AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samatha Kumbh 2023: દિવ્ય 18 મૂર્તિઓના અભિષેકથી તિરુમંજના સેવા સુધી, જુઓ ચોથા દિવસના ખાસ Photos

Hyderabad : શ્રી રામાનુજાચાર્યના 108 દિવ્યદેશ બ્રહ્મોત્વમના એક વર્ષ પૂરા થવાના અવસર પર આ 2 ફેબ્રુઆરથી મુચિંતલના જીયર આશ્રમમાં સમતા કુંભ 2023નું આયોજન શરુ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 6:39 AM
Share

હૈદરાબાદ પાસે હાલમાં ચાલી રહેલા સમતા કુંભ 2023નો રવિવારે ચોથો દિવસ હતો. આ દરમિયાન રામાનુંજાચાર્ય-108 દિવ્યદેશ બ્રોહ્મોત્સવમના ભાગ રુપે સવારે 11 વાગ્યે તિરુમંજના સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલે ગરુડ સેવા કરનારાઓએ 18 દિવ્યદેશોની મૂર્તિઓનું અભિષેક કર્યું હતું.

હૈદરાબાદ પાસે હાલમાં ચાલી રહેલા સમતા કુંભ 2023નો રવિવારે ચોથો દિવસ હતો. આ દરમિયાન રામાનુંજાચાર્ય-108 દિવ્યદેશ બ્રોહ્મોત્સવમના ભાગ રુપે સવારે 11 વાગ્યે તિરુમંજના સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલે ગરુડ સેવા કરનારાઓએ 18 દિવ્યદેશોની મૂર્તિઓનું અભિષેક કર્યું હતું.

1 / 9
તિરુમંજનમના ભાગના રુપમાં પેરુમલને પહેલા દહીંથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ દુધ, તેલ અને પાણીથી અભિષેક કરાવવામાં આવે છે.

તિરુમંજનમના ભાગના રુપમાં પેરુમલને પહેલા દહીંથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ દુધ, તેલ અને પાણીથી અભિષેક કરાવવામાં આવે છે.

2 / 9

નિયમિત રીતે રવિવારે સવારે 5.45 કલાકે ભગવાન માટે સુપ્રભાત સેવાનું અયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચિન્ના જીયર સ્વામીના માર્ગદર્શનમાં અષ્ટાક્ષરી જાપ કરવામાં આવ્યો હતો.

નિયમિત રીતે રવિવારે સવારે 5.45 કલાકે ભગવાન માટે સુપ્રભાત સેવાનું અયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચિન્ના જીયર સ્વામીના માર્ગદર્શનમાં અષ્ટાક્ષરી જાપ કરવામાં આવ્યો હતો.

3 / 9

આ દરમિયાન અડધા કલાક સુધી તમામ ભક્તોએ ધ્યાન લગાવ્યું હતું. ત્યારબાદ પૂજા અને સેવાના ભાગ રુપે સથામુરાઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ તીર્થ અને પ્રસાદ ગોષ્ઠીમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન અડધા કલાક સુધી તમામ ભક્તોએ ધ્યાન લગાવ્યું હતું. ત્યારબાદ પૂજા અને સેવાના ભાગ રુપે સથામુરાઈનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ તીર્થ અને પ્રસાદ ગોષ્ઠીમાં ભાગ લીધો હતો.

4 / 9

સમતા કુંભ-2023 બ્રહ્મોત્સવમ હેઠળ સકલ લોકના રક્ષક, સર્વરુપ ધારક, સર્વનામ સંકીર્તિ માટે 108 રુપોમાં ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અદ્દભુત શાંતિ કલ્યાણ મહોત્સવ સાંજે 5 વાગ્યે મુખ્ય મંચ પર આયોજિત કરવામાં આવ્યો હતો.

સમતા કુંભ-2023 બ્રહ્મોત્સવમ હેઠળ સકલ લોકના રક્ષક, સર્વરુપ ધારક, સર્વનામ સંકીર્તિ માટે 108 રુપોમાં ઐતિહાસિક, અભૂતપૂર્વ અને અદ્દભુત શાંતિ કલ્યાણ મહોત્સવ સાંજે 5 વાગ્યે મુખ્ય મંચ પર આયોજિત કરવામાં આવ્યો હતો.

5 / 9

સામાન્ય રીતે બ્રહ્મોત્સવમ અને અન્ય તહેવારો દરમિયાન ભગવાન રામ કે કૃષ્ણ માટે કલ્યાણમ કરવામાં આવે છે. કલ્યાણમનો અર્થ છે શુભતા લાવવું.

સામાન્ય રીતે બ્રહ્મોત્સવમ અને અન્ય તહેવારો દરમિયાન ભગવાન રામ કે કૃષ્ણ માટે કલ્યાણમ કરવામાં આવે છે. કલ્યાણમનો અર્થ છે શુભતા લાવવું.

6 / 9
અહીં એક મંચ પર શ્રીરંગમથી વૈકુંઠમ સુધી 108 પેરુમલો માટે શાંતિ કલ્યાણમ એક સાથે આયોજિત કરવામાં આવે છે.

અહીં એક મંચ પર શ્રીરંગમથી વૈકુંઠમ સુધી 108 પેરુમલો માટે શાંતિ કલ્યાણમ એક સાથે આયોજિત કરવામાં આવે છે.

7 / 9
શ્રી રામાનુજાચાર્યના 108 દિવ્યદેશ બ્રહ્મોત્વમના એક વર્ષ પૂરા થવાના અવસર પર આ 2 ફેબ્રુઆરથી મુચિંતલના જીયર આશ્રમમાં સમતા કુંભ 2023નું આયોજન શરુ થયું છે.

શ્રી રામાનુજાચાર્યના 108 દિવ્યદેશ બ્રહ્મોત્વમના એક વર્ષ પૂરા થવાના અવસર પર આ 2 ફેબ્રુઆરથી મુચિંતલના જીયર આશ્રમમાં સમતા કુંભ 2023નું આયોજન શરુ થયું છે.

8 / 9
આ દરમિયાન ચિન્ના જીયર સ્વામીએ જાતે ભક્તોને તીર્થના આશીર્વાદ આપ્યા હતા.

આ દરમિયાન ચિન્ના જીયર સ્વામીએ જાતે ભક્તોને તીર્થના આશીર્વાદ આપ્યા હતા.

9 / 9
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">