AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.

તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.

Read More

T20 WC Breaking : ચેન્નાઈની પિચ પર બેટ્સમેનો મચાવશે ધમાલ કે બોલરો કરશે કમાલ? જાણો કેવો છે પિચનો હાલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની સુપર 8 મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારત પર જીતનું દબાણ વધ્યું છે. જાણો આજની મેચમાં પિચ કેવી છે.

T20 WC Breaking : 0,0,0 છતાં અભિષેક રેન્કિંગમાં નંબર 1 પર યથાવત, ઇશાન-બુમરાહને મોટો ફાયદો

T20 વર્લ્ડ કપમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ઈશાન કિશનને તેના સતત સારું પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે. તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી દીધો છે. આ દરમિયાન, જસપ્રીત બુમરાહ બોલિંગ રેન્કિંગમાં ટોપ 10 માં પાછો ફર્યો છે. જ્યારે ત્રણ વાર ઝીરો પર આઉટ થવા છતાં અભિષેક શર્મા પહેલા ક્રમે યથાવત છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલનો રસ્તો ‘અમદાવાદ’ થઈને જશે, જંગ સાંજે પણ બપોરની મેચમાં છુપાયેલું છે ભારતનું ‘ભવિષ્ય’

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026માં સુપર 8નો મુકાબલો 26 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે આવતીકાલના રોજ રમાશે. જો કે, આ મેચ દરમિયાન ભારતીય ચાહકોની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હશે.

T20 WC Breaking : ઝિમ્બાબ્વેના આ ખેલાડીઓ ભારત માટે મોટો ખતરો, મજબૂત રેકોર્ડ અને જોરદાર ફોર્મથી વધી ટીમ ઈન્ડિયાની ચિંતા

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 તબક્કામાં દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ, ભારત હવે 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વેનો સામનો કરશે. ઝિમ્બાબ્વેએ ન માત્ર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમોને હરાવી, પણ સુપર 8 માં પણ અપરાજિત રહ્યું. તો, ચાલો એક નજર કરીએ એવા ખેલાડીઓ પર જે ભારતીય ટીમ માટે સૌથી મોટો ખતરો બની શકે છે.

T20 WC Breaking : ઝિમ્બાબ્વે સામે સુપર 8 મુકાબલામાં ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર ! જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ 11

T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામેની મેચ માટે ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમના કોચે જણાવ્યું છે કે ટીમ ઓપનિંગમાં લેફટી-રાઈટી કોમ્બિનેશન પર વિચાર કરી રહી છે. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થઈ શકે છે.

Breaking News : સચિન તેંડુલકરને LBW આઉટ આપવો મારી ભૂલ… 22 વર્ષ બાદ અમ્પાયરની કબૂલાત

બાવીસ વર્ષ જૂનો એક નિર્ણય ફરી ચર્ચામાં આવ્યો છે. ગાબ્બા ટેસ્ટમાં સચિન તેંડુલકરને અપાયેલ વિવાદાસ્પદ LBW નિર્ણય અંગે અમ્પાયર સ્ટીવ બકનરે હવે જાહેરમાં કબૂલાત કરી છે કે તે ભૂલ હતી. ક્રિકેટ ચાહકો માટે આ માત્ર સમાચાર નથી, પરંતુ જૂની પીડા અને ચર્ચાઓને ફરી જીવંત કરતી ક્ષણ છે.

T20 WC Breaking : અભિષેક શર્મા ટીમમાંથી ડ્રોપ થશે ! ઝીમ્બાબ્વે સામે બદલાશે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ?

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતીય ટીમે તેની બેટિંગ સાથે સંઘર્ષ કર્યો છે, અને સ્ટાર ઓપનર અભિષેક શર્માની નિષ્ફળતાએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અભિષેક તેની ચાર ઇનિંગ્સમાંથી ત્રણમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે ચોથી મેચમાં તે ફક્ત 15 રન બનાવી શક્યો હતો. હવે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં કંઈક એવું બન્યું જે બાદ સવાલ ઉભો થયો છે કે શું ટીમ ઈન્ડિયા અભિષેકને આગામી મેચમાંથી ડ્રોપ કરશે?

T20 વર્લ્ડ કપ: શું ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલની આશા પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું?

ક્રિકેટના મેદાનમાં જેનો ડર હતો એ જ થયું! ઈંગ્લેન્ડની જીતે ભારત-પાકિસ્તાન સેમીફાઈનલનું આખું ગણિત ઉથલાવી દીધું છે. શું હજુ પણ કોઈ ચમત્કાર થઈ શકે?

T20 WC Breaking : ટિકિટો વેચાઈ ગઈ પરંતુ સ્થળો હજુ કન્ફર્મ થયા નથી! T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને ફાઇનલ અંગે ICC કન્ફ્યુઝ

T20 વર્લ્ડકપની સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ વેચાઈ ગઈ છે પરંતુ મેચ ક્યાં શહેરમાં રમાશે. તે હજુ સુધી નક્કી થયું નથી. ભારત-પાકિસ્તાનના તણાવના કારણે હાઈબ્રિડ મોડલના કારણે આઈસીસીએ વેકલ્પિક વેન્યુ રાખ્યું છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરને અચાનક ઘરે પાછા ફરવું પડ્યું છે. તે ચેન્નાઈથી ઘરે પરત ફર્યો છે. સ્ટાર ખેલાડીના ઘરે પાછા ફરવાનું કારણ કૌટુંબિક કટોકટી હોવાનું કહેવાય છે.

T20 WC Breaking : કપિલ દેવથી ગૌતમ ગંભીર … આ પાંચ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ બન્યા ટીમ ઈન્ડિયાના કોચ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અનેક એવા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેમણે પહેલા વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી. વર્તમાન સમયમાં ગૌતમ ગંભીર આ ભૂમિકા નિભાવી રહ્યો છે. પરંતુ તેના પહેલા પણ ચાર વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે ? ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા જાણો 2 જો.. અને તો…અંગે 

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8ની દરેક મેચ હવે ભારત માટે નોકઆઉટ બની ગઈ છે. T20 વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે હવે જીતવું જ જરૂરી નથી, પરંતુ ઝિમ્બાબ્વે ઉપર માત્ર મોટી જીત મેળવીને નેટ રન રેટમાં સુધારો કરવો અતિ જરૂરી છે. ટીમ કોમ્બિનેશન, ઓપનિંગ જોડીમાં ફેરફારો અને સ્પિન સ્ટ્રેટેજી પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આગામી મેચ ભારતના અભિયાનની દિશા ચોક્કસથી નક્કી કરી શકે છે.

T20 WC Breaking : T20 World Cupની સુપર-8માં ભારતીય ટીમ પોતાની બીજી મેચ ક્યાં અને કોની સામે રમશે?

T20 World Cup 2026ની સુપર-8 મેચમાં ભારતીય ટીમ પોતાની બીજી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. બંન્ને ટીમ 26 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં આમને-સામને થશે.

T20 World Cup 2026 Breaking News: સેમિફાઈનલ વેન્યૂમાં મોટો ફેરફાર, ICCનો નવો નિર્ણય

T20 World Cup 2026 દરમિયાન ICCએ સેમિફાઈનલ મેચોના વેન્યૂને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ટીમોની ક્વોલિફિકેશન પર આધારિત શેડ્યૂલમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

  • Nishat
  • Updated on: Feb 24, 2026
  • 8:00 am

T20 WC Breaking : વેસ્ટ ઈન્ડીઝની જીતથી ભારતનું વધ્યું ટેન્શન, હવે બધું દક્ષિણ આફ્રિકા પર નિર્ભર!

T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડની ત્રીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને રનથી હરાવ્યું હતું અને પોઈન્ટ ટેબલમાં મોટો ઉથલપાથલ મચાવી હતી. હવે ભારતે સેમિફાઇનલમાં પહોંચવા બંને મેચમાં પોતાની જીતની સાથે આફ્રિકાની જીતની પ્રાર્થના કરવી પડશે.

પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
g clip-path="url(#clip0_868_265)">