ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.
તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.
હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
Breaking News: સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ પરવાનગી, BCCIએ બદલ્યો પોતાનો નિયમ
15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. BCCIએ સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ વિશેષ પરવાનગી આપી છે. 15 વર્ષના વૈભવ માટે BCCIએ નિયમ બદલ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 9:23 pm
Breaking News: ટીમ ઈન્ડિયાએ પહેલા જ દિવસે અફઘાનિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં પાઠ ભણાવ્યો, ત્રણ ભૂલો ભારે પડી
IND vs AFG Test : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુરમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચનો પહેલો દિવસ ભારતની તરફેણમાં રહ્યો, જેમાં કેએલ રાહુલ અને શુભમન ગિલે સદી ફટકારી. અફઘાનિસ્તાનને તેની ત્રણ મોટી ભૂલો આ મેચના પહેલા દિવસે ભારે પડી.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 7:30 pm
Breaking News: કેપ્ટન શુભમન ગિલની દમદાર સદી, કોચ ગંભીરની બરાબરી કરી, ધોની અને ગાંગુલીને પાછળ છોડ્યા
IND vs AFG ટેસ્ટ: ભારતીય કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે કેપ્ટન ઈનિંગ રમી હતી. તેણે દમદાર સદી ફટકારી હતી અને પહેલા દિવસની રમતના અંતે અણનમ રહ્યો હતો. આ ઈનિંગ દરમિયાન તેણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી એન દિગ્ગજો પાછળ છોડ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 6:19 pm
Breaking News: સદી ફટકાર્યા બાદ તૂટી ગયું કેએલ રાહુલનું દિલ, 12 મહિનામાં ત્રીજી વખત થઈ આ ભૂલ
કેએલ રાહુલે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. તે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો, પરંતુ બીજા જ બોલ પર રાહુલનું દિલ તૂટી ગયું હતું. 12 મહિનામાં ત્રીજી વખત રાહુલે આ ભૂલ કરી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 6:20 pm
Breaking News: કેપ્ટનશીપ અને ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા, જાણો SKY એ શું કહ્યું?
BCCI એ સૂર્યકુમાર યાદવ પાસેથી T20I કેપ્ટનશીપ છીનવી લીધી છે. તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. કેપ્ટનશીપ અને ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા શું હતી? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 5:17 pm
Breaking News: રિષભ પંત માટે IND vs AFG ટેસ્ટ બની ખાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો વિકેટકીપર બન્યો
6 જૂને મુલ્લાનપુરમાં ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચની શરૂઆત સાથે રિષભ પંતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર પંતે હવે 50 ટેસ્ટ મેચ પૂર્ણ કરી છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 4:45 pm
Breaking News: 23 વર્ષીય માનવ સુથાર બન્યો ભારતનો 319મો ટેસ્ટ ક્રિકેટર, અફઘાનિસ્તાન સામે કર્યું ડેબ્યૂ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે હર્ષ દુબે અથવા માનવ સુથારમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે. અંતે, મેચના દિવસે, માનવ સુથારનું નસીબ ચમક્યું, અને તે ભારતનો 319મો ટેસ્ટ ક્રિકેટર બન્યો.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 4:22 pm
Suryakumar Yadav : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ કાયમ માટેનો OUT? શું કહ્યું અજીત અગરકરે!
કોઈએ કલ્પના કરી નહીં હશે કે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો અને ટીમનો કેપ્ટન બનેલો ખેલાડી સૂર્યકુમાર યાદવ માત્ર 22 મહિનાના ટૂંકા ગાળામાં પોતાની કેપ્ટનશીપ જ નહીં, પરંતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવી દેશે.
- Dhruval Shah
- Updated on: Jun 6, 2026
- 4:05 pm
Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત
BCCI ની પસંદગી સમિતિએ 6 જૂન, શનિવારના રોજ મુંબઈમાં BCCI મુખ્યાલયમાં બેઠક યોજી હતી, જેમાં ભારતના આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ અને શ્રીલંકામાં ભારત A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ટીમોની પસંદગી કરી હતી. BCCI ભારતના નવા T20 કેપ્ટનની પણ જાહેરાત કરી છે. આ સાથે જ સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત થયો છે અને શ્રેયસ અય્યરના યુગની શરૂઆત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 3:50 pm
Breaking News: ભારતીય ક્રિકેટ માટે નિર્ણાયક દિવસ, અફઘાનિસ્તાન ટેસ્ટથી લઈને નવા T20 કેપ્ટન સુધી મોટા ફેરફારોની તૈયારી
ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટેની રણનીતિ, T20 ટીમની કેપ્ટનશિપ અને નવા ખેલાડીઓને તક આપવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન મળવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
- Nishat
- Updated on: Jun 6, 2026
- 9:03 am
Breaking News: ધોની-ડિવિલિયર્સને છોડો… રિષભ પંતે ટેસ્ટમાં વિરાટ કોહલી કરતા પણ વધુ રન બનાવ્યા છે !
ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ રિષભ પંત માટે ખાસ બની રહેશે, કારણ કે તે પોતાની કારકિર્દીની 50મી ટેસ્ટ રમવા ઉતરશે. જોકે આ મુકામ સુધી પહોંચતા પહેલાં જ પંતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી દીધું છે. પંતના ડેબ્યૂ પછીના આંકડાઓ પર નજર કરીએ તો તેણે રન બનાવવા મામલે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 6:33 pm
Breaking News: 193 દિવસની રાહ પૂરી… ટીમ ઈન્ડિયા તૈયાર, 8 વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ 6 જૂનથી મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય ચાહકો અને તેમ માટે ખૂબ જ ખાસ રહેશે. 193 દિવસ બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં રમશે. 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમશે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 5:36 pm
Breaking News: 8 વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા ! IND vs AFG છેલ્લી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી 10 ખેલાડીઓ બહાર
ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમવા જઈ રહી છે. છેલ્લી ટેસ્ટમાં ભારતની જે પ્લેઈંગ ઈલેવન હતી, તેમાંથી આ વખતે 10 ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. ચાલો આ વર્ષની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ અને જાણીએ કે ટીમમાં કેટલો ફેરફાર થયો છે.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 4:56 pm
Breaking News : BCCIનો નવો માસ્ટરપ્લાન, ખેલાડીઓ માટે તૈયાર થઈ રહી છે રિટાયરમેન્ટ પોલિસી, જાણો શું થશે ફેરફાર?
BCCI Apex Council Meeting : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં મહત્વના મુદ્રા પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિદેશી લીગ અને ખેલાડીઓના વધતા ઝોકને રોકવા માટે પણ વિચારણા કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jun 5, 2026
- 8:36 am
Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર મોટો ખતરો છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે નવા T20 કેપ્ટનની શોધ કરી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હોવા છતાં, ટીમમાં તેનું સ્થાન હવે સુરક્ષિત નથી. ચાલો જાણીએ T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 8:58 pm