કે એલ રાહુલ

કે એલ રાહુલ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન જે ટીમની જરૂરત પ્રમાણે વિકેટકિપરની ભૂમિકામાં પણ દેખાય છે, તેવો કે. એલ. રાહુલ ક્રિકેટ જગતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન છે.
રાહુલ 2010 માં અંડર-19 વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો અને એક વર્ષ બાદ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2013-14 સીઝનમાં રણજી ટ્રોફીની વિજેતા ટીમ કર્ણાટક માટે તેણે 1033 રન કર્યા હતા, જેમાં 3 સદી સામેલ હતી અને ફાઇનલમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
હૈદરાબાદ માટે 2014માં તેણે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ. 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર તેણે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ.
કે.એલ. રાહુલ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ પર સદી ફટકારી છે. કે.એલ. રાહુલના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત 7 ઇનિંગમાં ફિફટી સ્કોર કરવાનો રેકોર્ડ છે.

Read More

કેએલ રાહુલની ધીમી બેટિંગ જોયા બાદ ચાહકોએ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો આભાર માન્યો

લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ફરી એકવાર પોતાની ધીમી ઈનિંગથી તમામ ટીકાકારોને તેની સામે બોલવાની તક આપી છે. કેએલ રાહુલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 રન બનાવ્યા હતા પરંતુ આ માટે તેણે 33 બોલ રમ્યા હતા. આ ઈનિંગ બાદ કેએલ રાહુલ સોશિયલ પર ટ્રોલ થયો હતો. કેએલ રાહુલની ધીમી બેટિંગ જોયા બાદ ચાહકોએ તેને વર્લ્ડ કપની ટીમમાં સિલેકટ ન કરવા બદલ રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરનો આભાર માન્યો હતો.

વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન

ભારતીય ટીમ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ આ પહેલા અનુભવી ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2023 વર્લ્ડ કપ ફાઈનલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કોઈનું પણ નામ લીધા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

IPL 2024માં કેએલ રાહુલને આ ભૂલનો ભોગ બનવું પડ્યું, જેના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી. કેએલ રાહુલ વિકેટકીપરની યાદીમાં સૌથી મોટા દાવેદારોમાંનો એક હતો, પરંતુ તેની એક ભૂલને કારણે તે ટીમનો ભાગ બની શક્યો નહીં. પસંદગી સમિતિના વડા અજીત અગરકરે જણાવ્યું કે શા માટે રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાની પસંદગીમાં શું થયું? જાણો 5 મોટી વાતો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. સિલેક્શન કમિટીની બેઠકમાં આ 15 નામોની પસંદગી દરમિયાન શું થયું હતું રસપ્રદ? એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા જે આશ્ચર્યજનક હતા. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપને લઈને મેન ઈન બ્લુની પસંદગી સાથે જોડાયેલી ઘણી મોટી બાબતો હતી. પરંતુ, તેમની વચ્ચે એવી 5 બાબતો છે જે તમારા માટે જાણવી મહત્વપૂર્ણ છે.

T20 World Cup 2024 : KL રાહુલને ટીમ ઈન્ડિયામાં કેમ ન મળ્યું સ્થાન ? જાણો 5 મોટા કારણો

T20 વર્લ્ડ કપ 2024માં વિકેટકીપરના સ્થાન માટે ત્રણ ખેલાડીઓ વચ્ચે રેસ હતી - સંજુ સેમસન, રિષભ પંત અને કેએલ રાહુલ. તેમાંથી પંત અને સેમસન પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા પરંતુ રાહુલનું સતત ત્રીજો T20 વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. કેએલ રાહુલને T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયામાં પસંદ ન કરવા પાછળ પાંચ કારણ જવાબદાર છે.

LSG vs DC : સંજુ અને ધ્રુવ જુરેલે રાજસ્થાન માટે રચ્યો ઈતિહાસ, બનાવ્યો અનોખો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ગઈકાલે લખનૌમાં રમાયેલ 44મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ટોસ હાર્યા બાદ કે એલ રાહુલની ટીમે પ્રથમ બેટિંગ કરીને 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

IPL 2024 : આજ ઝુકેગા નહિ “થાલા” કે.એલ રાહુલે માહીનું બેટ ચેક કર્યું જુઓ વીડિયો

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ 2023માં ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેચમાં 3 બોલમાં 2 સિક્સની મદદથી 12 રન લીધા હતા. આજે લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ છે.

KLની બેટિંગ પર આથિયાનું આવ્યું દિલ, પોસ્ટ શેર કરી પતિ પર લૂટાવ્યો પ્રેમ, જુઓ અહીં

કેએલ રાહુલે તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમી હતી અને જીત મેળવી હતી. આ મેચમાં ફરી એકવાર કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જેની તેની પત્ની આથિયા પણ ફેન બની ગઈ છે.

IPL 2024: KL રાહુલના દમ પર ચેન્નાઈ પર લખનૌની મોટી જીત, 8 વિકેટે આપ્યો પરાજય

લખનૌ સુપરજાયન્ટ્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 8 વિકેટે હરાવ્યું. કેએલ રાહુલ અને ડી કોકે શાનદાર અડધી સદી ફટકારી હતી. લખનૌએ 7 મેચમાં ચોથી જીત નોંધાવી હતી જ્યારે ચેન્નાઈની ટુર્નામેન્ટમાં ત્રીજી હાર છે. ધોની અને જાડેજાની મજેદાર ઈનિંગ બેકાર ગઈ હતી. આજે ચેન્નાઈની બોલિંગ સામાન્ય કક્ષાની રહી હતી, તો બીજી તરફ લખનૌની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર રહી હતી.

IPL 2024 : MS ધોની સામે કેએલ રાહુલને ઘરે પણ શાંતિ નથી, CSKના ‘3 પરિબળો’ રમત બગાડશે!

IPL 2024માં ચેન્નાઈ અને લખનૌ વચ્ચેની મેચ નક્કી કરશે કે નંબર 2 ટીમ કોણ હશે. હાલમાં KKR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. પરંતુ, લખનૌના મેદાન પર આજની મેચના પરિણામ બાદ KKR એક સ્થાન નીચે સરકી જશે અને ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સમાંથી કોઈ એક ત્રીજા સ્થાને પહોંચી જશે.

સુનીલ શેટ્ટીએ જમાઈ કે.એલ રાહુલને જન્મદિવસની પાઠવી શુભકામના, જુઓ ફોટો

સુનીલ શેટ્ટીના જમાઈ કે.એલ રાહુલ 18 એપ્રિલના રોજ પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ વચ્ચે સુનીલ શેટ્ટીએ પોતાની દિકરી આથિયા શેટ્ટીના પતિ કે.એલ રાહુલનો ફોટો શેર કર્યો છે.

IPL 2024: KKR vs LSG વચ્ચેની મેચમાં ફિલિપ સોલ્ટ અને શ્રેયસ ઐયરનું તોફાન, કોલકાતાએ જીતી ચોથી મેચ

Kkr vs Lsg: IPL 2024 ની 28મી મેચ આજે 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ (KKR VS LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKRએ શાનદાર જીત નોંધાવી હતી.

IPL 2024: KKR vs LSGની મેચમાં ડેબ્યૂ પ્લેયર બન્યો લખનૌની હારનું કારણ, પહેલી જ ઓવરમાં 0, L1, 4, 2, B1, N, Wd, Wd5, N, 6 જેવા ફેંક્યા બોલ

IPL 2024ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ આમને સામને છે. લખનૌ સુપર જાયન્ટ્સે કલકાતાને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે IPLમાં ડેબ્યુ કરી રહેલા બોલરે પહેલી જ ઓવરમાં લખનૌને 22 રન આપ્યા હતા.

IPL 2024 : લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાને 162 રનનો ટાર્ગેટ આપ્યો, નિકોલસ પુરને શાનદાર ઇનિંગ રમી

IPL 2024ની 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો વચ્ચે રમાઈ રહી છે.લખનૌએ KKRને આપ્યો 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.નિકોલસ પુરને શાનદાર ઇનિંગ રમી છે

IPL 2024: LSG vs DC વચ્ચેની મેચમાં આ ક્રિકેટરે તોડ્યું અથિયા શેટ્ટીનું દિલ, લખનૌનો કેપ્ટન પણ નિરાશ

લખનૌ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન KL રાહુલની પત્ની આથિયા શેટ્ટીની પ્રતિક્રિયા ખૂબ ચર્ચામાં હતી. આથિયા શેટ્ટી શુક્રવારે તેના પતિ કેએલ રાહુલને ચીયર કરવા લખનૌના એકાના સ્ટેડિયમ પહોંચી હતી. જોકે આ દરમ્યાન એવી ક્ષણ હતી જેમાં આથિયા ખૂબ ખુશ હતી પરંતુ બાદમાં આ ખુશી નિરાશામાં ફેરવે ચૂકી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">