અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
T20 WC Breaking : 5 કેચ છોડવા છતાં ભારત જીત્યું, શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે જીતનો હીરો બન્યો
T20 વર્લ્ડ કપ 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ તેની ચારેય ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી છે. હવે ભારત સુપર 8 રાઉન્ડમાં રમશે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 11:06 pm
T20 WC Breaking : શિવમ દુબેએ 25 બોલમાં અડધી સદી ફટકારી, T20 વર્લ્ડ કપમાં પહેલીવાર કર્યો આ કમાલ
શિવમ દુબેએ નેધરલેન્ડ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી. ડાબા હાથના આ બેટ્સમેને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. T20 વર્લ્ડ કપમાં આ તેની પહેલી અડધી સદી હતી.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 9:37 pm
Gujarat Budget 2026-27 : ઉદ્યોગો માટે ₹13,942 કરોડની ફાળવણી ; ટેક્સટાઇલ અને MSME પર સરકારનો મોટો દાવ, જાણો કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે શું છે ખાસ
રાજ્ય સરકારે ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા બજેટમાં મોટી જાહેરાતો કરી છે. ટેક્સટાઇલ એકમો માટે ₹2,755 કરોડ અને 'વાજપાઈ બેંકેબલ યોજના' માટે ₹494 કરોડની જોગવાઈ સાથે નાના કારીગરોથી લઈને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 7:41 pm
T20 WC Breaking : અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બહાર, આ ખેલાડીને પહેલીવાર તક મળી
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પહેલી વાર ટોસ જીત્યો અને બે મુખ્ય ખેલાડીઓને બેન્ચ પર બેસાડ્યા છે. જ્યારે એક ખેલાડીને પહેલીવાર વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: Feb 18, 2026
- 7:11 pm
Gujarat Budget 2026-27: માળખાગત સુવિધાઓથી લઈને સુરક્ષા સુધી… 3000 નવા કર્મચારીઓની ભરતી અને બીચ ટુરિઝમ પર વિશેષ ભાર
માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047' ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે આજે વર્ષ 2026-27નું ₹4,08,053 crore નું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 3:09 pm
Gujarat Budget 2026-27: ₹4.08 લાખ કરોડનું વિક્રમી અંદાજપત્ર; પંચસ્તંભ વિકાસથી ‘વિકસિત ગુજરાત’નો મજબૂત પાયો
મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વિક્રમી બજેટ રજૂ કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 2:39 pm
Gujarat Budget Breaking News: સુજલામ સુફલામથી લઈને નમો એક્સપ્રેસ-વે સુધી, વિકાસના કામો માટે ખજાનો ખૂલ્યો
ગુજરાત સરકારે તેના તાજેતરના બજેટમાં રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા અને યુવાશક્તિને વધુ સજ્જ કરવા માટે ઘણા મહત્વના પગલાંની જાહેરાત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2026
- 2:20 pm
T20 WC Breaking : અભિષેક શર્માનો વિસ્ફોટક બેટિંગનો પ્લાન તૈયાર, બુમરાહના રમવા અંગે આવ્યા મોટા સમાચાર
પાકિસ્તાનને કચડી નાખ્યા પછી, ભારતનો આગામી મુકાબલો નેધરલેન્ડ્સ સામે છે. આ મેચ પહેલા, બેટિંગ કોચ સિતાંશુ કોટકે અભિષેક શર્મા અને જસપ્રીત બુમરાહ વિશે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 10:59 pm
અમદાવાદમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ, PG ચલાવતા હોવાનું તપાસમાં આવ્યુ સામે
અમદાવાદમાં સરકારી આવાસના દુરુપયોગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં LIG ફ્લેટમાં ગેરકાયદેસર રીતે PG ચલાવવામાં આવતું હતું. મનપાની ટીમે દરોડા કરી આ ઘટસ્ફોટ કર્યો.
- TV9 Gujarati
- Updated on: Feb 17, 2026
- 10:24 pm
T20 WC Breaking : નેધરલેન્ડ્સ સામે પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર ! બુમરાહ-પંડ્યાને મળી શકે આરામ
T20 વર્લ્ડ કપ 2026 માં સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂકેલી ટીમ ઈન્ડિયા હવે નેધરલેન્ડ્સ સામેની અંતિમ ગ્રુપ મેચમાં ટીમમાં ફેરફાર કરી શકે છે. આ મેચનું પરિણામ ટૂર્નામેન્ટની સ્થિતિ પર કોઈ અસર નહીં કરે, તેથી મેનેજમેન્ટ બે મુખ્ય ખેલાડીઓને આરામ આપી બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 8:30 pm
Ola, Uber કે Bharat Taxi: પિક અવર્સ દરમિયાન કેમ વધી જાય છે કેબના ભાડા? જાણો અસલી કારણ
અમદાવાદમાં મુસાફરી કરતા લોકો માટે ભાડાની બચત કરવી હવે સરળ બની છે. ખાસ કરીને TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજ બસ ટર્મિનલ જવા માટે અલગ-અલગ એપ્સના ભાડામાં મોટો તફાવત જોવા મળે છે. જણાવી દઈએ કે, આ ભાડું પિક અવર્સ (7:00 To 8:00) મુજબનું છે.
- Sachin Agrawal
- Updated on: Feb 17, 2026
- 8:22 pm
ભાડાનું ગણિત… Ola, Uber, Rapido કે Bharat Cabs ? મુસાફરી માટે ‘સૌથી સસ્તો’ વિકલ્પ કયો?
અમદાવાદમાં મુસાફરી કરતા લોકો માટે ભાડાની બચત કરવી હવે સરળ બની છે. ખાસ કરીને TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજ જવા માટે અલગ-અલગ એપ્સના ભાડામાં મોટો તફાવત જોવા મળે છે. જણાવી દઈએ કે, આ ભાડું પિક અવર્સ (4:00 To 4:30) મુજબનું છે.
- Ravi Prajapati
- Updated on: Feb 17, 2026
- 4:37 pm
Breaking News : ગુજરાતમાં આવેલો દેશનો પ્રથમ અમદાવાદ-વડોદરા ફોર લેન એક્સપ્રેસ વે કરાશે પહોળો, NHAIનો મોટો નિર્ણય
Ahmedabad Vadodara Expressway : મદાવાદ-વડોદરા એક્સપ્રેસવે (NE-1) ને હવે 4 થી 6 લેન સુધી પહોળો કરવામાં આવશે. છેલ્લા 21 વર્ષમાં વધતા ટ્રાફિક દબાણને કારણે NHAI દ્વારા આ નિર્ણય લેવાયો છે.
- Sagar Solanki
- Updated on: Feb 17, 2026
- 4:12 pm
T20 WC Breaking : પાકિસ્તાનને હરાવી કોલંબોથી અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે મુકાબલો
કોલંબોમાં રમાયેલી રોમાંચક ટક્કરમાં પાકિસ્તાનને પરાજિત કર્યા બાદ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ મેન ઇન બ્લૂએ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. હવે ટીમનો આગળનો મુકાબલો અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે યોજાનાર છે, જ્યાંથી સુપર-8 માટેની તૈયારીને વધુ મજબૂતી મળશે.
- Smit Chauhan
- Updated on: Feb 16, 2026
- 9:08 pm
Breaking News : અમદાવાદની 16 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર અને શાળાની બસોમાં બોમ્બ વિસ્ફોટનો ધમકીમાં ઉલ્લેખ
Ahmedabadમાં શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયું છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં જણાવાયું છે કે ગુજરાત ખાલિસ્તાનમાં ફેરવાશે અને બપોરે 1 વાગે 11 મિનિટે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. ધમકીમાં કાર અને શાળાની બસોમાં પણ વિસ્ફોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- Tanvi Soni
- Updated on: Feb 16, 2026
- 11:58 am