AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કે એલ રાહુલ

કે એલ રાહુલ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન જે ટીમની જરૂરત પ્રમાણે વિકેટકિપરની ભૂમિકામાં પણ દેખાય છે, તેવો કે. એલ. રાહુલ ક્રિકેટ જગતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન છે.
રાહુલ 2010 માં અંડર-19 વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો અને એક વર્ષ બાદ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2013-14 સીઝનમાં રણજી ટ્રોફીની વિજેતા ટીમ કર્ણાટક માટે તેણે 1033 રન કર્યા હતા, જેમાં 3 સદી સામેલ હતી અને ફાઇનલમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
હૈદરાબાદ માટે 2014માં તેણે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ. 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર તેણે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ.
કે.એલ. રાહુલ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ પર સદી ફટકારી છે. કે.એલ. રાહુલના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત 7 ઇનિંગમાં ફિફટી સ્કોર કરવાનો રેકોર્ડ છે.

Read More

Central Contract Breaking : BCCI એ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા, 6 ખેલાડીઓને કરોડોનું નુકસાન

BCCI એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાંચ ખેલાડીઓને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, છ ખેલાડીઓને ડાઉનગ્રેડનો સામનો કરવો પડ્યો છે.

KL Rahul Century: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, હવે દમદાર સદી ફટકારી આપ્યો જવાબ

ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી ન થનાર સ્ટાર ભારતીય ખેલાડીએ સદી ફટકારી જોરદાર જવાબ આપ્યો છે. સ્ટાર બેટ્સમેને સંયમ અને સમજદારીથી બેટિંગ કરી સદી ફટકારી અને પોતાની ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ તેની 24 મી સદી છે.

IND vs PAK T20 WC Breaking : ‘હું ઈચ્છું છું કે પાકિસ્તાન…’ સુનિલ શેટ્ટીએ T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર શું કહ્યું?

20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના પાકિસ્તાનના નિર્ણયને કારણે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. IND vs PAK મેચ અંગે KL રાહુલના સસરા અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ હવે આ મુદ્દે પાકિસ્તાનને એક સલાહ આપી છે.

ભારતીય ટીમ માટે ખતરાની ઘંટી! મિડલ ઓર્ડર બેટ્સમેન સતત બે ઇનિંગ્સમાં રહ્યો ‘ફ્લોપ’, શું ન્યુઝીલેન્ડ સામે પણ આવું જ પ્રદર્શન કરશે?

ભારતીય ટીમ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. જો કે, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે.

5 એવા કેપ્ટન જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ ટી20 મેચ હાર્યું નથી, આ દિગ્ગજો છે લિસ્ટમાં

એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી ચૂકયા છે. આ ફોર્મેટમાં ખુબ સફળ પણ રહ્યા છે પરંતુ આજે અમે તમનેએ ખેલાડીઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ મેચ હાર્યું નથી.

ટીમ ઈન્ડિયાના ધુરંધર, બાહુબલી, સૈયારા, દબંગ અને દિલદાર કોણ છે? યશસ્વી જયસ્વાલે કર્યો ખુલાસો

"ધુરંધર" ફિલ્મ વિશે તો બધાએ સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાનો ધુરંધર કોણ છે? સૈયારા, દબંગ કે બાહુબલી કોણ છે? યશસ્વી જયસ્વાલે એક પછી એક તેમના નામ જાહેર કર્યા છે.

IND vs SA : સતત 20 વનડેમાં હાર બાદ આખરે જીત્યું ભારત, 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો

વોશિંગ્ટન સુંદર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એક એવા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જેણે ફક્ત ચાર મેચ રમી છે. આ વનડેમાં ભારતે 751 દિવસથી ચાલતી હારનો સિલસિલો અટકાવ્યો હતો.

IND vs SA: 358 રન બનાવવા છતાં રાયપુરમાં ભારત કેમ હારી ગયું? જાણો તેના 5 મુખ્ય કારણો

રાયપુરમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 358 રન બનાવવા છતાં મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ આ સાથે ભારતીય ટીમે ખરાબ રમવામાં કોઈ કસર છોડી નહીં. ચાલો સમજીએ કે આટલા ઊંચા સ્કોર છતાં ટીમ કેમ હારી ગઈ. જાણો ભારતની હારના 5 મુખ્ય કારણો.

740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ

એવું લાગે છે કે નસીબ ભારતીય ક્રિકેટ ટીમની વિરુદ્ધ થઈ ગયું છે. રાયપુર ODI માં ટીમ ઈન્ડિયા સાથે ફરીવાર એ જ થયું જે છેલ્લા 740 દિવસથી તેમની સાથે થઈ રહ્યું છે. 740 દિવસથી ટીમ ઈન્ડિયા સતત હારનો સામનો કરી રહી છે. અને સાથે જ શરમજનક રેકોર્ડ પણ બની ગયો છે.

IND vs SA: ટીમ ઈન્ડિયાને પરેશાન કરતી નબળાઈનો કેપ્ટન કેએલ રાહુલ પાસે નથી કોઈ જવાબ

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા કેએલ રાહુલને મીડિયા દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં તાજેતરની ટેસ્ટ શ્રેણીની હારનો પણ સમાવેશ થાય છે. આ હારનું એક સૌથી મોટું કારણ ટીમ ઈન્ડિયાની ચાલી રહેલી સમસ્યા હતી, જેનો કોઈ ઉકેલ દેખાતો નથી, અને કેપ્ટન રાહુલ પાસે કોઈ જવાબ પણ હાલમાં આ સમસ્યાનો કોઈ જવાબ નથી.

IND vs SA: રાંચી વનડેના એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 અંગે કરી મોટી જાહેરાત

કેએલરાહુલ ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચના એક દિવસ પહેલા કેએલ રાહુલે પ્લેઈંગ ઈલેવન અને બેટિંગ પોઝિશન અંગે પોતાના વિચારો અને નિર્ણયો જાહેર કર્યા. તેણે પંત-ગાયકવાડના રમવા વિશે મોટી વાત કહી હતી.

KL Rahul : આફ્રિકન સ્પિનરની મેજિકલ બોલ પર કેએલ રાહુલ થયો ક્લીન બોલ્ડ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સિમોન હાર્મરે કેએલ રાહુલને જાદુઈ બોલિંગથી આઉટ કર્યો. આ બોલિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુવાહાટી ટેસ્ટમાં રાહુલની નિષ્ફળતાએ તેના નામે વધુ એક શરમજનક રેકોર્ડ ઉમેર્યો છે.

Breaking News : વનડે સીરિઝ માટે ટીમની જાહેરાત, કે એલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો

ભારતીય ટીમ વનડે સીરિઝમાં કેપ્ટન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરશે. જેમને સાઉથ આફ્રિકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટ મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. જેમાં 3 મેચ રમાશે.

IND vs SA: કેએલ રાહુલની એક મોટી ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી, 66 રનનું થયું નુકસાન

દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ મેચની શરૂઆત મજબૂત શરૂઆત સાથે કરી હતી. મેચના પહેલા બે સત્રો દક્ષિણ આફ્રિકા માટે મજબૂત હતા. કેએલ રાહુલની એક ભૂલ ટીમ માટે મોંઘી સાબિત થઈ, જેના પરિણામે ટીમ ઈન્ડિયાને 66 રનનું નુકસાન થયું હતું.

IND vs SA: કોલકાતા ટેસ્ટમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેપ્ટન શુભમન ગિલ સહિત 9 ભારતીય ખેલાડીઓ કરશે ડેબ્યૂ

શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચમાં એક અનોખો નજારો જોવા મળશે. આ મેચમાં નવ ભારતીય ખેલાડીઓ પોતાનું ડેબ્યૂ કરશે.

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
g clip-path="url(#clip0_868_265)">