સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.
દૂધી સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો ચહેરા પર થશે સફેદ ડાઘ
દૂધી સાથે ભૂલથી પણ આ બે વસ્તુઓ ન ખાવી જોઈએ, નહીં તો ચહેરા પર સફેદ દાગની સમસ્યા થઈ શકે છે. સફેદ દાગ એક ગંભીર બીમારી છે. તેનાથી બચવા તમારે સાવચેત રહેવુ જરૂરી છે.
- Mina Pandya
- Updated on: Jul 25, 2024
- 2:37 pm
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
તમારા કિચનમાં રહેલી એલચી ભોજનમાં સ્વાદ અને સુગંધને વધારવાનું કામ કરે છે,એલચી એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બાયોટિકથી ભરપૂર હોય છે. તેનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે.
- Mina Pandya
- Updated on: Jul 23, 2024
- 7:42 pm
Budget 2024: સંરક્ષણ ક્ષેત્રે વધુ શક્તિશાળી બનશે ભારત, જાણો આ બજેટમાં ડિફેન્સને શું મળ્યુ
Defence Budget 2024: બજેટમાં સરકારે ડિફેન્સ માટે 6.21 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેનાથી દેશની ત્રણેય સેનાઓને તાકાત પ્રદાન કરવાની સાથે સૈન્ય કર્મીઓ અને પૂર્વ સૈનિકોને પણ લાભ મળશે. ગત વર્ષની સરખામણીએ આ લગભગ 3.4 ટકા વધુ છે. ગત નાણાકીય વર્ષમાં સેના માટે 5.93 લાખ કરોડની જોગવાઈ કરાઈ હતી.
- Mina Pandya
- Updated on: Jul 23, 2024
- 5:21 pm
Budget 2024: સાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની જાહેરાત
Union Budget 2024:સાપ્તાહિક બાજાર યોજના અંતર્ગત નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં આગામી 5 વર્ષો માટે 100 સાપ્તાહિક હાટ એટલે કે સ્ટ્રીટ ફુડ હબના વિકાસ માટેની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાનું આયોજન છે.
- Mina Pandya
- Updated on: Jul 23, 2024
- 2:45 pm
Budget 2024: નવી પેન્શન સ્કીમ (NPS) પર નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત- જાણો
Union Budget 2024:નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓને રાહત આપતા ન્યુ પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યુ કે નવી પેન્શન નીતિને લઈને કેન્દ્ર સરકાર સમીક્ષા કરશે.
- Mina Pandya
- Updated on: Jul 23, 2024
- 2:07 pm
બજેટ સાથે જોડાયેલી જાણો મોટી 10 વાતો
નાણાંકિય વર્ષની શરૂઆત પહેલા સરકારને સંસદમાં કેન્દ્રીય કે વચગાળાનું બજેટ રજૂ કરવુ જરૂરી હોય છે. વચગાળાનુ બજેટ ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવે છે. આ વર્ષે 1 ફેબ્રુ.એ નાણાંમંત્રીએ વચગાળાનું બજેટ રજૂ કર્યુ
- Mina Pandya
- Updated on: Jul 23, 2024
- 12:18 pm
જળ કે બિલિપત્ર, શિવલિંગ પર સૌથી પહેલા શું ચડાવવુ જોઈએ ?
થોડા દિવસમાં જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે. શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું અનેરુ મહત્વ છે ત્યારે આવો જાણીએ શિવલીંગ પર સૌપ્રથમ જળ ચડાવવુ જોઈએ કે બિલિપત્ર ચડાવવુ જોઈએ.
- Mina Pandya
- Updated on: Jul 22, 2024
- 4:51 pm
હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ શા માટે આપવામાં આવે છે વરિયાળી- સાકરનો મુખવાસ ? જાણો- Photos
આયુર્વેદિક ડૉક્ટર અનિલ રાયના જણાવ્યા અનુસાર સાકર મિશરીનું સેવન પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિશરીમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે ભોજન બાદ પાચનને સુધારવા અને શારીરિક સંતુલન બનાવવામાં મદદ કરી શકે છે.
- Mina Pandya
- Updated on: Jul 22, 2024
- 4:03 pm
પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી થશે ગજબના ફાયદા, અનેક દોષો થશે દૂર
કહેવાય છે કે પીપળામાં દેવતાઓ અને પિતૃ઼ઓનો વાસ હોય છે અને પીપળાની પૂજા કરવાથી અનેક દોષો દૂર થાય છે. આજે આપને જણાવશુ કે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી શું લાભ થાય છે.
- Mina Pandya
- Updated on: Jul 22, 2024
- 2:32 pm
“સત્તામાં આવશું તો મુંબઈને અદાણીસિટી નહીં બનવા દઈએ”, ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, ધારાવીને લઈને જણાવ્યો આ પ્લાન
ધારાવી પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ ઠાકરેએ ફરી સરકાર અને અદાણી ગૃપ પર નિશાન સાધ્યુ છે. ઠાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે જો સત્તામાં આવશુ તો મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ. આવુ કહીને મુંબઈના સૌથી મોટા ધારાવી પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ ઠાકરેએ અદાણી પર નિશાન સાધ્યુ છે.
- Mina Pandya
- Updated on: Jul 20, 2024
- 7:54 pm
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?
ઘણીવાર લોકો નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘરના દરવાજા પર અલગ અલગ વસ્તુઓ રાખે છે. ચાલો જાણીએ કે દરવાજા પર લવિંગ રાખો તો શું થાય છે?
- Mina Pandya
- Updated on: Jul 20, 2024
- 6:10 pm
જુનાગઢમાં અનરાધાર વરસાદથી અનેક તાલુકામાં સર્જાઈ તારાજી, નેશનલ હાઈવેનો પાળો તૂટતા ખેતરો પાણી-પાણી
જુનાગઢમાં અનારાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ઘેડ પંથકના મોટાભાગના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વંથલીમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વચ્ચેનો મુખ્ય માર્ગ જળમગ્ન બન્યો છએ. નેશનલ હાઈવેનો પાળો તૂટી જતા ખેતરો જળમગ્ન બન્યા છે.
- Mina Pandya
- Updated on: Jul 19, 2024
- 5:06 pm