ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
પિતા ભારતીય સેનાના અધિકારી, બહેન ક્રિકેટર, પત્ની છે મોડલ, આવો છે આઈપીએલની તમામ સીઝન રમનાર ખેલાડીનો પરિવાર
ભારતીય ક્રિકેટર મનીષ પાંડે સતત 19મી IPL સિઝનમાં રમનાર ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થાય છે. મનીષ પાંડેએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.મનીષ પાંડેના પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Apr 7, 2026
- 7:04 am
Breaking News: એક ICC એવોર્ડ માટે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે સ્પર્ધા, કોણ બાજી મારશે?
માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ માટેના નોમિની ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે, સ્પર્ધા ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે છે. આ સિવાય ત્રીજો ખેલાડી દક્ષિણ આફ્રિકાનો યુવા વિકેટકીપર-બેટ્સમેન છે, જે પણ આ એવોર્ડ જીતવાની રેસમાં છે.
- Smit Chauhan
- Updated on: Apr 6, 2026
- 9:49 pm
Breaking News: ટીમ ઈન્ડિયા માટે એક, બે કે ત્રણ નહીં, પરંતુ આઠ ઓપનર તૈયાર, T20 વર્લ્ડ કપ પહેલા જોરદાર સ્પર્ધા
ભારતીય ટીમે તાજેતરમાં સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે અને હવે બે વર્ષ પછી તે ટાઇટલનો બચાવ કરશે. શું અભિષેક અને સેમસન બે વર્ષ પછી પણ ટીમ ઇન્ડિયાના ઓપનર રહેશે? IPL 2026 ને જોતાં આ અશક્ય લાગે છે. હાલ ટીમ ઈન્ડિયા માટે 8 ઓપનર તૈયાર છે અને IPL માં દમ બતાવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકે સ્થાન મેળવવા જોરદાર સ્પર્ધા છે.
- Smit Chauhan
- Updated on: Apr 6, 2026
- 9:08 pm
Breaking News: T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? RCB કેપ્ટન લેશે તેનું સ્થાન !
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ તેના પ્રદર્શન પર સવાલ ઉભા થયા છે. તો શું તે બે વર્ષ પછી પણ ટીમનો ભાગ નહીં રહે? આ પ્રશ્ન સતત ઉભો થઈ રહ્યો છે, સાથે જ સૂર્યાનું સ્થાન કોણ લેશે તેની પણ ચર્ચા થઈ રહી છે. જેમાં સૌથી પહેલું નામ RCBના કેપ્ટનનું છે.
- Smit Chauhan
- Updated on: Apr 6, 2026
- 8:19 pm
0,0,0,0,0,0… 14 મેચમાં 6 વાર ‘ડક’, સ્ટાર બેટ્સમેનનો 75 દિવસમાં ખરાબ હાલ
સ્ટાર ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. IPL 2024 માં ધમાકેદાર પ્રદર્શન બાદ, 2026 માં તે 14 T20 મેચમાં 6 વખત શૂન્ય પર આઉટ થયો છે.
- Sagar Solanki
- Updated on: Apr 5, 2026
- 6:51 pm
Breaking News : વર્લ્ડ કપ 2027 માટે કેપ્ટન જાહેર, 28 વર્ષીય ખેલાડી પર મોટી જવાબદારી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 2027 ODI વર્લ્ડ કપ માટે મેહદી હસન મિરાઝને કેપ્ટન તરીકે અને 2028 T20 વર્લ્ડ કપ માટે લિટન દાસને કેપ્ટન તરીકે જાહેર કરીને લાંબાગાળાની યોજના રજૂ કરી છે.
- Sagar Solanki
- Updated on: Apr 5, 2026
- 6:32 pm
Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન, 64 ખેલાડીઓની થશે પસંદગી
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શનને પગલે BCCI એ એક મોટો નિર્ણય લીધો છે. ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે એક રોડમેપ વિકસાવવામાં આવ્યો છે. BCCI રેડ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા યુવા ટેલેન્ટને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ માટે તૈયાર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 4, 2026
- 10:40 pm
Breaking News: PM મોદીએ સંજુ સેમસનની કરી પ્રશંસા, દબાણવાળી મેચોમાં મેચવિનિંગ પ્રદર્શનના કર્યા વખાણ
T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન હતો. તેણે મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 5:28 pm
Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?
15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 8:43 pm
Breaking News: જુલાઈમાં વૈભવ સૂર્યવંશી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ! ઝિમ્બાબ્વે પ્રવાસમાં મળશે તક?
શું વૈભવ સૂર્યવંશીને ઝિમ્બાબ્વે પ્રવાસમાં તક મળશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે આ પ્રવાસ જુલાઈમાં છે, જેમાં ત્રણ મેચની T20 શ્રેણી માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી હાલ IPL માં વ્યસ્ત છે અને તેના શાનદાર પ્રદર્શનને જોતા તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
- Smit Chauhan
- Updated on: Apr 1, 2026
- 4:55 pm
Breaking News: IPL 2026 વચ્ચે BCCI એ ટીમ ઈન્ડિયાની વધુ એક સિરીઝની કરી જાહેરાત, જાણો ક્યારે અને કોની સામે થશે મુકાબલો
BCCIએ IPL 2026 વચ્ચે ટીમ ઈન્ડિયાના આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત કરી છે. ભારત જુલાઈમાં ત્રણ મેચોની T20 શ્રેણી રમાશે. IPL બાદ ભારતીય ખેલાડીઓ માટે વ્યસ્ત સમયગાળો શરૂ થશે.
- Smit Chauhan
- Updated on: Apr 1, 2026
- 4:02 pm
શું IPL 2026 પછી આ બોલર ક્રિકેટને કહી દેશે અલવિદા? સંન્યાસની અટકળો પર આપ્યું સણસણતું નિવેદન
ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ટીમની બહાર છે, પરંતુ તેના સંન્યાસને લઈને બજારમાં ગરમાવો છે. IPL 2026 ની વચ્ચે શમીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે કઈ સ્થિતિમાં ક્રિકેટ છોડશે.
- Sachin Agrawal
- Updated on: Apr 1, 2026
- 12:15 pm
ભાડુઆતની દીકરી પર આવી ગયું દિલ, ‘સ્વિંગના સુલ્તાન’ ભુવનેશ્વરની ફિલ્મી લવ સ્ટોરી
ભુવનેશ્વર કુમાર અને નૂપૂર નાગરની લવ સ્ટોરી બાળપણથી શરૂ થઈ હતી, જ્યારે નૂપૂરનો પરિવાર, તેમના ઘરે ભાડેથી રહેતો હતો. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ અને વર્ષો સુધી સંબંધ જાળવી રાખ્યા બાદ 2017માં બંનેએ પ્રેમ લગ્ન કર્યા. આજે બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.
- RajSingh Sisodiya
- Updated on: Mar 31, 2026
- 6:55 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી 26 જૂને ટીમ ઈન્ડિયા માટે કરશે ડેબ્યૂ ? દિગ્ગજોએ 15 વર્ષના ખેલાડી માટે ભરી હુંકાર
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 ની પોતાની પહેલી જ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, અને હવે આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક આપવાની ચર્ચા થઈ રહી છે. દિગ્ગજોએ 15 વર્ષના ખેલાડી માટે ભરી હુંકાર પ્રશ્ન એ છે કે શું વૈભવ આ માટે તૈયાર છે?
- Smit Chauhan
- Updated on: Mar 31, 2026
- 5:00 pm
Breaking News: નવી ગર્લફ્રેન્ડ મળતા જ 6 મહિનામાં ખરીદી ચાર લક્ઝુરિયસ કાર, જાણો કોણ છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર?
સ્ટાર ખેલાડીઓ તેમની લક્ઝુરીયસ લાઈફના કારણે હંમેશા સમાચારમાં છવાયેલા રહે છે. ખાસ કરીને જ્યારે તેઓ મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી છે ત્યારે ખૂબ ચર્ચા થાય છે. પણ શું તમે જાણો ટીમ ઈન્ડિયાનો એવો પણ એક સ્ટાર ખેલાડી છે જેણે નવી ગર્લફ્રેન્ડ મળ્યા પછી 6 મહિનામાં 4 લક્ઝુરિયસ કાર ખરીદી છે. જાણો કોણ છે સ્ટાર.
- Smit Chauhan
- Updated on: Mar 30, 2026
- 3:34 pm