AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.

ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.

પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.

90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.

ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.

અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.

Read More

આ સેલિબ્રિટીઓએ કરોડોના ખર્ચે લક્ઝરી લગ્ન નહિ પરંતુ રજિસ્ટર્ડ લગ્ન કર્યા, જુઓ ફોટો

ઘણા સ્ટાર્સે કોઈ લક્ઝરી ખર્ચા વગર ગ્રાન્ડ વેડિંગ છોડી સિંપલ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેમના લગ્નમાં ના કોઈ ગેસ્ટ નહી પરંતુ પરિવારના જ સભ્યો સહિત નજીકના મિત્રો સામેલ હતા. આ સ્ટારે રજિસ્ટર્ડ લગ્નનો વિકલ્પ પસંદ કર્યો છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા સ્ટારે રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે.

Breaking News : 37 વર્ષે અભિનેત્રી કૃતિકા કામરાએ ગૌરવ કપૂર સાથે ઘરે જ રજીસ્ટર મેરેજ કર્યા, જુઓ ફોટો

Kritika Kamra And Gaurav Kapur Wedding :કૃતિકા કામરા અને ગૌરવ કપુરે થોડા મહિના પહેલા પોતાના સંબંધોનો ઓફિશિયલ કર્યા હતા.હવે બંન્ને 11 માર્ચના રોજ રજીસ્ટર મેરેજ કર્યા છે. જેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ સુંદર ફોટો.

Breaking News : ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કરનાર અભિનેત્રીએ ૩ વર્ષ અને ૩ મહિનામાં લીધા છૂટાછેડા

અભિનેત્રી હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ 3 વર્ષના લગ્નને પૂર્ણ કર્યા છે. જાણકારી મુજબ આ છુટાછેડા પરસ્પર સંમતિથી થયા છે. આ છુટાછેડામાં કોઈ પણ પ્રકારની એલિમનીની ડિમાંડ કરવામાં આવી નથી.

એક ફોટાથી શરુ થઈ હતી લવ સ્ટોરી, 100થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતાનો પરિવાર જુઓ

અભિનેતા મનોજ પાહવાએ ધીમે ધીમે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે.બોલિવૂડ અભિનેતા મનોજ પાહવા અને સીમા પાહવાની અનોખી લવસ્ટોરી એક ફોટોગ્રાફથી શરૂ થઈ હતી. આજે મનોજ પાહવાના પરિવાર વિશે જાણો.

બિગ બોસ સ્પર્ધકે પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું આ લોકો મારા મોતના જવાબદાર હશે

બિગ બોસ 17 ફેમસ અનુરાગ ડોભાલે વીડિયો પોસ્ટ કરી જણાવ્યું કે, તેની સાથે શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું જો કાંઈ થયું તો આ બધા માટે મારા માતા-પિતા જવાબદાર હશે. તેમણે કહ્યું લાંબા સમયથી હું મુશ્કેલીમાં છું.

50 વર્ષની કારકિર્દીમાં 200થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ, આવો છે 75 વર્ષની અભિનેત્રીનો પરિવાર

2017માં ફેમસ બોલિવૂડ અભિનેત્રી ફરીદા જલાલના મૃત્યુની અફવાએ ચાહકોને હચમચાવી નાખ્યા હતા. બાદમાં, ફરીદા જલાલે પોતે આગળ આવીને કહેવું પડ્યું કે તે જીવિત છે. આજે આપણે ફરીદા જલાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

શાહી પરિવાર સાથે છે કનેક્શન, પહેલી ફિલ્મથી રાતો રાત સ્ટાર બનેલી અભિનેત્રીનો પરિવાર જુઓ

ભાગ્યશ્રીએ 19 જાન્યુઆરી 1989ના રોજ હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી છે.આજે પણ ભાગ્યશ્રી ખુબ જ સુંદર લાગે છે. "મૈંને પ્યાર કિયા" ફિલ્મ આજે પણ ચાહકોને ખુબ પસંદ આવે છે.

The 50 : નવો રિયાલિટી શો ‘ધ 50’ બિગ બોસને પણ આપશે ટકકર, સ્પર્ધકોના નામ જાહેર થયા

1 ફેબ્રુઆરી 2026થી કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર શરુ થવા જઈ રહેલો નવો રિયાલિટી શો ધ 50 ચાહકોને એક અલગ જ દુનિયામાં લઈ જશે. આ રિયાલિટી શોને લઈ ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જેઠાલાલ પત્ની સાથે જોવા મળ્યા, લોકોએ કહ્યુ, “બબીતાને પણ ટકકર આપે છે”

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પાત્રમાં જોવા મળતો અભિનેતા દિલીપ જોશી ખુબ ઓછા જોવા મળે છે.પરંતુ જ્યારે પણ જોવા મળે છે ચાહકો ખુબ ખુશ થાય છે. હાલમાં જેઠાલાલ તેમની પત્ની સાથે જોવા મળ્યો હતો.

એક દીકરીનો પિતા ,પત્ની 7 વર્ષ મોટી, રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર

પ્રિન્સ તેના સપનાને પુરા કરવા માટે મુંબઈ આવ્યો હતો. સપનાની નગરી મુંબઈએ પ્રિન્સના દરેક સપના પૂર્ણ કર્યા છે.બોલિવૂડ અભિનેતા અને રિયાલિટી શોના કિંગ કહેવાતા પ્રિન્સ નરુલાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

TMKOC: ‘તારક મહેતા શો’માં પાછી ફરશે સોનૂ? લગ્ન બાદ હવે પોતાના કરિયરને લઈને કર્યો ખુલાસો

ઝીલે તાજેતરમાં જ 'આસ્ક મી એનિથિંગ' સેશનનું આયોજન કર્યું હતું, જ્યાં એક ચાહકે તેને પૂછ્યું, "જો તમને આજે ફરીથી સોનુનો રોલ ઓફર કરવામાં આવે, તો શું તમે તે સ્વીકારશો?"

Popatlal Love Story : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલની લવસ્ટોરી છે સુંદર, જુઓ ફોટો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે તે ફાઈનલી ઘોડે ચઢવા માટે તૈયાર છે. પોપટલાલના રિયલ લાઈફમાં લગ્ન થઈ ચૂક્યા છે. તો આજે આપણે પોપટ લાલની રિયલ લાઈફની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shefali Jariwala Death Reason : બોલિવુડ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. ગત્ત વર્ષે 27 જુનના રોજ તેનું નિધન થયું છે. માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેના મૃત્યુ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પગ ગુમાવ્યા છતાં હિંમત ન હારી, 8 ભાષામાં ફિલ્મોમાં કામ કરનાર ખુંખાર સાસુનો આવો છે પરિવાર

સુધા ચંદ્રને પોતાના જીવન પર આધારિત તેલુગુ ફિલ્મ 'મયુરી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.ચાલો જાણીએ કે સુધા ચંદ્રન, એક પગ ગુમાવવા છતાં, છેલ્લા 4 દાયકાથી ફિલ્મ અને ટીવી જગત પર કેવી રીતે રાજ કરી રહી છે.

Dhanush Vs Mrunal Net Worth : ધનુષ કે મૃણાલ ઠાકુર કોણ વધારે પૈસાદાર છે? તેમની કુલ સંપત્તિ વિશે જાણો

Dhanush Vs Mrunal Thakur Net Worth : ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. હાલમાં તો બંન્નેના લગ્નના સમાચાર પણ ચર્ચામાં આવ્યા છે. આ વચ્ચે આજે અમે તમને જણાવીશું કે, બંન્ને સ્ટારની નેટવર્થ કેટલી છે. બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
g clip-path="url(#clip0_868_265)">