Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2024: દિલ્હી ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, થોડીવારમાં પહોંચશે નીજ મંદિર- જુઓ તસવીરો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ચાલી રહી છે. હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે, જ્યાં ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતું. જગતના નાથના રથને ખેંચવાની આનંદ ખલાસીબંધુઓના ચહેરા પર જોઈ શકાય છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી રથયાત્રાને આ ખલાસીબંધુઓ સતત ખેંચી રહ્યા છે છતા તેમના ચહેરા પર એજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:49 PM
અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ત્યારની આ તસવીર છે. જ્યા ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતુ અને જગતના નાથના ઓવારણા લીધા હતા.

અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ત્યારની આ તસવીર છે. જ્યા ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતુ અને જગતના નાથના ઓવારણા લીધા હતા.

1 / 5
147 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે ખલાસીબંધુઓ જ આ રથને ખેંચતા હોય છે. આ ખલાસીઓ ખૂબ જ ઉત્સાહ સાથે જગતના નાથના રથને ખેંચે છે. 16 કિલોમીટરની આ સમગ્ર યાત્રા દરમિયાન ક્યાંય પણ રથને ખેંચતા ખલાસીબંધુઓના ચહેરા પર થાક જોવા મળતો નથી.

147 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે ખલાસીબંધુઓ જ આ રથને ખેંચતા હોય છે. આ ખલાસીઓ ખૂબ જ ઉત્સાહ સાથે જગતના નાથના રથને ખેંચે છે. 16 કિલોમીટરની આ સમગ્ર યાત્રા દરમિયાન ક્યાંય પણ રથને ખેંચતા ખલાસીબંધુઓના ચહેરા પર થાક જોવા મળતો નથી.

2 / 5
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદના માર્ગો ચિક્કાર માનવમહેરામણથી ભરેલા જોવા મળ્યા.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદના માર્ગો ચિક્કાર માનવમહેરામણથી ભરેલા જોવા મળ્યા.

3 / 5
ભગવાનની જગન્નાથની રથયાત્રા જે- જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય રણછોડના નાદથી તમામ માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.

ભગવાનની જગન્નાથની રથયાત્રા જે- જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય રણછોડના નાદથી તમામ માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.

4 / 5
ભગવાનની રથયાત્રા સાથે ખલાસીઓનો અનેરો નાતો છે. ખલાસીઓને ભગવાનના સેવકો કહેવામાં આવે છે અને વર્ષોની પરંપરા મુજબ તેઓ ઉત્સાહભેર રથયાત્રામાં સહભાગી થતા હોય છે.

ભગવાનની રથયાત્રા સાથે ખલાસીઓનો અનેરો નાતો છે. ખલાસીઓને ભગવાનના સેવકો કહેવામાં આવે છે અને વર્ષોની પરંપરા મુજબ તેઓ ઉત્સાહભેર રથયાત્રામાં સહભાગી થતા હોય છે.

5 / 5
Follow Us:
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">