AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mina Pandya

Mina Pandya

Chief Sub Editor - TV9 Gujarati

mina.pandya@tv9.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં ચીફ સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.

Read More
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ મચાવશે તાંડવ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ મચાવશે તાંડવ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ તાંડવ મચાવશે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

અમદાવાદ ગ્રામ્યમાં મેઘતાંડવથી અનેક ગામોનો સંપર્ક કપાયો, માંડલ તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ ગ્રામ્યમાં મેઘતાંડવથી અનેક ગામોનો સંપર્ક કપાયો, માંડલ તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં મેઘતાંડવથી જળબંબાકાર સર્જાયો છે. ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે અને તેમનો સંપર્ક કપાયો છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે, દૈનિક જરૂરિયાતો ખોરવાઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

શું તમારા ઘરના નળમાં પાણીનું પ્રેશર ઓછુ છે? આ નાનકડુ ડિવાઈસ લગાવવાથી ફુલ ફોર્સથી આવશે પાણી

શું તમારા ઘરના નળમાં પાણીનું પ્રેશર ઓછુ છે? આ નાનકડુ ડિવાઈસ લગાવવાથી ફુલ ફોર્સથી આવશે પાણી

જો તમારા ઘરમાં પાણીનું પ્રેશર ઓછુ રહે છે તો તેના અનેક કારણો હોઈ શકે છે. બધુ જ કરી લીધા પછી પણ પાણીનો ફોર્સ ઓછો હોય તો જાણો તમારે શું કરવુ જોઈએ. તમારી પાણીની પાઈપમાં માત્ર એક ડિવાઈસ લગાવી લેવાથી પાણી ફોર્સથી આવવા લાગશે.

Breaking News: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામુ, સરકારે વિદ્યાર્થીઓની ત્રણેય માગો સ્વીકારી

Breaking News: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામુ, સરકારે વિદ્યાર્થીઓની ત્રણેય માગો સ્વીકારી

NEET-UG વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓની આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું રાજીનામુ સોપ્યુ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈપણ વિવાદથી ઉપર છે. તેમણે પરીક્ષા પદ્ધતિમાં સુધારા, CBI તપાસ અને CBT વ્યવસ્થાનો ઉલ્લેખ કરી પદ છોડવાનું કારણ જણાવ્યુ.

Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ

Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ

 Real vs fake saffron: કેસરનો વધતો ઓછો ઉપયોગ લગભગ તમામ ભારતીય ઘરોમાં કરવામાં આવે છે. તે ખોરાકનો રંગ અને સ્વાદ બંને વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે કેસરનો ઉપયોગ કરી રહ્યા છો તે અસલી છે કે નક્લી? આવો જાણીએ અસલી કેસર ની ખરાઈ કેવી રીતે કરવી..

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર, જુના સાવર ગામ બેટમાં ફેરવાયુ- Video

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર, જુના સાવર ગામ બેટમાં ફેરવાયુ- Video

અમરેલીમં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓનું જળસ્તર વધ્યુ છે. જિલ્લાની શેત્રુંજી, સાતલડી, ઠેબી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે.

Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, સૌરાષ્ટ્ર તરફ જતા વાહનચાલકોને અપાયુ ડાયવર્ઝન- Video

Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, સૌરાષ્ટ્ર તરફ જતા વાહનચાલકોને અપાયુ ડાયવર્ઝન- Video

ભારે વરસાદને કારણે અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે. બગોદરા-સનાથલ હાઈવે બંને તરફથી બંધ કરાયો છે. વાહનચાલકોને ધોલેરા એક્સપ્રેસ વે અથવા વિરમગામ-સુરેન્દ્રનગર થઈને વૈકલ્પિક માર્ગ અપનાવવાની અપીલ કરાઈ છે

ગુજરાતના આ ગામમાં કૂવામાં બે રોટલા નાખીને નક્કી થાય છે કે કેવો પડશે વરસાદ, ગામલોકો 400 વર્ષથી નિભાવે છે આ અનોખી પરંપરા

ગુજરાતના આ ગામમાં કૂવામાં બે રોટલા નાખીને નક્કી થાય છે કે કેવો પડશે વરસાદ, ગામલોકો 400 વર્ષથી નિભાવે છે આ અનોખી પરંપરા

ગુજરાતમાં ચોમાસાની અને વરસાદની આગાહી માટે હવામાન વિભાગ તેમના યંત્રો દ્વારા નક્કી કરતા હોય છે કે ચોમાસુ કેવુ રહેશે, આગાહીકારો ગ્રહો-નક્ષત્રોની ચાલ જોઈને વરસાદ અંગે આગાહી કરતા હોય છે પરંતુ જામનગના આમરા ગામના લોકો છેલ્લા 400 વર્ષથી રોટલા દ્વારા વરસાદનો વરતારો જુએ છે. આવો જાણીએ શું છે આ અનોખી પરંપરા

IMF એ ભારતને ચેતવ્યુ, આ બે બાબતોને ભારતના GDP ગ્રોથ માટે ગણાવી મોટા ખતરા સમાન

IMF એ ભારતને ચેતવ્યુ, આ બે બાબતોને ભારતના GDP ગ્રોથ માટે ગણાવી મોટા ખતરા સમાન

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના એક અધિકારીએ ભારતના GDP ગ્રોથને  લઈને મોટી  આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર વર્ષ 2026-27માં મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને અલ નીનોની અસરથી નબળા પડેલુ ચોમાસુ એ ભારતના GDP ગ્રોથ માટે મોટા જોખમ સમાન છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટથી તેલની કિંમતો વધી રહી છે. જે ભારતના GDP ની વૃદ્ધિ માં રોડારૂપ છે. 

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો

કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો

રાહુલ ગાંધી જો આંદોલનમાં આ રીતે સામે આવ્યા છે તો તેની સામે વિપક્ષી ગઠબંધનને પણ મજબુત કરવાની મોટી તક છે. મમતા બેનર્જીએ પણ દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ સક્રિય છે.

તમારા ઘરમાં લગાવેલા RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ ? જાણો કેટલા સમયમાં કરાવવી જોઈએ RO ની સર્વિસ

તમારા ઘરમાં લગાવેલા RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ ? જાણો કેટલા સમયમાં કરાવવી જોઈએ RO ની સર્વિસ

મોટાભાગના લોકો RO નું પાણી પીવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે RO ના પાણીનું TDS લેવલ કેટલુ હોવુ જોઈએ. વધુ TDS લેવલ કે સાવ ઓછુ TDS બંને સ્વાસ્થ્ય માટે ઠીક નથી. આજે અમે આપને RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ તેના વિશે માહિતગાર કરશુ, સાથોસાથ RO ની સર્વિસ કેટલા સમયમાં કરાવવી જોઈએ તે પણ જણાવશુ.

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?

ભારતની સનાતન સંસ્કૃતિમાં મંદિરોનું ઘણુ મહત્વ છે. સનાતન સંસ્કૃતિમાં હિંદુઓની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે. સમગ્ર ભારતમાં લાખો મંદિર છે. ચાહે મોટા મંદિરો હોય કે નાના મંદિરો, દરેક મંદિરમાં દાન અને ચઢાવાનું ઘણુ મહત્વ છે. ગમે તેવો અમીર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ, તે તેની કમાણીનો કેટલોક હિસ્સો મંદિરોમાં દાન જરૂર કરે છે. કેટલાક લોકો ફુલ ચઢાવે છે તો કેટલાક લોકો યથાશક્તિ જે હોય તે ચઢાવે છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે સોના ચાંદી અને ધન પણ ચડાવે છે. આજે આપણે ભારતના એ મંદિર વિશે જાણશુ, જે ભારતનું સૌથી અમીર મંદિર તો છે જ સાથોસાથ દુનિયાના 100 દેશની જીડીપી થી પણ વધુ આ મંદિર ની સંપત્તિ છે.

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">