂ થતી મેચો માટે ચાહકો હવે ઓનલાઈન ટિકિટ સરળતાથી બુક કરી શકે છે. BookMyShow અને District એપ પર બુકિંગ ઉપલબ્ધ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ માટે પ્રી-સેલ નોંધણી ખુલ્લી છે.
- Sagar Solanki
- Updated on: Mar 15, 2026
- 9:25 pm
Breaking News : T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ડ્રામા પર જય શાહે કહ્યું’કોઈ પણ દેશ ICC થી મોટો નથી’
ટી20 વર્લ્ડકપ દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રામાને લઈ આઈસીસીના ચેરમેન જય શાહે પોતાનું નવિદેન આપ્યું છે. જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ દેશ આઈસીસીથી મોટો નથી.
- Nirupa Duva
- Updated on: Mar 15, 2026
- 11:14 am
Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 10:23 pm
Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ
2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 7:40 pm
Breaking News: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ભારતીય ખેલાડી વૈષ્ણો દેવી મંદિર પહોંચ્યો, દેવી પાસેથી આશીર્વાદ માંગ્યા
2026 ના T20 વર્લ્ડ કપ જીત્યા બાદ એક સ્ટાર ભારતીય ખેલાડીએ જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત પવિત્ર વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કર્યા હતા. આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 4:08 pm
Breaking News: રાહુલ દ્રવિડ સહિત આ 3 દિગ્ગજોને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે, BCCI આટલા પૈસા આપશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટના ત્રણ દિગ્ગજો માટે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડની જાહેરાત કરી છે. આ યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો પણ સમાવેશ થાય છે. દ્રવિડની સાથે મહિલા ક્રિકેટની આઈકોન અને ભારતના સૌપ્રથમ વર્લ્ડ કપ જીતના હીરોને સન્માનિત કરાશે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 3:39 pm
Breaking News : રોહિત અને વિરાટના નામ નહીં… આ ખેલાડીઓને મળશે એવોર્ડ, BCCI એ કરી મોટી જાહેરાત
BCCI એ નમન એવોર્ડ્સ 2026 ના વિજેતાઓની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોનું સન્માન કરવામાં આવશે. આ લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું લિસ્ટમાં નામ નથી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 3:14 pm
રાજકોટમાં જન્મ થયો, ભારતીય ટીમના બેટિંગ કોચનો આવો છે પરિવાર
સીતાંશુ કોટક ભારતીય ટીમનો બેટિંગ કોચ છે.ટી20 વર્લ્ડકપ 2026ની ટ્રોફી જીતવામાં સીતાંશુ કોટકનો ખુબ મોટો ફાળો છે.તો સીતાંશુ કોટકના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Mar 14, 2026
- 6:48 am
Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ
14 માર્ચે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન થવાના છે. લગ્ન પહેલા 13 માર્ચે કુલદીપ યાદવના હલ્દી અને સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કુલદીપ-વંશિકાની સાથે ચહલ અને અન્ય મહેમાનોએ મજેદાર ડાન્સ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 8:22 pm
Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 6:40 pm