સરોગસી દ્વારા માતા બનશે આ અભિનેત્રી, બિગ બોસની આ સ્પર્ધકે પોતાના એગ્સ ફ્રીઝ કર્યા જુઓ ફોટો

ટીવી અભિનેત્રી ટીના દત્તાએ પોતાની પ્રેગ્નેસીને લઈ ખુલાસો કર્યો છે કે, તે લગ્ન વગર માતા બનવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, જો તે લગ્ન કરશે નહિ તો સરોગેસી દ્વારા બાળકને જન્મ આપશે.

| Updated on: Sep 01, 2024 | 11:57 AM
બિગ બોસ 16 ફેમ અભિનેત્રી ટીના દત્તાએ હાલમાં જ પોતાના એગ ફ્રીઝ કરવાનો નિર્ણય વિશે ખુલીને વાત કરી છે. ટીના લાંબા સમયથી  સ્ક્રીનથી દુર છે પરંતુ પોતાની લાઈફને લઈને દરેક નાની-મોટી વાતો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે.

બિગ બોસ 16 ફેમ અભિનેત્રી ટીના દત્તાએ હાલમાં જ પોતાના એગ ફ્રીઝ કરવાનો નિર્ણય વિશે ખુલીને વાત કરી છે. ટીના લાંબા સમયથી સ્ક્રીનથી દુર છે પરંતુ પોતાની લાઈફને લઈને દરેક નાની-મોટી વાતો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે.

1 / 5
હાલમાં અભિનેત્રીએ પોતાના ફેમિલી પ્લાનિંગને લઈ વાત કરી છે. લગ્ન કરવા માટે તેના માતા-પિતાનો કોઈ દબાવ નથી અને અભિનેત્રીના પિતા ઈચ્છે છે કે, જો તે લગ્ન કરવા નહિ માંગે તો સરોગેસી દ્વારા બાળકને જન્મ આપી શકે છે.

હાલમાં અભિનેત્રીએ પોતાના ફેમિલી પ્લાનિંગને લઈ વાત કરી છે. લગ્ન કરવા માટે તેના માતા-પિતાનો કોઈ દબાવ નથી અને અભિનેત્રીના પિતા ઈચ્છે છે કે, જો તે લગ્ન કરવા નહિ માંગે તો સરોગેસી દ્વારા બાળકને જન્મ આપી શકે છે.

2 / 5
ટીના દત્તાએ એગ ફ્રીઝિંગ પર વાત કરી છે, તેમણે કહ્યું હું એગ ફ્રીઝિંગ વિશે હંમેશા ખુલીને વાત કરું છે. મારા સૌથી બેસ્ટ મિત્ર માંથી એકે મને એગ્ઝ ફ્રીઝ કરવાનું કહ્યું હતુ. આ સમય એગ ફ્રીઝ કરવાનો સારો હતો. તમામ છોકરીઓએ પોતાના એગ્સ ફ્રીઝ કરવા જોઈ કારણ કે, પછી આટલા એગ્સ હોતા નથી.

ટીના દત્તાએ એગ ફ્રીઝિંગ પર વાત કરી છે, તેમણે કહ્યું હું એગ ફ્રીઝિંગ વિશે હંમેશા ખુલીને વાત કરું છે. મારા સૌથી બેસ્ટ મિત્ર માંથી એકે મને એગ્ઝ ફ્રીઝ કરવાનું કહ્યું હતુ. આ સમય એગ ફ્રીઝ કરવાનો સારો હતો. તમામ છોકરીઓએ પોતાના એગ્સ ફ્રીઝ કરવા જોઈ કારણ કે, પછી આટલા એગ્સ હોતા નથી.

3 / 5
 પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો ટીના ઉતરનમાં પોતાના પાત્રથી ફેમસ હતી. છેલ્લી વખત તે  એક શોમાં જોવા મળી હતી. જેમાં રાજીવ ખંડેલવાલ અને શ્રીજિતા ડે લીડ રોલમાં હતો.

પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો ટીના ઉતરનમાં પોતાના પાત્રથી ફેમસ હતી. છેલ્લી વખત તે એક શોમાં જોવા મળી હતી. જેમાં રાજીવ ખંડેલવાલ અને શ્રીજિતા ડે લીડ રોલમાં હતો.

4 / 5
ટીવી અભિનેત્રી ટીના દત્તાએ પોતાની પ્રેગ્નેસીને લઈ ખુલાસો કર્યો છે કે, તે લગ્ન વગર માતા બનવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, જો તે લગ્ન કરશે નહિ તો સરોગેસી દ્વારા બાળકને જન્મ આપશે.

ટીવી અભિનેત્રી ટીના દત્તાએ પોતાની પ્રેગ્નેસીને લઈ ખુલાસો કર્યો છે કે, તે લગ્ન વગર માતા બનવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, જો તે લગ્ન કરશે નહિ તો સરોગેસી દ્વારા બાળકને જન્મ આપશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">