ટીવી સિરિયલ
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.
ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.
પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.
90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.
ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.
અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.
TMKOC: ‘તારક મહેતા..’માંથી મળી હતી જેઠાલાલ બનવાની ઓફર, પણ આ એક્ટરે ઠુકરાવી દાદી બનીને મેળવી ખ્યાતી
દાદીની ભૂમિકામાં તેમને ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો. જોકે, તેમના બાળકોને સ્ક્રીન પર સ્ત્રી પાત્રો ભજવવા બદલ શાળામાં ગુંડાગીરીનો ભોગ બનવું પડતું હતું. તેમણે તાજેતરમાં મનીષ પૌલના પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
- Devankashi rana
- Updated on: Apr 20, 2026
- 8:47 am
TMKOC as Dhurandhar : જેઠાલાલ બન્યા હમઝા, બાપુજી મેજર ઇકબાલ અને દયાબેન બડે સાહેબ, AI ની કમાલ જોઈ ચાહકો ચોંકી ગયા
ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પાત્રોને AI દ્વારા 'ધુરંધર' સ્ટાઈલમાં રૂપાંતરિત કરતા વીડિયો વાયરલ થયા છે.
- Sagar Solanki
- Updated on: Apr 13, 2026
- 3:57 pm
TMKOC : ‘તારક મહેતા’માં સૌથી અમીર એક્ટર કોણ? જેઠાલાલથી લઈને બબીતાજી સુધીના લોકોની નેટવર્થ જાણો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો લોકપ્રિય શો છે, જેના પાત્રો દર્શકોના દિલમાં વસ્યા છે. શોની આ સફળતાએ કલાકારોને માત્ર પ્રસિદ્ધિ જ નહીં, પણ સારી એવી સંપત્તિ પણ અપાવી છે. શું તમે જાણો છો આ શોમાં સૌથી અમીર એક્ટર કોણ છે?
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 4:25 pm
‘નાગિન 7’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી, શોમાં આવશે મોટો ટ્વિસ્ટ
શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજોગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જોવા મળશે.
- Devankashi rana
- Updated on: Apr 10, 2026
- 12:57 pm
Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયા ભાભીના પિતાનું નિધન
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરે ઘરે ફેમસ થયેલી દિશા વાકાણી પર દુખનો પહાડ તુટ્યો છે. દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું અવસાન થયું છે.
- Nirupa Duva
- Updated on: Apr 7, 2026
- 12:49 pm
Breaking News : 57 વર્ષની ઉંમરે, ‘ખીચડી’ના અભિનેતાએ ફરીથી લગ્ન કર્યા, જુઓ વીડિયો
ટેલિવિઝનની દુનિયાના દિગ્ગજ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક જેડી મજેઠીયાએ પોતાની લાઈફમાં એક એવી સ્ટોરી લખી છે. જે ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. ખીચડી અભિનેતાએ કોમેડી શોમાં હિંમાશુંનું પાત્ર ભજવી ઘરે ઘરે ફેમસ થયા હતા. તેમણે 57 વર્ષે ફરી લગ્ન કર્યા છે. જુઓ વીડિયો
- Nirupa Duva
- Updated on: Apr 7, 2026
- 10:46 am
Breaking News : લગ્નના 4 વર્ષ પછી કરિશ્મા તન્નાએ 42 વર્ષની ઉંમરે પ્રેગ્નન્સીની જાહેરાત કરી ફોટા શેર કરી લખ્યું, ‘એક નાનો ચમત્કાર
ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. કેટલાક ફોટો પણ શેર કર્યા છે. કરિશ્માને ચાહકો અને સેલિબ્રિટી શુભકામના પાઠવી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Apr 6, 2026
- 1:34 pm
Breaking News : રામાયણના લક્ષ્મણ રવિ દુબેની આટલા કરોડનો માલિક છે, કમાણી જાણીને નવાઈ લાગશે
ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ફિલ્મ રામાયણની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં આપણને રામ તરીકે રણબીર કપૂરની ઝલક મળે છે, ત્યાં જ લક્ષ્મણ તરીકે અભિનેતા રવિ દુબેની પણ એક ઝલક મળે છે. આ દરમિયાન, ચાલો જાણીએ કે રવિ કેટલો પૈસાદાર છે.
- Nirupa Duva
- Updated on: Apr 5, 2026
- 5:01 pm
Breaking News : કોમેડી ક્વીન ભારતી સિંહ પાસે સંપત્તિ મામલે સેલિબ્રિટી પણ ટુંકા પડે, જુઓ ફોટો
ટીવીની દુનિયાનો ફેમસ કુકિંગ રિયાલિટી શો લાફ્ટર શેફ હાલમાં ચર્ચામાં છે.જેમાં ટીવી દુનિયાના મોટા સ્ટાર જોવા મળે છે. કોમેડિયન હોવાની સાથે સાથે હવે ભારતી સિંહ હોસ્ટ પણ બની ચૂકી છે અને કરોડો રુપિયા કમાય છે.
- Nirupa Duva
- Updated on: Mar 30, 2026
- 3:05 pm
Breaking News : બિગ બોસ ફેમ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા
Rajat Dalal Wedding : બિગ બોસ અને ધ 50 જેવા શોથી ફેમસ રજત દલાલ લગ્નના બંધનમાં બંધાયો છે. ચાહકો માટે તેના લગ્ન સરપ્રાઈઝ આપનાર છે. તો ચાલો જાણીએ કોણ છે રજત દલાલની પત્ની અને શું કરે છે.
- Nirupa Duva
- Updated on: Mar 29, 2026
- 4:35 pm
300 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ધુરંધરના ગેંગસ્ટર ઉઝૈર બલોચનો પરિવાર જુઓ
અભિનેતા દાનિશ પાંડોર 2026ની થ્રિલર ફિલ્મ "ધુરંધર" માં ગેંગસ્ટર ઉઝૈર બલોચની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. હવે તેના પાત્રની ખુબ પ્રશંસા થઈ રહી છે. તેનું પાત્ર એક શાંત અને શક્તિશાળી ગુંડાનું છે, જે અક્ષય ખન્નાના રહેમાન ડાકુના પાત્રથી તદ્દન વિપરીત છે.ધુરંધરના ઉઝૈર બલોચનો પરિવાર જુઓ
- Nirupa Duva
- Updated on: Mar 26, 2026
- 6:50 am
‘રામાયણ’ ના શૂટિંગ દરમિયાન રામાનંદ સાગર થયા હતા પરેશાન, કાગડા સામે હાથ જોડીને કહ્યું- “હું મુશ્કેલીમાં છું, શૂટિંગ પૂર્ણ કરવા દો” , જુઓ Video
Ramayan: "રામાયણ" ના શૂટિંગ દરમિયાન રામાનંદ સાગર ખૂબ જ હેરાન થઈ ગયા હતા. તેમને કાગડાઓ સાથે એક દ્રશ્ય શૂટ કરવું પડ્યું. જોકે તે સમયે કોઈ VFX નહોતું. પછી રામાનંદ સાગરે કાગડા આગળ હાથ જોડી દીધા અને પછી...
- Meera Kansagara
- Updated on: Mar 23, 2026
- 3:07 pm
યુટ્યુબ સેન્સેશનથી બોલિવૂડ સ્ટાર બનેલી મિથિલા પાલકરનો પરિવાર જુઓ
પાલકરનો જન્મ 11 જાન્યુઆરી 1993ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. યુટ્યુબ સેન્સેશનથી બોલિવૂડ સ્ટાર બનેલી મિથિલા પાલકરના પરિવારમાં કોણ કોણ છે ચાલો જોઈએ.
- Nirupa Duva
- Updated on: Mar 21, 2026
- 7:12 am
બાપ-દીકરી કરે છે ઈન્ડસ્ટ્રીમાં કામ, આવો છે ધુરંધરના જમીલ જમાલીનો પરિવાર
રાકેશ બેદીએ અનેક હિટ ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે અને ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. હવે, તે ધુરંધરમાં તેમના અભિનય માટે ચર્ચામાં છે.રાકેશ બેદીનો પરિવાર જુઓ.
- Nirupa Duva
- Updated on: Mar 20, 2026
- 6:46 am
Breaking News : લગ્નના 10 વર્ષ પછી 41 વર્ષીય અભિનેત્રીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, જુઓ ફોટો
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે કિલકારી ગુંજશે. આજે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. લગ્નના 10 વર્ષ પછી દિવ્યાંકા માતા બનવા જઈ રહી છે.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2026
- 1:23 pm