AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mina Pandya

Mina Pandya

Chief Sub Editor - TV9 Gujarati

mina.pandya@tv9.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.

Read More
ગુજરાતના DGP એ રાજ્યની પોલીસને દોડાવી, 100 કલાકના અલ્ટમેટમમાં સોંપ્યુ આ મોટુ ટાસ્ક- વાંચો

ગુજરાતના DGP એ રાજ્યની પોલીસને દોડાવી, 100 કલાકના અલ્ટમેટમમાં સોંપ્યુ આ મોટુ ટાસ્ક- વાંચો

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની આતંકી ઘટના બાદ ગુજરાત રાજ્યના ડીજીપીએ મોટો આદેશ જારી કર્યો છે અને રાજ્યની તમામ ચોકીઓની પોલીસને આદેશ કર્યો છે કે છેલ્લા 100 કલાકની અંદર છેલ્લા 30 વર્ષનો ડેટા ચકાસો, અને જણાવો કે દેશ વિરોધી ગતિવિધિના કેસ નોંધવામાં આવ્યા છે.

ઘઉંના લોટની નિકાસ પરથી બહુ જલદી હટાવી લેવાશે પ્રતિબંધ, ભારતના નિર્ણયની દુનિયા પર પડશે મોટી અસર

ઘઉંના લોટની નિકાસ પરથી બહુ જલદી હટાવી લેવાશે પ્રતિબંધ, ભારતના નિર્ણયની દુનિયા પર પડશે મોટી અસર

ભારત સરકાર જલદી જ 5 લાખ ટન ઓર્ગેનિક લોટ નિકાસ કરવાની છૂટ આપી શકે છે. જે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ઘઉં અને તેનાથી બનેલા ઉત્પાદનોની નિકાસ પર લાગેલા પ્રતિબંધમાં મોટી છૂટ હશે. ઘઉંની ખરીદી, ઓછી મોંઘવારી અને પુરતા બફર સ્ટોકને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

સ્હેજ અમથી ઘસવાથી પણ ફુટી જાય છે આ ‘ચુડેલ’, પકડમાં પણ નથી આવતી…આતંકી ગૃપ જૈશની છે ખાસ પસંદ 

સ્હેજ અમથી ઘસવાથી પણ ફુટી જાય છે આ ‘ચુડેલ’, પકડમાં પણ નથી આવતી…આતંકી ગૃપ જૈશની છે ખાસ પસંદ 

દિલ્હીમાં રેડ ફોર્ટ નજીક થયેલા કાર બ્લાસ્ટમાં હવે વધુ એક વિસ્ફોટકનું નામ સામે આવી રહ્યુ છે. જેણે તપાસ એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

લગ્ન બાદ ગૃહ પ્રવેશની વિધિ દરમિયાન નવવધુના પગેથી કેમ ચોખા ભરેલો કળશ કેમ ઢોળવામાં આવે છે ?

લગ્ન બાદ ગૃહ પ્રવેશની વિધિ દરમિયાન નવવધુના પગેથી કેમ ચોખા ભરેલો કળશ કેમ ઢોળવામાં આવે છે ?

Wedding Rituals: લગ્ન બાદ ગૃહ પ્રવેશની વિધિમાં નવવધુ તેના પગેથી ચોખાનો કળશ ઢોળે છે અને ત્યારબાદ સાસરીમાં ગૃહ પ્રવેશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નવવધુ ગૃહ પ્રવેસ સમયે આવુ શા માટે કરે છે? આવો નવવધુ દ્વારા આવુ કરવા પાછળનું ખાસ કારણ જાણીએ.

લો બોલો, બાંગ્લાદેશની મહિલા જેલોમાં એક પણ ફાંસી ઘર તો છે નહીંને ત્યાંની સરકારને શેખ હસીનાને ફાંસીએ ચડાવવા છે!

લો બોલો, બાંગ્લાદેશની મહિલા જેલોમાં એક પણ ફાંસી ઘર તો છે નહીંને ત્યાંની સરકારને શેખ હસીનાને ફાંસીએ ચડાવવા છે!

બાંગ્લાદેશમાં મોતની સજા પાામેલી 94 મહિલાઓ હજુ પણ જેલમાં બંધ છે. આઝાદી બાદ 100 થી વધુ મહિલાઓને મોતની સજા સંભળાવવામાં આવી પરંતુ કોઈને પણ હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી. બાંગ્લાદેશની મહિલા જેલમાં ફાંસી ઘર સુદ્ધા નથી. શેખ હસીનાને સજા-એ-મોતના એલાન બાદ ફરીથી આ ચર્ચાએ જોર પકડ્યુ છે.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

ભારતમાં કોઈ આંદોલનો થાય કે સરકાર સામે વિરોધનો વંટોળ ભડકી ઉઠે તો આપણે અનેકવાર સત્તાધિશોને એવુ કહેતા સાંભળ્યા છે કે આ વિરોધ વિદેશી તાકતો કરાવી રહી છે. તો એ વિદેશી તાકતો કઈ છે ? ભૂતકાળમાં આ વિદેશી તાકતોએ અનેક દેશોમાં તખ્તાપલટ કરાવી દીધા છે. દેશને અંધાધૂંધીમાં ધકેલી દીધો છે તો આખરે આ વિદેશ તાકતો કઈ છે અને આ તાકાત પાછળ કોનુ ભેજુ કામ કરી રહ્યુ હોય છે. વાંચો

Breaking News: લાલુની લાડલી દીકરી રોહિણીએ છોડી પાર્ટી અને પરિવાર સાથે પણ ફાડ્યો છેડો, આ વ્યક્તિને ગણાવ્યો જવાબદાર  નમસ્તે!

Breaking News: લાલુની લાડલી દીકરી રોહિણીએ છોડી પાર્ટી અને પરિવાર સાથે પણ ફાડ્યો છેડો, આ વ્યક્તિને ગણાવ્યો જવાબદાર નમસ્તે!

બિહારની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જ લાલુપ્રસાદ યાદવના પરિવારનો કકળાટ ફરી સપાટી પર આવ્યો છે, પહેલા તેજ પ્રતાપ યાદવે લાલુ પરિવાર સાથે તમામ સંબંધો કટ કર્યા હવે દીકરી રોહિણીએ પણ રાજનીતિ છોડવાની અને લાલુ પરિવાર સાથે તમામ સંબંધો તોડવાની X પોસ્ટ કરીને જાણ કરી છે.

સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે ‘શોલે’,આ વખતે દર્શકોને જોવા મળશે ફિલ્મનો એ ઓરિજનલ ‘ક્લાઈમેક્સ’ જેના પર ફરી હતી સેન્સર બોર્ડની કાતર

સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે ‘શોલે’,આ વખતે દર્શકોને જોવા મળશે ફિલ્મનો એ ઓરિજનલ ‘ક્લાઈમેક્સ’ જેના પર ફરી હતી સેન્સર બોર્ડની કાતર

આઈકોનિક ફિલ્મ શોલે સિનેમા ઘરોમાં ફરી રિલીઝ થશે. ખુદ રમેશ સિપ્પીએ આ વાતની પુષ્ટિ કરતા જાણકારી આપી છે. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર અભિનીત ફિલ્મ શોલેનો ઓરિજનલ એન્ડ જે સૌપ્રથમ ફિલ્માવવામાં આવ્યો હતો અને બાદમાં સિપ્પીએ ક્લાઈમેક્સને ટ્વીસ્ટ કરવા કટ મુકી દીધો હતો. આખરે એ ક્લાઈમેક્સ સાથે ફિલ્મ ફરી સિનેમાઘરોમાં આવશે.

હીમેન ધર્મેન્દ્રના જીવનની પહેલી કાર કઈ હતી? 65 વર્ષ જૂની કારને આજે પણ પોતાની પાસે રાખે છે વીરુ

હીમેન ધર્મેન્દ્રના જીવનની પહેલી કાર કઈ હતી? 65 વર્ષ જૂની કારને આજે પણ પોતાની પાસે રાખે છે વીરુ

Dharmendra First Car: બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર લક્ઝરી લાઈફ જીવે છે. તેઓ કરોડોની સંપત્તિના માલિક છે અને તેમની પાસે અનેક લક્ઝુરિયસ કાર પણ છે. પરંતુ શું તમે ધર્મેન્દ્રની પહેલી કાર વિશે જાણો છો, જે તેમણે 65 વર્ષ પહેલા ખરીદી હતી અને તે ગાડી આજે પણ તેમની સાથે છે.

રાજા બિંબીસારથી લઈને શેરશાહ સુરી સુધી સત્તાનું કેન્દ્ર રહેલુ ‘પાટલીપુત્ર’ કેવી રીતે બન્યુ ‘પટના’- વાંચો

રાજા બિંબીસારથી લઈને શેરશાહ સુરી સુધી સત્તાનું કેન્દ્ર રહેલુ ‘પાટલીપુત્ર’ કેવી રીતે બન્યુ ‘પટના’- વાંચો

આજથી લગભગ 2800 વર્ષ પહેલા પાટલીપુત્ર થી જાણીતુ આજનુ પટના તેની સંસ્કૃતિ, તેના ભવ્ય વારસા તેમજ અનેક ઉતારચડાવનું સાક્ષી બન્યુ. શરૂઆતમાં તેનું નામ પાટલીગ્રામ, પાટલીપુત્ર, કુસુમપુર, અજીમાબાદ રહ્યુ. જે બાદ હરિવંશના શાસક બિંબીસારના પુત્ર અજાતશત્રુએ પાટલીપુત્રને રાજધાની બનાવ્યુ. 16મી સદીની શરૂઆતમાં શેરશાહ સુરી સત્તામાં આવ્યા બાદ આ શહેરે તેનો ભવ્ય વારસો ગુમાવી દીધો

સાપ્તાહિક રાશિફળ: 17 થી 23 નવેમ્બર આ 5 રાશિઓને થશે ધનલાભ, બુધાદિત્ય રાજયોગથી ધનસંપત્તિમાં થશે વધારો

સાપ્તાહિક રાશિફળ: 17 થી 23 નવેમ્બર આ 5 રાશિઓને થશે ધનલાભ, બુધાદિત્ય રાજયોગથી ધનસંપત્તિમાં થશે વધારો

સાપ્તાહિક રાશિફળ: નવેમ્બરના આ સપ્તાહમાં બુધાદિત્ય રાજયોગનો પ્રભાવ રહેશે. આ સપ્તાહમાં સૂર્ય અને બુધની યુતિ વુશ્ચિક રાશિમાં થશે. આ બંનેની યુતિથી રાજયોગ પ્રભાવશાળી થશે. આ રાજયોગ વ્યક્તિને સંપત્તિનું સુખ તો અપાવે છે સાથે જ કેરિયરમાં પણ સફળતા મળે છે. આ સાથે ગ્રહોના આ શુભ યોગથી આ મેષ, મિથુન સહિત 5 રાશિઓને લાભ થશે.

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ

પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજનું પ્રદર્શન બિહારમાં અત્યંત નિરાશાજનક રહ્યુ છે. તેમની પાર્ટી તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. આ તમામ વચ્ચે હવે તેમના રાજનીતિક ભવિષ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">