Ahmedabad : ઈસનપુરમાં નિવૃત્તિ પછી આ વ્યક્તિ કરે છે ટ્રાફિક સહાયકનું કામ, જુઓ ફોટા
કોઈપણ વ્યક્તિ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થાય છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે છે નિવૃત્તિ પછીના જીવનમાં શું પ્રવૃત્તિ કરશે. આવા લોકો માટે સૌથી ઉત્તમ ઉદાહરણ છે પ્રવીણભાઈ. ટ્રાફિક સહાયકનું કામ કરીને પ્રવીણભાઈ સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.
Latest News Updates
Most Read Stories