અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
Read More‘વોન્ટેડ બુટલેગર’ સાથે પોલીસનું સેટિંગ? નરોડાના પોલીસકર્મી ‘જનક દેસાઈ’ સસ્પેન્ડ, CP ગેહલોતની ‘કડક કાર્યવાહી’ – જુઓ Video
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસકર્મીની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. નરોડા પોલીસના જનક દેસાઈ અને વોન્ટેડ બુટલેગર વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Aug 26, 2026
- 2:01 pm
Breaking News: અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ સામે આવ્યા છે. રોગચાળાના વધતા કેસને કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 26, 2026
- 1:59 pm
Ahmedabad Breaking News : રેલવે સ્ટેશને ખાવાનું ખાતા પહેલાં સાવધાન! બેઝ કિચનમાં ગંદકી જોઈ DRM પણ ચોંકી ગયા, ₹5 લાખનો દંડ !
અમદાવાદ ડીઆરએમ વેદ પ્રકાશના નેતૃત્વમાં રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સે અમદાવાદ સ્ટેશનના બેઝ કિચનનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન ખરાબ ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છ પરિસ્થિતિઓ મળી આવી જેના કારણે રસોડું સીલ કરવામાં આવ્યું અને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
- Dhruval Shah
- Updated on: Aug 26, 2026
- 7:57 am
Breaking News : Gujarat Election 2027 ને લઈ RSS અને સરકારની સંકલન બેઠક, અનેક મુદ્દાઓ પર મંથન, જુઓ Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે RSS અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ છે. બે દિવસીય આ બેઠકમાં RSS અને ભગિની સંસ્થાઓના આગેવાનો, ઉપરાંત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Sagar Solanki
- Updated on: Aug 25, 2026
- 2:21 pm
Ahmedabad Breaking News : અમદાવાદમાં AMC ના નામે મોટું કાંડ, બોગસ ડિમોલેશન પાછળ કોણ? પોલીસ એક્શન મોડમાં ! જુઓ Video
અમદાવાદના નાના ચિલોડામાં AMC ના નામે થયેલા ડિમોલેશન મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ થઈ છે. એએમસીના અધિકારીઓ નરોડા પોલીસ મથકે પહોંચ્યા છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવશે.
- TV9 Gujarati
- Updated on: Aug 25, 2026
- 1:55 pm
Breaking News : ગુજરાતમાં ઘટ્યો ખાંડનો ભાવ! હોલસેલ બજારમાં ભાવ ₹70થી ઘટીને ₹55-60 થયા
ખાંડના ભાવમાં થયેલા અચાનક વધારા બાદ હવે હોલસેલ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં પ્રતિ કિલો ₹10થી ₹15 સુધીનો ઘટાડો થતાં વેપારીઓ અને ગ્રાહકોને થોડી રાહત મળી છે
- Devankashi rana
- Updated on: Aug 25, 2026
- 9:32 am
અધધધ.. 1,200 પેટી દારૂ, સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
અમદાવાદના સાણંદ-વીરમગામ હાઈવે પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે રાજસ્થાનથી સુરેન્દ્રનગર જઈ રહેલું દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે.
- Sagar Solanki
- Updated on: Aug 24, 2026
- 9:17 pm
Breaking News : અમદાવાદમાં થઈ સુરતવાળી! AMCના નામે ખાનગી વ્યક્તિઓ દ્વારા ડિમોલેશન, જુઓ Video
અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં AMCના નામે ખાનગી બાઉન્સર્સ દ્વારા ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જોકે, મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલેશન કોર્પોરેશન દ્વારા થયું નથી.
- TV9 Gujarati
- Updated on: Aug 24, 2026
- 7:03 pm
ઊભા ઊભા જ ખબર પડી જશે કે મીઠાઈ ખાવા લાયક છે કે નહીં, જુઓ કેવી રીતે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારો પહેલા મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ રોકવા નવી રેપિડ કીટનો ઉપયોગ શરૂ કરાયો છે. આ કીટ સ્થળ પર જ અખાદ્ય રંગો, સ્ટાર્ચ અને ચાંદીના વરખની શુદ્ધતા ચકાસી શકે છે. જેનાથી ગ્રાહકોને તુરંત સુરક્ષિત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહેશે.
- Sagar Solanki
- Updated on: Aug 24, 2026
- 6:53 pm
અમદાવાદમાં તહેવારો પહેલા આરોગ્ય વિભાગના દરોડા, મીઠાઈની દુકાનમાં રેપિડ ટેસ્ટ કિટ દ્વારા જ ભેળસેળનું હાથ ધરાયુ ચેકિંગ
અમદાવામાં તહેવારો પૂર્વે AMC ના આરોગ્ય વિભાગ દ્વારા મણિનગરમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યા દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. જેમા લેબ ટેકનિશ્યન સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કિટ દ્વારા મીઠાઈમાં ભેળસેળ છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 24, 2026
- 4:16 pm
Gold Silver Rate Today In Ahmedabad : અમદાવાદમાં માત્ર 10 જ દિવસમાં સોનાના ભાવમાં ધડાકો! 24 કેરેટનો ભાવ ₹1.63 લાખને પાર
24 ઓગસ્ટ 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત 18 કેરેટ સોનાની કિંમત ₹1,22,350 પ્રતિ 10 ગ્રામ છે.
- Devankashi rana
- Updated on: Aug 24, 2026
- 10:42 am
Gold Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! અમદાવાદ, સુરત અને રાજકોટનો જાણો આજનો ભાવ
Gold Price In Gujarat : ગત સપ્તાહ દરમિયાન 24 કેરેટ સોનાની કિંમતમાં ₹7,960 સુધીનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, 22 કેરેટ સોનું પણ ₹7,300 સુધી મોંઘું થયું હતું.
- Devankashi rana
- Updated on: Aug 24, 2026
- 9:39 am
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ, ભાવનગરનો મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી ₹84 લાખની કિંમતનું 499 ગ્રામ 24 કેરેટ સોનું ઝડપાયું છે. શારજાહથી આવેલા ભાવનગરના 31 વર્ષીય મુસાફરે હાઇ નેક સ્વેટરની આડમાં ગળામાં સોનાની ચેઇન છુપાવી હતી.
- Sagar Solanki
- Updated on: Aug 23, 2026
- 10:06 pm
અમદાવાદની ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ 3-4 સ્ટાર હોટલથી પણ મોંઘા, ₹50 હજાર સુધી પહોંચ્યા
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં સ્પેશિયલ અને ડિલક્સ રૂમના ચાર્જ ₹5,000થી ₹50,000 સુધી પહોંચ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. 3-4 સ્ટાર હોટલ કરતાં પણ વધુ રૂમ ભાડા, વધતા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને સારવારના ખર્ચ વચ્ચે સરકાર પાસે રૂમ ચાર્જ નક્કી કરવાની માંગ ઉઠી છે.
- Jignesh Patel
- Updated on: Aug 23, 2026
- 9:45 pm
ધોળકાના ભેટાવાડા ગામના દૂષિત પાણીની સમસ્યા મુદ્દે ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભારતીબાપુ, સરકારને દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કરી અપીલ
ધોળકાના ભેટવાડા ગામના લોકો છેલ્લા 15 વર્ષથી ગંદા, દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે. અનેક રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ ન આવતા હવે ગામલોકો અને ખેડૂતોએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં ઋષિ ભારતી બાપુ પણ આવ્યા છે અને તેમણે સરકારને અપીલ કરી આ દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યુ છે.
- Mina Pandya
- Updated on: Aug 23, 2026
- 7:25 pm