ટીવી સિરિયલ
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.
ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.
પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.
90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.
ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.
અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.
7 વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ બની લોકોના દિલ જીતી લીધા, હવે શું કરી રહી છે નિધિ ભાનુશાલી?
ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલીએ 2019માં શો છોડ્યા બાદ પોતાની અલગ ઓળખ બનાવી છે.
- Sagar Solanki
- Updated on: Jun 26, 2026
- 9:48 pm
Breaking News : મિથુન ચક્રવર્તી તેની વેવાણ સાથે કરી ચૂક્યા છે ફિલ્મોમાં કામ, જુઓ ફોટો
ટીવી શો 'અનુપમા'માં કાવ્યાનું પાત્ર ભજવી ચૂકેલી મદાલસા શર્મા બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે. મિથુન ચક્રવર્તીએ વેવાણ શીલા શર્મા સાથે ફિલ્મોમાં કામ કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Jun 24, 2026
- 1:14 pm
ગ્લેમર્સની દુનિયા છોડી પતિ સાથે યોગ સ્ટુડિયો ચલાવે છે, અમદાવાદની આ અભિનેત્રી, જુઓ ફોટો
બોલિવુડથી લઈ નાના પડદા સુધી અનેક એવા સ્ટાર છે. જેમણે પોતાના કરિયર બદલ્યું છે. ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું. છે. આ કલાકારોમાંથી એક અમદાવાદમાં જન્મેલી એક ટીવીનો જાણીતો ચેહરો પણ છે. જેમણે ગ્લેમર્સની દુનિયા છોડી યોગ સ્ટુડિયઓ ખોલ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 10:18 am
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યાના 9 વર્ષ બાદ જૂનો ટપ્પુ હવે શું કરી રહ્યો છે?
Taarak Mehta Ka Ooltah Chashmah Tapu: જો તમે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોના ચાહક છો, તો તમે ટપ્પુ પાત્રથી પરિચિત હશો. ભવ્ય ગાંધીએ નવ વર્ષ પહેલાં શોમાં ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ પછીથી તેણે શો છોડી દીધો. ચાલો જાણીએ કે શો છોડ્યા પછી ભવ્ય ગાંધી હવે શું કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 20, 2026
- 12:40 pm
TMKOC : ‘તારક મહેતા’ના ‘બાઘા’ તન્મય વેકરિયા સેટ પર જ રડી પડ્યા, શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું, જુઓ Video
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા તન્મય વેકરિયા (બાઘા) માતાને ગુમાવ્યા બાદ દુઃખમાં છે. તાજેતરમાં શોના શૂટિંગ દરમિયાન એક દ્રશ્યમાં તેમને માતાની યાદ આવી જતાં તેઓ સેટ પર જ ભાવુક થઈ રડી પડ્યા.
- Sagar Solanki
- Updated on: Jun 18, 2026
- 7:01 pm
‘તારક મહેતા’ શોના અય્યર ભાઈ રિયલ લાઈફમાં નીકળ્યા ‘પરમ ભક્ત’, ભક્તિમાં ડૂબેલા એક્ટરનો વીડિયો થયો ‘વાયરલ’
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ‘અય્યર ભાઈ’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર તનુજ મહાશબ્દે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે.
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2026
- 8:53 pm
TMKOC: ‘તારક મહેતા’ શોના બાપુજી રિયલ લાઈફમાં જેઠાલાલ કરતા નાના છે કે મોટા જાણો
અભિનેતા અમિત ભટ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલ એટલે કે, અભિનેતા દિલીપ જોશીના પિતાનું પાત્ર નિભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, રિયલ લાઈફમાં દિલીપ જોશીની ઉંમરમાં અમિત ભટ્ટથી મોટા છે કે નાના જાણો બંને વચ્ચેની ઉંમરમાં કેટલો તફાવત છે.
- Nirupa Duva
- Updated on: Jun 17, 2026
- 8:10 am
14 જૂનનો સંયોગ? સંચિતા ઉગાલેના મોતમાં સુશાંત સિંહ રાજપૂતનું ‘કનેક્શન’, અભિનેત્રીના ભાઈએ કર્યો ‘દાવો’
માત્ર 22 વર્ષની નાની ઉંમરે ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગાલેએ 14 જુનને રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ આઘાતજનક ઘટના વચ્ચે એક્ટ્રેસના પરિવારે કેટલાક એવા ખુલાસા કર્યા છે કે, જેણે બધાને વિચારતા કરી દીધા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 16, 2026
- 6:55 pm
Breaking News : ‘કુમકુમ ભાગ્ય’ ની ફેમસ અભિનેત્રીએ સાડીથી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
Sanchita Ugale Dies By Suicide : ટીવીની દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ટીવીની દુનિયાનો ફેમસ ચેહરો અને છાવા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સંચિતા ઉગલે ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી છે.
- Nirupa Duva
- Updated on: Jun 15, 2026
- 1:34 pm
Surbhi Jyoti : 38 વર્ષની ઉંમરે મા બની ‘નાગિન’ એક્ટ્રેસ સુરભી જ્યોતિ, ફેન્સ સાથે શેર કરી ખુશખબર !
સુરભી જ્યોતિએ તેના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા અને એક સુંદર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેની સરળ પોસ્ટમાં લખ્યું છે: "દીકરીનો જન્મ થયો છે
- Devankashi rana
- Updated on: Jun 14, 2026
- 2:00 pm
ખુલ્લા વાળ, નો મેકપ લુક.. પિન્ક ડ્રેસમાં સુરભિ જ્યોતિએ ફલોન્ટ કર્યો બેબી બંપ, જુઓ Photos
ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સુરભી જ્યોતિ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી જર્નીને માણી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને પોતાના ચાહકો સાથે ખાસ પળો શેર કરતી રહે છે. હાલમાં તેણે પોતાના બેબી બમ્પ સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને ચાહકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 13, 2026
- 9:19 pm
TMKOC : 47 વર્ષની ઉંમરે ફરી દુલ્હન બની ‘તારક મહેતા’ની આ અભિનેત્રી, તસવીરો થઈ વાયરલ
ભવ્ય ઉજવણીના ફોટા શેર કરીને, તેણીએ માત્ર દિવસની ઝલક જ નહીં પરંતુ એક ખાસ વિગતો પણ શેર કરી છે. જેનિફરે ખુલાસો કર્યો કે તેણીએ 2001 માં અભિનેતા મયુર બંસીવાલ સાથે લગ્ન કર્યા હતા, 2026 માં તેમના સંબંધના 25 વર્ષ પૂર્ણ થયા હતા.
- Devankashi rana
- Updated on: Jun 12, 2026
- 1:49 pm
TVની આ ફેમસ એક્ટ્રેસનું 9 વર્ષનું લગ્નજીવન તૂટ્યું ! થયા છૂટાછેડા, ચાહકોને લાગ્યો ઝટકો
Hunar Hali Divorce : હુનર અને મયંકે ઓગસ્ટ 2016 માં પરંપરાગત શીખ વિધિમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ને નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું, ફોટા વાયરલ થયા હતા, અને ચાહકોએ આ દંપતીની પ્રશંસા કરી હતી. જોકે, તેઓ હવે અલગ થઈ ગયા છે.
- Devankashi rana
- Updated on: Jun 11, 2026
- 3:36 pm
Disha Vakani : 9 વર્ષ કામ કર્યું, 9 વર્ષ પહેલા શો છોડી દીધો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘દયાબેન’ હવે શું કરી રહી છે? જાણો
અભિનેત્રી દિશા વકાણીને કોણ ઓળખતું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર નિભાવતી અભિનેત્રી દિશા વકાણી ઘરે ઘરે ફેમસ છે. પરંતુ તે છેલ્લા 9 વર્ષથી ટીવી શોથી દુર છે. હવે ચાહકો એ જાણવા માંગે છે કે, દયા બેન શું કરી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 11, 2026
- 8:55 am
ભણવામાં ‘ઢ’ હતી આ અભિનેત્રી, Question પેપર ખરીદવા માટે ખર્ચ કર્યા હતા 20 હજાર રુપિયા
ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે ભણવામાં ખુબ નબળી હતી. તેમણે પરિક્ષામાં ચોરી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ રહી ન હતી. તેમણે Question પેપર ખરીદવા માટે 20 હજાર રુપિયા ખર્ચ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 10, 2026
- 9:47 am