સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.
નાગપુરમાં એક ઘરમાંથી 1…2… નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા- જુઓ Video
હાલ વરસાદી સિઝન ચાલી રહી છે અને મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નાગપુરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક ઘરની અંદરથી એક-બે નહીં પરંતુ 40 કોબ્રા સાપ અને તેના બચ્ચા નીકળતા હડકંપ મચી ગયો છે.
- Mina Pandya
- Updated on: Jul 5, 2026
- 4:50 pm
ચટકારા લઈ-લઈને તમે જે ચીઝ ખાઈ રહ્યો છો… એ અસલી છે કે નક્લી… ઘરે બેઠા કેવી રીતે ચેક કરવુ?
રેસ્ટોરન્ટ્સમાં આપણે ચટકારા લઈ-લઈને ચીઝની વાનગીઓ આરોગીએ છીએ, એ ચીઝ અસલી છે કે નક્લી તેની ઓળખ કેવી રીતે કરવી? ચીઝ સેન્ડવિચ, ચીઝ ડોસા, ચીઝ બોલ્સ, ચીઝ પીઝા, ચીઝી પાસ્તા, ચીઝ પરાઠા સહિતની જે વાનગીઓ ખાઈએ છીએ, તેમા અસલી ચીઝ વપરાયુ છે તે કેવી રીતે જાણવુ. આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Jul 5, 2026
- 2:44 pm
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી- જુઓ Video
જુનાગઢના માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. એકસામટો 22 ઈંચ વરસાદ ખાબકી જતા જનજીવન ભારે પ્રભાવિત થયુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ભારે કફોડી હાલત થઈ છે.
- Mina Pandya
- Updated on: Jul 4, 2026
- 9:28 pm
જુનાગઢના માંગરોળને મેઘરાજાએ ઘમરોળ્યુ, 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતનું તંત્ર થયુ દોડતુ- Video
જુનાગઢના માંગરોળ તાલુકાને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યુ છે. માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 9:26 pm
ગીરસોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, મેઘતાંડવના જુઓ આકાશી દૃશ્યો- Video
ગીર સોમનાથના સુત્રાપાડામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યુ છે. સૂત્રાપાડામાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પંથકમાં 24 કલાકમાં 21 ઈંચ વરસાદ ખાબક્યો છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 9:00 pm
જુનાગઢના કેશોદમાં મેઘતાંડવ જેવી સ્થિતિ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા- Video
જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામા પડેલા ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાઈ ગયા છે. હાલ જિલ્લાભરમાં સાર્વત્રિક 1 થી 10 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 9:00 pm
જો ભારત ‘ગંદુ’ છે, તો PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મભૂષણ’ કેમ સ્વીકાર્યો, પરત કરી દે …
ભારતમાં રહી હોત તો ક્યારેય PepsiCo ની CEO ન બની શકી હોત, ભારત ગંદુ છે, અવ્યવસ્થાથી ભરેલુ છે. ભારત વિશે આ બકવાસ કર્યો છે PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ. ઈન્દ્રા નૂયી ભારતમાં જ જન્મી, ભારતમાં જ ગ્રેજ્યુએશન અને MBA સુધીનો અભ્યાસ કર્યો. ત્યાં સુધી તેને ભારત ગંદુ ન લાગ્યુ, જે ભારતે વર્ષ 2007માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મભૂષણ' જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજ્યા ત્યાં સુધી તેમને ભારત ગંદુ ન લાગ્યુ અને હવે અમેરિકાની નાગરિક્તા લઈ લીધા બાદ ઈન્દ્રા નૂયીને આ દેશ અવ્યવસ્થા, કેઓસ થી ભરેલો અને ગંદો લાગે છે.
- Mina Pandya
- Updated on: Jul 4, 2026
- 9:17 pm
Moonsoon Session: શું PM કે CM કે મંત્રીઓ 30 દિવસ જેલમાં રહેશે તો પદ ગુમાવશે? સરકાર લાવી રહી છે બિલ
Moonsoon Session: જો PM-CM ને જેલ થાય અને 1 મહિનો જેલમાં રહે તો તેમને હોદ્દા પરથી રાજીનામું આપવુ પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ અંગે બિલ લાવવાની તૈયારીમાં છે. પહેલા આ બિલને JPC ને મોકલવામા આવ્યુ છે. 17 જુલાઈએ JPC તેને હરી ઝંડી આપે તેવી સંભાવના જોવાઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 3:59 pm
સનાતન પરંપરામાં 16 સંસ્કારો પૈકીનું પવિત્ર બંધન છે લગ્ન, હિંદુ ધર્મમાં સપ્તપદીના ફેરા વિનાના લગ્નને માન્ય ગણી શકાય નહીં- ગુજરાત હાઈકોર્ટ
એક મહત્વપૂર્ણ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે હિંદુ લગ્ન વિશે લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે કોર્ટે ટાંક્યુ છે કે હિંદુ ધર્મમાં પારંપરિક વિધિ વિધાન વિના અને અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા લીધા વિનાના લગ્ન માન્ય ગણાતા નથી. માત્ર રજિસ્ટ્રેશન કે નોંધણીથી થયેલા લગ્ન એ લગ્ન માટેનો મજબુત પુરાવો નથી. હિંદુ ધર્મમાં લગ્ન એ કોઈ મજાક નથી. પવિત્ર સનાતન પરંપરામાં લગ્ન એ 16 સંસ્કારો પૈકીનો એક પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન છે અને તેમા સપ્તપદી સહિતની વિધિ જરૂરી છે. લગ્ન એ માત્ર નાચવા, ગાવાનો કે ખાવા પીવાનો ધામધૂમથી ઉજવવામાં આવતો ઉત્સવ નથી. પરંતુ બે લોકો વચ્ચેનું એક ગંભીર, પવિત્ર અને જિંદગીભરનું પવિત્ર બંધન છે. યુવાનોએ લગ્નને હળવાશથી ન લેતા તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓને સમજવી જોઈએ.
- Mina Pandya
- Updated on: Jul 2, 2026
- 9:30 pm
જુન મહિનો કોરોકટ રહ્યા બાદ જુલાઈમાં મેઘરાજાની જમાવટ, અમરેલી જિલ્લાને કર્યો તરબોળ- જુઓ Video
છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મોડે મોડે પણ મેઘરાજા અમરેલી પર મહેરબાન થયા છે અને વાવણીલાયક વરસાદ વરસી રહ્ય છે, ત્યારે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
- Mina Pandya
- Updated on: Jul 2, 2026
- 7:27 pm
Junagadh: “ગરવો ગઢ ગિરનાર, વાદળો સાથે વાતું કરે” ઉક્તિને સાર્થક કરતા દૃશ્યો જુનાગઢથી આવ્યા સામે- જુઓ Video
Junagadh: હાલ જુનાગઢમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ગીરનાર પર્વતના અદ્દભૂત, મનમોહક દૃશ્યો સામે આવ્યા છે. વાદળ સાથે વાતો કરે ઉંચો ગઢ ગિરનાર ઉક્તિને બરાબર આ દૃશ્યો સાર્થક કરી રહ્યા છે ત્યારે મેઘરાજા મહેરબાન થતા ગીરનાર પર્વત પર પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.
- Mina Pandya
- Updated on: Jul 2, 2026
- 5:48 pm
ઘી અસલી છે કે નક્લી… કેવી રીતે ચકાસવુ? શું ઘરે બેઠા ખબર ખબર પડી શકે કે ઘીમાં મિલાવટ છે કે નહીં?
તમે રોજ રોટલી-ભાખરી પર ઘી લગાવીને પ્રેમથી આરોગો છો, તે ઘી અસલી છે કે નક્લી કેવી રીતે નક્કી કરવુ? આ મૂંઝવણ ઘણા લોકોને હોય છે. તો તેના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ કેટલાક ટેસ્ટ કરીને નક્કી કરી શકશો ઘી અસલી છે કે નક્લી છે.
- Mina Pandya
- Updated on: Jul 2, 2026
- 8:37 pm