Mina Pandya

Mina Pandya

Chief Sub Editor - TV9 Gujarati

mina.pandya@tv9.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.

Read More
Mahakumbh 2025: મહાકુંભના આકાશી દર્શન કરવા માટે યાત્રિકોને યુપી સરકારની ભેટ, માત્ર આટલા રૂપિયામાં કરી શકશો હેલિકોપ્ટર રાઈડ

Mahakumbh 2025: મહાકુંભના આકાશી દર્શન કરવા માટે યાત્રિકોને યુપી સરકારની ભેટ, માત્ર આટલા રૂપિયામાં કરી શકશો હેલિકોપ્ટર રાઈડ

હેલિકોપ્ટરથી મહાકુંભની યાત્રા કરવા ઈચ્છુક લોકોને યુપી સરકાર તરફથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવે હેલિકોપ્ટરથી યાત્રા કરનારા યાત્રિકો માટે હેલિકોપ્ટરનું ભાડુ અડધાથી પણ વધુ ઘટાડી દેવામાં આવ્યુ છે.

અમરેલી લેટરકાંડની તપાસ હવે પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ, પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરનારા ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ- Video

અમરેલી લેટરકાંડની તપાસ હવે પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ, પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરનારા ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ- Video

અમરેલી જિલ્લાના ચકચારી લેટરકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે. આ અગાઉ આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જો કે હવે આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય કરશે.

Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

નાગા સાધુ અને અઘોરી બાબા, બંને જોવામાં સમાન લાગે છે પણ તેમના જીવન અને સાધનામાં મોટો તફાવત છે. કુંભ મેળામાં નાગા સાધુઓ ભાગ લે છે, જ્યારે અઘોરી સ્મશાનમાં રહે છે.

Mahakumbh 2025: મહિલાઓ કેવી રીતે બને છે નાગા સંન્યાસિની?

Mahakumbh 2025: મહિલાઓ કેવી રીતે બને છે નાગા સંન્યાસિની?

સનાતન ધર્મમાં હિંદુ ધર્મની રક્ષા કાજે અને પ્રચાર માટે આદિ દેવ શંકરાચાર્યએ વિવિધ અખાડાઓની સ્થાપના કરી. તેમાનો એક છે નાગા અખાડા. જેમાં માત્ર પુરુષ સાધુઓ હોય છે એવુ નથી, મહિલાઓ પણ નાગા સન્યાસિની બને છે.

ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર

ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મી તેમના ભક્તોની તમામ પ્રકારની ધન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરે છે.

Chanakya Niti: આચાર્ય ચાણક્યે કહ્યુ, આ પાંચ મહિલાઓનું કરો સન્માન, જીવનમાં ક્યારેય નહીં આવે ધન-દૌલતની કમી

Chanakya Niti: આચાર્ય ચાણક્યે કહ્યુ, આ પાંચ મહિલાઓનું કરો સન્માન, જીવનમાં ક્યારેય નહીં આવે ધન-દૌલતની કમી

Chanakya Niti: આચાર્ય ચાણક્યના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો અને નીતિઓ આપી છે. જેના દ્વારા તમે સફળતા મેળવી શકો છો અને ધનવાન બની શકો છો.

અમરેલી: પાયલ ગોટીની ધરપકડ અંગે પરશોત્તમ રૂપાલાએ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ Video

અમરેલી: પાયલ ગોટીની ધરપકડ અંગે પરશોત્તમ રૂપાલાએ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ Video

અમરેલીના ચકચારી લેટરકાંડમાં કરાયેલી પાયલ ગોટીની ધરપકડ અંગે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ તેમની પ્રતિક્રિયા આપી છે. રૂપાલાએ પાયલ ગોટીની ધરપકડ અંગે પોલીસની કામગીરી અંગે આ પ્રકારનું નિવેદન આપ્યુ.

MPમાં BJP નેતાના ઘરેથી IT રેડ દરમિયાન મળ્યા 4 મગરમચ્છ, ઘરમાં ચારે તરફ હરણની ખોપડીઓ, વાઘની ખાલ જોઈ દંગ રહી ગયા અધિકારીઓ

MPમાં BJP નેતાના ઘરેથી IT રેડ દરમિયાન મળ્યા 4 મગરમચ્છ, ઘરમાં ચારે તરફ હરણની ખોપડીઓ, વાઘની ખાલ જોઈ દંગ રહી ગયા અધિકારીઓ

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક ભાજપ નેતાના ઘરે ઈનકમટેક્સની રેડ દરમિયાન બેનામી સંપતિની સહિત 4 મગરમચ્છ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બે ઘડી ચોંકી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય હરવંશસિંહ રાઠૌરના ઘરે દરોડા દરમિયાન ચાર મગરમચ્છ મળ્યા. આ સાથે જ અન્ય અનેક બેનામી સંપત્તિનો ખૂલાસો થયો છે. ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવતા હરવંશસિંહ રાઠૌરના ઘરની દિવાલો પર ચારે તરફ હરણની ખોપડીથી શોભા વધારવામાં આવી છે. રાઠૌર બંડાથી એકવાર ધારાસભ્ય રહી ચુક્યા છે.

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીએ લંબાવ્યા ધરણા, વેકરિયાના નાર્કો ટેસ્ટની કરી માગ- Video

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીએ લંબાવ્યા ધરણા, વેકરિયાના નાર્કો ટેસ્ટની કરી માગ- Video

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાના નામે ગઈકાલથી પરેશ ધાનાણીએ ધરણા શરૂ કર્યા છે. આ ધરણા આજે પણ યથાવત રાખ્યા છે. કૌશિક વેકરિયાના લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડને દીકરીના સ્વાભીમાન અને પાટીદાર અસ્મિતા સાથે જોડી દઈ કોંગ્રેસ દ્વારા ભરપૂર રાજનીતિ કરાઈ રહી છે. આ મુદ્દે હવે પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે.

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો ‘વેદાવિદ’નો અર્થ

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો ‘વેદાવિદ’નો અર્થ

યામી ગૌતમ અને આદિત્ય ધરે પોતાના પુત્રનું નામ "વેદાવિદ" રાખ્યું છે. "વેદાવિદ" એક સંસ્કૃત શબ્દ છ. આ નામનો અર્થ પણ ઘણો સુંદર થાય છે. ત્યારે વેદાવિદનો અર્થ જાણવા માટે અહી ક્લિક કરો

Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ

Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ

વાસ્તુશાસ્ત્ર અનુસા દીવો ઓલવાયા બાદ બચેલી વાટને બહાર ન ફેંકવી જોઈએ,આવુ કરવુ અપશુકન ગણાય છે. તે શુભ ગણાતુ નથી.

Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા

Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં રસોડાથી લઈને બેડરૂમ અને ઘરના મંદિરની તમામ જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યુ છે. વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં કેટલીક ચીજોને ભૂલથી ન રાખવી જોઈએ.

ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
g clip-path="url(#clip0_868_265)">