Rathyatra 2024: દિલ્હી ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, થોડીવારમાં પહોંચશે નીજ મંદિર- જુઓ તસવીરો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ચાલી રહી છે. હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે, જ્યાં ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતું. જગતના નાથના રથને ખેંચવાની આનંદ ખલાસીબંધુઓના ચહેરા પર જોઈ શકાય છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી રથયાત્રાને આ ખલાસીબંધુઓ સતત ખેંચી રહ્યા છે છતા તેમના ચહેરા પર એજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:49 PM
અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ત્યારની આ તસવીર છે. જ્યા ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતુ અને જગતના નાથના ઓવારણા લીધા હતા.

અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ત્યારની આ તસવીર છે. જ્યા ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતુ અને જગતના નાથના ઓવારણા લીધા હતા.

1 / 5
147 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે ખલાસીબંધુઓ જ આ રથને ખેંચતા હોય છે. આ ખલાસીઓ ખૂબ જ ઉત્સાહ સાથે જગતના નાથના રથને ખેંચે છે. 16 કિલોમીટરની આ સમગ્ર યાત્રા દરમિયાન ક્યાંય પણ રથને ખેંચતા ખલાસીબંધુઓના ચહેરા પર થાક જોવા મળતો નથી.

147 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે ખલાસીબંધુઓ જ આ રથને ખેંચતા હોય છે. આ ખલાસીઓ ખૂબ જ ઉત્સાહ સાથે જગતના નાથના રથને ખેંચે છે. 16 કિલોમીટરની આ સમગ્ર યાત્રા દરમિયાન ક્યાંય પણ રથને ખેંચતા ખલાસીબંધુઓના ચહેરા પર થાક જોવા મળતો નથી.

2 / 5
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદના માર્ગો ચિક્કાર માનવમહેરામણથી ભરેલા જોવા મળ્યા.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદના માર્ગો ચિક્કાર માનવમહેરામણથી ભરેલા જોવા મળ્યા.

3 / 5
ભગવાનની જગન્નાથની રથયાત્રા જે- જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય રણછોડના નાદથી તમામ માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.

ભગવાનની જગન્નાથની રથયાત્રા જે- જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય રણછોડના નાદથી તમામ માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.

4 / 5
ભગવાનની રથયાત્રા સાથે ખલાસીઓનો અનેરો નાતો છે. ખલાસીઓને ભગવાનના સેવકો કહેવામાં આવે છે અને વર્ષોની પરંપરા મુજબ તેઓ ઉત્સાહભેર રથયાત્રામાં સહભાગી થતા હોય છે.

ભગવાનની રથયાત્રા સાથે ખલાસીઓનો અનેરો નાતો છે. ખલાસીઓને ભગવાનના સેવકો કહેવામાં આવે છે અને વર્ષોની પરંપરા મુજબ તેઓ ઉત્સાહભેર રથયાત્રામાં સહભાગી થતા હોય છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">