સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.
પાકિસ્તાનના રવાડે ચડેલા બાંગ્લાદેશમાં ઘેરાયુ આર્થિક સંકટ, મંદી, મોંઘવારીને કારણે લોકો બની રહ્યા છે કંગાળ, IMF એ પણ લોન માટે લટકાવ્યુ
બાંગ્લાદેશ હાલ તેના અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. મોંઘવારી, તૂટતી GDP, ગરીબીની ગર્તામાં ધકેલાયેલા બાંગ્લાદેશે IMF તરફ નજર દોડાવી અને લોન માટે હાથ લંબાવ્યો તો IMF દ્વારા લોન તો નથી મળી પરંતુ માત્ર આશ્વાસન મળ્યુ છે. બાંગ્લાદેશ અને IMF વચ્ચે 4.7 બિલિયન ડોલરની લોન આપવા અંગે હજુ સુધી કોઈ સંમતિ સાધી શકાઈ નથી. ટેક્સમાં સુધારા અને કરન્સી એક્સચેન્જને લઈને બંને વચ્ચે હજુ મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગેની હવે પછીની તમામ વાટાઘાટો વોશિંગ્ટનમાં થવાની છે, જેમા બાંગ્લાદેશને આપવામાં આવનારા આગામી હપ્તાને લઈને નિર્ણય લેવાઈ શકે
- Mina Pandya
- Updated on: Apr 18, 2025
- 8:25 pm
એક એ મમતા હતી જે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મુદ્દે હંગામો કરી દેતી અને આજે એજ બાંગ્લાદેશીઓને હાથો બનાવી 2026ની પીચ મજબૂત કરી રહી છે- વાંચો
બંગાળમાં વક્ફ એક્ટ બાદ મૂર્શિદાબાદમાં ભડકેલી હિંસામાં ત્રણ હિંદુઓની હત્યા કરી દેવામાં આવી અને બે પિતાપુત્રને ઘરમાંથી બહાર ખેંચીને ટોળાએ ઢોર માર માર્યો. જેમા હરગોવન દાસ અને તેના પુત્ર ચંદનદાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ. આ હિંસા મુદ્દે મમતા બેનર્જી એવો બચાવ કરી રહી છે કે મીડિયા ખોટા નેરેટિવ ચલાવી રહયુ છે. મૂર્શિદાબાદમાં માત્ર એક વિવાદ થયો છે.
- Mina Pandya
- Updated on: Apr 17, 2025
- 8:18 pm
નહેરૂએ સરદારનું અપમાન કરવામાં કોઈ કસર બાકી નહોંતી રાખી ત્યારે ‘નહેરુ અને સરદાર એક જ સિક્કાની બે બાજુ’ એવા કોંગ્રેસના દાવામાં કેટલુ તથ્ય? વાંચો
તાજેતરમાં ગુજરાતમાં 9 એપ્રિલે મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સરદારની વિરાસત પર દાવો કરવા બદલ ભાજપને આડે હાથ લીધી હતી. આ સમયે ખરગે એ પણ દાવો કરતા જોવા મળ્યા કે નહેરુ અને સરદારના સંબંધો અત્યંત સ્નેહપૂર્ણ હતા, માની લો કે બંને એક સિક્કાની બે બાજુ જેવા હતા. ભાજપ અને સંઘ તેમના સંબંધોને લઈને દેશની જનતાને ગુમરાહ કરી રહી છે. ત્યારે આજે જાણીશુ કે કોંગ્રેસના આ દાવામાં કેટલુ સત્ય છે. શું ખરેખર નહેરુને સરદાર માટે આદરભાવ હતો? શું નહેરુએ કે ગાંધી પરિવારે ક્યારેય સરદારની અવગણના નથી કરી? જો કોંગ્રેસ આ દાવો કરી રહી છે તો જાણીલો કે ઈતિહાસના પન્ને આ બંનેના સંબંધો અંગે શું અંકિત થયેલુ છે.
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 8:40 pm
Breaking News: અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 5:11 pm
ભૂલથી પણ તમારા ફ્રિઝમાં ન રાખતા આ ચીજો, બગાડી નાખશે ખાવાનો સ્વાદ
આજે અમે તમને એવી ખાદ્ય ચીજો વિશે જણાવીશું જેને ફ્રીજમાં ન રાખવી જોઈએ.
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 3:58 pm
સૂકા આમળા અને જીરાનું પાણી તમારી અનેક સ્કિન સમસ્યાને કરશે દૂર, જાણો ક્યારે અને કેવી રીતે કરવુ સેવન- PHOTO
આમળા અને જીરાનું પાણી શરીર અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. આ આયુર્વેદિક મિશ્રણ એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે જે બહુવિદ ફાયદા પૂરા પાડે છે. જો તમે ખાલી પેટે સૂકા આમળા અને જીરાના પાણીનું સેવન કરો છો, તો જાણો તેનાથી તમને શું ફાયદા થશે?
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 2:29 pm
કેવા હતા આંબેડકર અને નહેરૂ વચ્ચેના સંબંધો? કેમ પંડિતજીને આંખના કણાની માફક ખૂંચતા હતા બાબા સાહેબ- વાંચો
ભારતના બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની દેશ 134મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજે બાબા સાહેબના નામે તમામ રાજકીય પાર્ટી જશ લેવાનું ચૂકતી નથી ત્યારે એક સમય એવો પણ હતો કે બાબા સાહેબને એ સન્માન પણ આપવામાં ન આવ્યુ જેના તેઓ ખરા હક્કદાર હતા. પંડિત નહેરૂ સહિત કોંગ્રેસ પર પહેલેથી એવા આક્ષેપો થતા આવ્યા છે કે તેમણે આંબેડકરના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે જાણીએ.
- Mina Pandya
- Updated on: Apr 14, 2025
- 9:03 pm
ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
ભારતમાં કૂલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિક પ્રદેશો આવેલા છે જેમા એક પ્રદેશ એવો પણ છે જ્યા એકપણ સાપ જોવા મળતા નથી.
- Mina Pandya
- Updated on: Apr 14, 2025
- 2:35 pm
ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?
ટોઇલેટના બે ફ્લશ બટનો ઘણા લોકો માટે રહસ્યમય હોય છે. આ બે બટનો "ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ"નો ભાગ છે જે પાણી બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
- Mina Pandya
- Updated on: Apr 14, 2025
- 1:31 pm
મનમોહક, નયનરમ્ય અને મનને તાજગીથી ભરી દેતા આ ફુલોને જોતા જ તમે બોલી ઊઠશો “યે કશ્મીર હૈ…. ” જુઓ Photos
ભારતના સૌથી પ્રખ્યાત અને એશિયાના સૌથી મોટા એવા કાશ્મીરના ટ્યુલીપ ગાર્ડનમાં 15 દિવસમાં 4.46 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. આ મનમોહક ફુલોને જોવા માટે વર્ષમાં એકવાર આ ગાર્ડનને ખૂલ્લુ મુકવામાં આવે છે. જાણી લો તેનો સમય.
- Mina Pandya
- Updated on: Apr 13, 2025
- 5:50 pm
સવારે ઉઠ્યા પછી કેટલીવાર બાદ નહાવુ જોઈએ? ક્યા સમયે બિલકુલ ન નહાવુ ?
સામાન્ય રીતે લોકોને સવારે ઉઠતાવેંત જ સ્નાન કરવાની આદત હોય છે. જો કે આ યોગ્ય નથી, તેમજ ભોજન કર્યા બાદ પણ સ્નાન કરવુ બરાબર નથી.
- Mina Pandya
- Updated on: Apr 13, 2025
- 2:50 pm
કોઈ મુઘલ કે અંગ્રેજ નહીં પરંતુ આ રાજપૂત રાજા પાસે હતી દુનિયાની સૌથી મોટી તોપ
કોઈ મુઘલ બાદશાહ કે અંગ્રોજો પાસે નહીં પરંતુ ભારતના આ રાજપૂત રાજા પાસે હતી દુનિયાની સૌથી મોટી તોપ. આ તોપ એટલી શક્તિશાળી હતી કે તે તેની ટ્રાયલ જે ગામમાં એક ગોળો છોડવામાં આવ્યો એ 35ની સમગ્ર જગ્યા વિશાળ
- Mina Pandya
- Updated on: Apr 13, 2025
- 1:17 pm