સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.
શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?
હાલ આ સવાલ એટલા માટે કારણ કે અભિનેત્રી(?) સ્વરા ભાસ્કર કહે છે કે ફિલ્મ 'પદ્માવત' માં ફિલ્માવાયેલો 'જૌહર સીન' આજની રેપ સર્વાઈવલ્સને એ સંદેશ આપી રહ્યો છે કે જો તમારે ઈજ્જત બચાવવી છે તો જીવ આપી દેવો જોઈએ. એવુ નથી કે સ્વરા ભાસ્કરે આવુ પહેલીવાર કહ્યુ હોય. વર્ષ 2018માં પણ સ્વરાએ આ વાત કરી હતી. સ્વરાએ આ વાત છેડ્યા બાદ વિવાદ તો થવાનું નક્કી જ હતુ અને થયો પણ. એકતરફ કરોડો લોકો કહી રહ્યા છે કે અમારા ઘરમાં દાદી-નાનીઓ આજે પણ જણાવે છે કે રાણીએ વિરતાની પરાકાષ્ટાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. તેમણે અગ્નિ સ્નાન કરવાનું પસંદ કર્યુ પરંતુ ગુલામી નહોંતી સ્વીકારી.
- Mina Pandya
- Updated on: Sep 5, 2026
- 3:57 pm
ભારતના આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને એકીટશે, સતત નિહાળવાની છે મનાઈ, દર બે મિનિટે પાડી દેવાય છે પડદો
ભારતના આ મંદિરમાં સૌથી અનોખી અને સૌથી નિરાળી પડદા પ્રથા છે. અહીં તમે ભગવાન શ્રીકૃષ્ણને તમે એક મિનિટથી વધુ એકીટશે નિહાળી નથી શક્તા. દર બે મિનિટે આ મંદિરમાં ભગવાનની સન્મુખ પડદો પાડી દેવામાં આવે છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 7:07 pm
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી, કોઈ દુર્ઘટના ઘટશે પછી જ જાગશે પાલિકા?
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્મશાન રોડ વિસ્તારમાં તૂટેલા વોકળાનો સ્લેબ જોખમી બન્યો છે. સ્થાનિકો દ્વારા આ અંગે નગરપાલિકા ને અનેક રજૂઆતો કરવા છતા પાલિકનું નિંભર તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ છે. તેમણે નક્કી જ કરી લીધુ હોય કે કોઈ દુર્ઘટના ઘટે પછી જ કામગીરી કરવી તેવો ઘાટ ઘડાયો છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 4:44 pm
જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video
જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાધિશના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. જગત મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ તરફ જગતમંદિરમાં કૃષ્ણજન્મોત્સવની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે અને દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન આવે તેનુ ધ્યાન રખાઈ રહ્યુ છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 4:19 pm
જુનાગઢમાં વરસાદ ખેંચાતા જળાશયો તળિયાઝાટક થવાની સ્થિતિમાં, સૌની યોજના દ્વારા ડેમોમાં છોડાશે પાણી- Video
જુનાગઢમાં વરસાદ ખેંચાયા બાદ ડેમોમાં જળસ્તરની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પૂરતો વરસાદ ન થવાને કારણે હાલ ડેમોમાં જળસ્તર તળિયે પહોંચી ગયુ છે. ત્યારે સૌની યોજના દ્વારા ડેમમાં પાણી છોડવાની તૈયારી સિંચાઈ વિભાગ દ્વારા કરી લેવાઈ છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 3:27 pm
“GDP ની ચિંતા છોડો મોદીજી, તમારી ચમક્તી Glowing ત્વચાનું રાઝ શું છે એ કહો?- મહિલા સાંસદે PM મોદીને પૂછી Skin care Tips- Video
તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાની પહેલા ત્રિમાસિક ગાળાના GDP ના આંકડા સામે આવેયા છે. જેમા દેશનો વૃદ્ધિ દર 7.8% રહ્યો છે. આ આંકડાઓને લઈને ફરીએકવાર રાજનીતિ ચરમ પર છે ત્યારે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન મોદીની સ્કિનને લઈને ટિપ્પણી કરતા તેમની ચમક્તી ત્વચાનું રહસ્ય પૂછ્યુ છે.
- Mina Pandya
- Updated on: Sep 3, 2026
- 8:57 pm
ચીનના કંટ્રોલવાળા તિબેટમાં વિનાશની અસલી હકીકત છુપાવીને ચીન દુનિયા સમક્ષ ક્યુ નેરેટિવ સેટ કરી રહ્યુ છે?- વાંચો
નેપાળ આપદાને લઈને અત્યાર સુધી એ રહસ્ય બનેલુ હતુ કે ત્યાં કેટલી તબાહી થઈ છે. આખરે ચીનની સાઈડ કેટલુ નુકસાન થયુ છે? પરંતુ ચીનથી જે વીડિયો આવ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જેમા સૌથી પહેલો સવાલ એ છે કે ચીને શું બતાવ્યુ અને શું છુપાવ્યુ? નેપાળ આપદામાં રેસ્ક્યુ ઓપરેશનમાં સૌથી મોટો પડકાર સુરંગમાં ફસાયેલા લોકો છે. તેની કોઈ ગણતરી જ નથી કે અંધારી સુરંગોની અંદર કેટલી જિંદગી સામે ઝઝુમી રહ્યા છે. તેમને બચાવવાનું ઓપરેશન ક્યાં પડકારો વચ્ચે ચાલી રહ્યુ છે તેના વિશે પણ અહીં જણાવશુ. સાથોસાથ એ પણ જાણીશુ કે ચીન તેના નિયંત્રણવાળા તિબેટમાં વિનાશની તસવીરો છુપાવી રહ્યુ છે. ત્યાં કેમેરાને રોકવામાં કેમ આવી રહ્યા છે. જે ગ્લેશિયર તૂટવાનું એપી સેન્ટર જ ચીનના નિયંત્રણવાળો તિબેટનો હિસ્સો રહ્યો છે ત્યાં ગામોના ગામો તણાઈ ગયા છે. અનેક પૂલો,ઈમારતો, ધ્વસ્ત થઈ ગઈ છે અને ચીન માત્ર મશીનરી બતાવી રહ્યુ છે ત્યારે ચીન દુનિયાને માત્ર તેની તાકાત કેમ બતાવી રહ્યુ છે- વાંચો વિગતવાર...
- Mina Pandya
- Updated on: Sep 3, 2026
- 8:02 pm
Hastrekhashastra: તમારી હથેળીમાં રહેલી આ રેખા આપને રાતોરાત બનાવી શકે છે અમીર- વાંચો
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળીમાં આવેલી આ રેખા અચાનક ધન લાભ અને અમીર બનવાના યોગ બનાવે છે. આ રેખા વ્યક્તિની પ્રતિભા, પ્રસિદ્ધિ અને આર્થિક ઉન્નતિનો સંકેત છે.
- Mina Pandya
- Updated on: Sep 3, 2026
- 5:50 pm
Nepal Flood Tragedy: હિમાલયની ગોદમાં મોતનો સન્નાટો… જિંદગી શોધતી આંખો આજે પણ રેસ્ક્યુ સિસ્ટમને સવાલ કરે છે
હિમાલય છે તો માત્ર ચાર અક્ષરનું નામ પરંતુ તેની અંદર સમાયેલા છે અગણિત કિસ્સાઓ, ઘટનાઓ અને કહાનીઓ. કોઈના માટે આસ્થા, કોઈના માટે જીવન તો કોઈ માટે રહસ્યલોક અને કોઈના માટે કુદરતની એ તાકાત જેની સામે માણસ પામર છે, લાચાર છે, પાંગળો છે. આ મા્ત્ર પહાડ નહીં પરંતુ એક એવી દુનિયા છે જ્યાં જીવનનો કોલાહલ પણ છે અને મોતની શાંતિ પણ. નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલી પૂર હોનારતને કારણે આ જ મોતનો સન્નાટો હરકોઈને વ્યથિત કરી રહ્યો છે, ડરાવી રહ્યો છે. કોઈ નથી જાણતુ કે 26 ઓગસ્ટે આવેલી હોનારતમાં કેટલા લોકો તણાઈ ગયા. કેટલા લોકોના મૃત્યુ થયા, કેટલા લોકો હજુ પણ દટાયેલા છે, ફસાયેલા છે અને કેટલા લોકો તેનો જીવ બચાવી શક્યા છે.
- Mina Pandya
- Updated on: Sep 1, 2026
- 9:15 pm
“મારાથી બચીને રહેવુ….” કહીને… સળગતી ચિતામાંથી માંસનો ટુકડો કાઢી ખાઈ ગઈ અઘોરી કિન્નર, Video Viral થતા નોંધાઈ FIR
ઉજ્જૈનથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યા કિન્નર અઘોરી કાલી ઉર્ફે નંદ ગીરી વિરુદ્ધ જલતી ચિતામાંથી માણસનું માંસ કાઢી ખાવાના આરોપસર FIR નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો Video વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કર છે અને શબ સાથે છેડછાડ કરવાના આરોપસર ફરિયાદ નોંધી છે.
- Mina Pandya
- Updated on: Sep 1, 2026
- 6:38 pm
સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, કાન અને ગાલ પર તલ હોવુ એ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યનો સંકેત આપે છે. શું તમને પણ છે આ જગ્યાએ તલ? જાણો શું કહે છે તમારુ ભાગ્ય?
- Mina Pandya
- Updated on: Sep 1, 2026
- 2:46 pm
સપ્ટેમ્બર મહિનામાં કેવુ રહેશે હવામાન, વરસાદ આવશે કે રહેશે કોરુંકટ, જાણો અંબાલાલ પટેલની તદ્દન નવી આગાહી- Video
રાજ્યમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં પણ અલનીનોની ઘાતક અસર રહેવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એકદમ નવી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સ્થિતિ શું રહેશે, વાતાવરણ કેવુ રહેશે તે અંગે અંબાલાલ પટેલે શું કહ્યુ- વાંચો
- Mina Pandya
- Updated on: Aug 31, 2026
- 9:06 pm