અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
Read MoreBreaking News : ગુજરાતમાં 17-19 સપ્ટેમ્બરે વરસાદ, ક્યારે છે તીવ્ર ચક્રવાતની શક્યતા? અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલના મતે 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન પલટાશે અને હળવાથી ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં. 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન પણ હવામાનમાં ફેરફાર આવશે.
- Sagar Solanki
- Updated on: Sep 16, 2026
- 12:43 pm
Breaking News : અમદાવાદ પાસપોર્ટ ફ્રોડ કેસમાં ATS ની કાર્યવાહી, આરોપીની ધરપકડ, જુઓ Video
અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ATSએ મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ ED કેસમાં મૂળ પાસપોર્ટ જમા કરાવ્યા બાદ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નવો પાસપોર્ટ મેળવ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Sep 16, 2026
- 12:07 pm
Breaking News : મોંઘીદાટ હોટલને ટકકર આપે છે અમદાવાદનું ‘જેલ ભજીયા હાઉસ’, ‘હેરિટેજ લૂક’નો જુઓ Video
અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. 3 માળની અદ્યતન ઈમારતમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને વિશેષ મ્યુઝિયમનો સમાવેશ થશે.મુલાકાતીઓ માટે કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.નવનિર્મિત ભવનમાં ‘જેલર અને કેદી’ની યુનિક થીમ તૈયાર કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 16, 2026
- 11:39 am
Breaking News : અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત, મોટી દેવતી નજીક પંજાના નિશાન મળ્યા, જુઓ Video
અમદાવાદના સાણંદ નજીક મોટી દેવતી વિસ્તારમાં દીપડાના પગના નિશાન ફરી મળ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ભય છે. ઈંટોના ભઠ્ઠા પાસે ફૂટ માર્ક અને શ્વાનનું મારણ થયું હોવાના પુરાવા મળ્યા છે.
- Sagar Solanki
- Updated on: Sep 16, 2026
- 11:23 am
Gold Silver Rate In Ahmedabad : Physical vs ETF Gold; અમદાવાદમાં સોનાની ખરીદી પર ક્યાં લાગશે ઓછો મેકિંગ ચાર્જ? જુઓ સરખામણી
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24K, 22K અને 18K સોનાના ભાવમાં થયેલા ફેરફાર સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને Physical Gold તથા ETF Gold વચ્ચેના ખર્ચનો તફાવત જાણો.
- Dhruval Shah
- Updated on: Sep 16, 2026
- 9:19 am
Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજે 10 ગ્રામ 24K નો ભાવ, Physical કે ETF Gold માંથી ક્યાં થશે મોટો ફાયદો?
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24K, 22K અને 18K સોનાના ભાવમાં થયેલા ફેરફાર સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને Physical Gold તથા ETF Gold વચ્ચેના ખર્ચનો તફાવત જાણો.
- Dhruval Shah
- Updated on: Sep 16, 2026
- 8:48 am
Breaking News : ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર જોવા મળશે, જેમાં કચ્છ માટે રેડ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હજુ પણ 10% વરસાદની ઘટ છે, જોકે તાજેતરના રાઉન્ડથી થોડી રાહત મળી છે.
- Sagar Solanki
- Updated on: Sep 15, 2026
- 9:31 pm
Ahmedabad Breaking: નરોડાની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં તંદૂરી રોટીમાંથી નીકળ્યો વાળ, ગ્રાહકે AMCમાં નોંધાવી ફરિયાદ- જુઓ Video
અમદાવાદના નરોડામાં જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહક સાથે અણધારી ઘટના બની છે. ભોજન દરમિયાન તંદૂરી રોટીમાંથી વાળ નીકળતાં ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે ગ્રાહકે મેનેજર સમક્ષ હોબાળો મચાવી AMC ના આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. જાણો સમગ્ર મામલો અને લોકોમાં શા માટે ઉઠ્યો રોષ.
- Sachin Agrawal
- Updated on: Sep 15, 2026
- 4:28 pm
Ahmedabad Breaking: PM મોદીના જન્મદિવસે અમિત શાહ ગુજરાત આવશે, વડનગરથી બાઇક યાત્રાને કરાવશે પ્રસ્થાન, કાંકરિયામાં પ્રગટશે 1.25 લાખ દીવડા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડનગરમાંથી એક ભવ્ય 'વડનગરથી વારાણસી' બાઇક યાત્રા શરૂ થવા જઈ રહી છે અને અમદાવાદમાં 1.25 લાખ દીવડાઓ સાથે વિશેષ કાર્યક્રમ યોજાશે. 20 દિવસ સુધી ચાલનારી આ યાત્રાનું શું છે આયોજન અને ગૃહ મંત્રી કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?
- Kinjal Mishra
- Updated on: Sep 15, 2026
- 3:03 pm
Gold Rate Today In Ahmedabad: અમદાવાદમાં સોનાના ભાવમાં લાગ્યો બ્રેક! આજે આટલી થઈ 24 અને 22 કેરેટ ગોલ્ડની કિંમત
બજારના નિષ્ણાતોના મતે, વૈશ્વિક બજારમાં સામાન્ય હલચલ અને મર્યાદિત સ્થાનિક માંગને કારણે કિંમતોમાં માત્ર ₹10.00 જેવો મામૂલી ઘટાડો થયો છે, જેને એક પ્રકારે સ્થિરતા જ ગણી શકાય. આગામી તહેવારોની સીઝન પહેલા સોનાના આ સ્થિર ભાવો ગ્રાહકોને ખરીદીનું આયોજન કરવામાં મદદ કરી શકે છે.
- Devankashi rana
- Updated on: Sep 15, 2026
- 12:12 pm
Breaking News : ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાંથી ચોમાસું લઈ શકે વિદાય, જુઓ Video
દેશમાં ચાલુ વર્ષે ચોમાસું ટૂંક સમયમાં વિદાય લઈ શકે છે. પ.રાજસ્થાનથી 19મીની આસપાસ ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા છે.ખરીફ પાકોની વાવણીને અસર તો જળાશયોમાં 10 વર્ષનું સૌથી ઓછું જળસ્તર છે.1 જૂનથી 13 સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સામાન્ય કરતા 15 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 15, 2026
- 11:34 am
Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર વધુ એક વાર સામે આવ્યો રફતારનો કહેર સામે આવ્યો છે.ઓવરસ્પીડમાં કાર ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઈસ્કોન બ્રિજ પર સીસીટીવી જોવા મળ્યા નથી.
- TV9 Gujarati
- Updated on: Sep 15, 2026
- 10:58 am
Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાનો ભાવ ફરી ઘટ્યો, 24 કેરેટ અને 22 કેરેટની કિંમત થઈ આટલી, જાણો આજના ભાવ
સ્થાનિક ઝવેરીઓના જણાવ્યા અનુસાર, ભલે આ 0.01% નો ઘટાડો કોઈ મોટો બજાર ફેરફાર દર્શાવતો નથી, પરંતુ આગામી તહેવારો કે લગ્નસરાની ખરીદીનું આયોજન કરતા ગ્રાહકો માટે આ ભાવ સ્થિરતા રાહત સમાન છે
- Devankashi rana
- Updated on: Sep 15, 2026
- 9:13 am
Breaking News : અમદાવાદમાં ચાલુ વરસાદે વસ્ત્રાપુર જાઓ તો ધ્યાન રાખજો, વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ, જુઓ Video
અમદાવાદના વસ્ત્રાપુર રેલવે રોડ પર વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી ભરાયેલા છે. વર્ષોથી સતાવતી આ સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. મોટી ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી જોવા મળે છે, જ્યારે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે.
- Sagar Solanki
- Updated on: Sep 14, 2026
- 6:41 pm
અમદાવાદ શહેરમાં વરસાદ રહી ગયાના બે કલાક બાદ પણ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ, પાણી ન ઓસરતા મનપાની કામગીરી સામે સવાલ- Video
અમદાવાદ શહેરમાં વરસાદ રહી ગયાના બે કલાક બાદ પણ ઠેર-ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરનો એકપણ વિસ્તાર પાણી ભરાવાની સમસ્યામાંથી બાકાત નથી. ચાહે એ અંતરિયાળ વિસ્તાર હોય કે જાહેર માર્ગો હોય તમામ વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે, જેના કારણે વાહનચાલકોના પૈડા થંભી ગયા છે અને પારવાર હાલાકી વચ્ચે તેઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે
- TV9 Gujarati
- Updated on: Sep 14, 2026
- 6:34 pm