Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mina Pandya

Mina Pandya

Chief Sub Editor - TV9 Gujarati

mina.pandya@tv9.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.

Read More
શું બિહારની રાજનીતિમાં ફરી જોવા મળશે મોટા ઉલટફેર? જો નીતિશ રાબડી દેવીની સલાહ માની લેશે તો શું થશે? 

શું બિહારની રાજનીતિમાં ફરી જોવા મળશે મોટા ઉલટફેર? જો નીતિશ રાબડી દેવીની સલાહ માની લેશે તો શું થશે? 

રાબડી દેવીએ નીતિશ કુમારને આપેલી સલાહમાં માત્ર કટાક્ષ નથી પરંતુ તેની પાછળ મોટો રાજકીય ઉદ્દેશ્ય પણ છુપાયેલો છે. જેનાથી નીતિશ કુમારને પરિવારવાદની રાજનીતિના દાયરામાં લાવી ભાજપને પણ સરળતાથી તેના જ આરોપોમાં ફિટ કરી શકાય.

જે સમયે ભારતમાં કોઈના અંતિમ સંસ્કાર પણ થતા નથી, બરાબર એ સંધ્યા સમયે અંગ્રેજોએ આ વીર સપૂતોને આપી દીધી ફાંસી- વાંચો

જે સમયે ભારતમાં કોઈના અંતિમ સંસ્કાર પણ થતા નથી, બરાબર એ સંધ્યા સમયે અંગ્રેજોએ આ વીર સપૂતોને આપી દીધી ફાંસી- વાંચો

23 માર્ચ 1931ની એ સાંજ, સમય હતો 7:33 અને હસતા હસતા ફાંસી પર લટકી ગયા ત્રણ વીર સપૂતો... અંગ્રેજોની દમનકારી નીતિ સામે આઝાદીની લડાઈ લડતા દેશના વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને આજે 93 વર્ષ પુરા થઈ ગયા. અંગ્રેજો આ ત્રણેયની વીરતાથી એટલા ડરેલા હતા કે તેમને 24 માર્ચે સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી પરંતુ ડઘાઈ ગયેલા અંગ્રેજોએ ત્રણેયને 23 માર્ચે સાંજે 7.33 એ ફાંસી આપી દીધી.

ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ દેખાડ્યો દમ, શું હવે ડૉલરની બાદશાહત થશે ખતમ?- વાંચો

ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ દેખાડ્યો દમ, શું હવે ડૉલરની બાદશાહત થશે ખતમ?- વાંચો

રૂપિયો 10 ફેબ્રુઆરીએ 87.94ના લેવલ સાથે લાઈફટાઈમ લોઅર લેવલ પર પહોંચી ગયો હતો. ત્યારથી 1.94 રૂપિયાની રિકવરી એટલે કે 2.20 ટકાની તેજી જોવા મળી ચુકી છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ડૉલર ઈન્ડેક્સ 110ના લેવલ પર આવી ગયો હતો. જેમા અત્યાર સુધી 5 થી 6 ટકા ઘટાડો જોવા મળી ચુક્યો છે.

દેશની ન્યાય વ્યવસ્થા સામે ફરી ઉઠ્યા સવાલ, દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી મળી અધધ ₹15 કરોડની રોકડ, જજ સામે મહાભિયોગ લાવવા માગ – વાંચો

દેશની ન્યાય વ્યવસ્થા સામે ફરી ઉઠ્યા સવાલ, દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી મળી અધધ ₹15 કરોડની રોકડ, જજ સામે મહાભિયોગ લાવવા માગ – વાંચો

દિલ્હી હાઈકોર્ટના જજના બંગલામાં આગ લાગી અને આ આગનો રેલો હવે મહાભિયોગ સુધી પહોંચી ગયો છે. કારણ કે જજના ઘરે લાગેલી આ આગે જજના કથિત ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરી દીધો છે. ફાયર બ્રિગેડના જવાનો જ્યારે આગ બુજાવી રહ્યા હતા ત્યારે બંગલાના એક ઓરડામાંથી નોટોના બંડલ મળી આવ્યા છે અને આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ 15 કરોડ ની છે, આ ઘટના બાદ જજની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે જજ સામે મહાભિયોગ લાવવાની પણ માગ થઈ રહી છે.

શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો

શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો

જો શરીરમાં કોઈ અસામાન્ય ગાંઠ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર શોધવા માટે વિવિધ પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે:

કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાનમાં રાખો

કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાનમાં રાખો

કેન્સરની ગાંઠ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ જો સમય રહેતા તેની સારવાર કરવામાં આવે તો તેનો સામનો કરી શકાય છે. જો શરીરમાં કોઈ એબ્નોર્મલ ગાંઠ હોય તો તેને નજર અંદાજ ન કરી શકાય. સમયસર તપાસ અને સારવારથી ક

શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો, જાણો તેની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?

શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો, જાણો તેની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?

કેન્સરની ગાંઠ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ જો સમય રહેતા તેની સારવાર કરવામાં આવે તો તેનો સામનો કરી શકાય છે. જો શરીરમાં કોઈ એબ્નોર્મલ ગાંઠ હોય તો તેને નજર અંદાજ ન કરી શકાય. સમયસર તપાસ અને સારવારથી કેન્સરને શરૂઆતથી પકડી શકાય છે.

કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો

કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ક્રુર મુગલ શાસક ઔરંગઝેબ વિશે પાકિસ્તાનમાં બાળકોને શું ભણાવવામાં આવે છે?- વાંચો

જે પાકિસ્તાન મુગલ બાદશાહ અકબરને નફરતથી જુએ છે એ જ પાકિસ્તાન ઔરંગઝેબ વિશે તેમના બાળકોને શું ભણાવે છે તે જાણવુ પણ એટલુ જ જરૂરી છે. ભારતમાં કરોડો હિંદુઓ પર અત્યાચાર કરનારા ઔરંગઝેબને પણ શું અકબરની જેમ પાકિસ્તાનમાં નફરતભરી નજરથી જોવામાં આવે છે? કે સન્માન કરવામાં આવે છે? વાંચો

“એક વ્યક્તિ, એક મત!” બોગસ વોટિંગ રોકવા માટે વોટર ID ને આધાર સાથે લિંક કરાશે ફરજિયાત, શું ગેમ ચેન્જર સાબિત થશે આ યોજના?

“એક વ્યક્તિ, એક મત!” બોગસ વોટિંગ રોકવા માટે વોટર ID ને આધાર સાથે લિંક કરાશે ફરજિયાત, શું ગેમ ચેન્જર સાબિત થશે આ યોજના?

ચૂંટણી પંચે બોગસ મતદાન રોકવા માટે વૉટર આઈડી ને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. આ પગલુ વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા બોગસ મતદાનના આરોપો બાદ આવ્યુ છે. જો કે આ પ્રક્રિયામાં કાયદાકીય કે રાજકીય પડકારો અનેક છે. ચૂંટણી પંચે પણ તમામ રાજકીય દળો પાસે સૂચનો માગ્યા છે. અને તબક્કાવાર તેને લાગુ કરવાની યોજના બનાવી છે. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ હાંસિલ કરી મજબુત સ્થિતિ, બની રહ્યો છે ઈન્ટરનેશનલ ખેલાડી- વાંચો

ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ હાંસિલ કરી મજબુત સ્થિતિ, બની રહ્યો છે ઈન્ટરનેશનલ ખેલાડી- વાંચો

છેલ્લા કેટલાક મહિનામાં ડૉલરના મુકાબલે રૂપિયા એ 87.94 ના લેવલ પર આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં ડૉલરના મુકાબલે 1.50 ટકાથી વધુનો સુધાર જોવા મળી ચુક્યો છે. જાણકારોનું માનીએ તો આવનારા દિવસોમાં રૂપિયા માં ડૉલરના મુકાબલે હજુ વધુ સુધાર જોવા મળી શકે છે.

સુનિતા વિલિયમ્સ માટે PM મોદીએ લખ્યો લાગણીસભર પત્ર, કહ્યુ 140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ- Video

સુનિતા વિલિયમ્સ માટે PM મોદીએ લખ્યો લાગણીસભર પત્ર, કહ્યુ 140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ- Video

ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 માર્ચ, 2025ના રોજ એક વિશેષ લાગણીસભર પત્ર લખ્યો હતો. PM મોદીએ પત્રમાં તેમની સિદ્ધિઓના વખાણ કરતા જણાવ્યું કે 140 કરોડ ભારતીયો તમારી મહેનત અને સફળતા પર ગર્વ અનુભવે છે.

શું હવે સોનુ વેચવાનો સમય આવી ગયો છે? આવનારા સમયમાં શું હશે સોનાનું ભવિષ્ય?- વાંચો

શું હવે સોનુ વેચવાનો સમય આવી ગયો છે? આવનારા સમયમાં શું હશે સોનાનું ભવિષ્ય?- વાંચો

હાલ સૌથી મોટો સવાલ એ છે કે શું રોકાણકારો માટે સોનુ વેચી નફો કમાવાનો સમય આવી ગયો છે? આ વસ્તુ એટલા માટે કહેવાઈ રહી છે કારણ કે ભૂતકાળમાં આવુ જોવા મળ્યુ છે. સતત તેજી બાદ જ્યારે ગોલ્ડના ભાવ તૂટ્યા ત્યારબાદ ફરી એ જ ઉંચાઈ સુધી પહોંચવામાં લાંબો સમય લાગ્યો હતો. ચાલો આંકડા પરથી સમજીએ રોકાણકારોએ સોનામાં ક્યા પ્રકારના પગલા ભરવાની જરૂર છે.

g clip-path="url(#clip0_868_265)">