છેલ્લા એક દશકાથી ગુજરાતની રાજનીતિ અને સામાજિક વિષયો પર રિપોર્ટિંગ કરે છે. નરેન્દ્ર રાઠોડે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સામાજિક-રાજકીય, ધાર્મિકથી લઈ તમામ મુદ્દાઓનું પાંચ વર્ષ રિપોર્ટિંગ કર્યું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ફરીને રિપોર્ટિંગ કર્યું છે. 2019 લોકસભા ચૂંટણીમાં ઇલેક્શન એક્સપ્રેસ અને ત્યારબાદની ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી સ્પેશિયલ પ્રોગ્રામ અને ઇન્ટરવ્યૂ કર્યા છે. છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું રિપોર્ટિંગ કરતા આવ્યા છે. આ સિવાય શિક્ષણ અને ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અંગેનું રિપોર્ટિંગ તેમનો રસના વિષયો છે.
“કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો”: વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી નોંધાવ્યો વિરોધ- Video
અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને છેલ્લા બે મહિનાથી સીલ કરવામાં આવી છે. AMC એ BU પરમિશનના અભાવે બે મહિનાથી કોલેજને સીલ માર્યુ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે કોલેજનું સીલ ખોલવાની માગ સાથે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર પકોડા વેચી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
- Narendra Rathod
- Updated on: Jul 26, 2024
- 6:16 pm
જાસપુરના રહીશો છેલ્લા 3 મહિનાથી મનપાની બેદરકારીના પાપે નર્કાગારની સ્થિતિમાં જીવવા લાચાર- જુઓ Video
ગાંધીનગર: લોકોને રાહત મળે તે માટે સરકાર વિવિધ યોજનાઓ ઘડે છે. પણ, સરકારના જ અણઘડ વહીવટને કારણે આ યોજનાઓ રાહત આપવાને બદલે "આફત"નો પર્યાય બની જાય છે. અને હાલ કંઈક આવી જ આફતનો સામનો કરી રહ્યા છે ગાંધીનગરના જાસપુર ગામના રહેવાસીઓ
- Narendra Rathod
- Updated on: Jul 25, 2024
- 1:29 pm
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને રહેંસી નાખનારા સૌથી દર્દનાક અકસ્માતના એક વર્ષ બાદ પણ બ્રિજ પર નથી લાગ્યા CCTV કેમેરા
અમદાવાદમાં માલેતુજાર બાપના દીકરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર બેફામ સ્પીડે હંકારી 9 લોકોને રહેંસી નાંખ્યાં હતા. આ અતિશય દર્દનાક અને ભયાવહ અકસ્માતને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. અકસ્માત સમયે ઈસ્કોન બ્રિજ પર એકપણ સીસીટીવી કેમેરા ન હતા અને આજે એક વર્ષ બાદ પણ સીસીટીવી કેમેરા લગાવવાનુ ટ્રાફિક વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીને સૂજતુ નથી. 9 લોકોના મોત બાદ પણ તંત્રની અહીં ઘોર બેદરકારી છતી થાય છે.
- Narendra Rathod
- Updated on: Jul 20, 2024
- 2:45 pm
થલતેજ ચાર રસ્તા પાસેના એક્રોપોલિસ મોલમાં લાગી આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, જુઓ-Video
અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસેના એક્રોપોલિસ શોપિંગ મોલમાં આવેલ સેરા સિરામિકસના શો રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી કરી છે.
- Narendra Rathod
- Updated on: Jul 20, 2024
- 12:50 pm
ગુજરાતની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સરકાર માટે કટોરા લઈને ભીખ માગવા બન્યા મજબુર, જુઓ Video
અમદાવાદના સોલામાં આવેલી GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે કોલેજ બહાર કટોરામાં ભીખ માગી સરકારને પૈસા આપવાની માગ કરતા જોવા મળ્યા. સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા ફી વધારા અને ત્યારબાદ કરાયેલા ફી ઘટાડા બાદ પણ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી યથાવત છે.
- Narendra Rathod
- Updated on: Jul 18, 2024
- 4:41 pm
ભારે ઉકળાટ અને બફારા બાદ અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો, શહેરમાં પડ્યો સાર્વત્રિક વરસાદ, જુઓ Video
લાંબો વિરામ લીધા બાદ આજે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયુ. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.
- Narendra Rathod
- Updated on: Jul 15, 2024
- 6:41 pm
રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ થતા થતા રહી ગયો…. શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગમાં મોટો ખૂલાસો, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત જ ન હતા
રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ થતા થતા રહી ગયો છે. અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગમાં મોટો ખૂલાસો થયો છે કે શાળામાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત જ હતા. ત્યારે DEO અને ફાયર વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
- Narendra Rathod
- Updated on: Jul 12, 2024
- 4:49 pm
આગની ઘટના બાદ બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલને બંધ કરવાનો લેવાયો નિર્ણય- જુઓ Video
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બાદતપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી શાળા બંધ રહેશે ત્યાં સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.
- Narendra Rathod
- Updated on: Jul 12, 2024
- 2:50 pm
Ahmedabad Video : શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગ વિશે છુપાવાયુ, વાલીઓ અને DEOની ટીમ ઘટનાસ્થળ પર પહોંચતા શાળાએ ભૂલ સ્વીકારી
અમદાવાદના શેલા ખાતે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી.આગ લાગવાની ઘટનાને શાળાએ વાલીઓ અને ફાયર વિભાગથી છુપાવી હોવાનું સામે આવ્યુ છે.
- Narendra Rathod
- Updated on: Jul 12, 2024
- 11:36 am
અમદાવાદમાં પથ્થરામારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરનું છલકાયુ દર્દ, વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે લગાવ્યા ગંભીર આરોપ – જુઓ Video
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે. આ મામલે મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે 'સંગઠન'ની વાતો કરતી કોંગ્રેસ વારંવાર કાર્યકરોની અવગણના કરે છે. જે ચલાવી લેવામાં નહીં આવે.
- Narendra Rathod
- Updated on: Jul 9, 2024
- 7:20 pm
Rathyatra 2024: દિલ્હી ચકલા પહોંચ્યો ભગવાન જગન્નાથનો રથ, થોડીવારમાં પહોંચશે નીજ મંદિર- જુઓ તસવીરો
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ચાલી રહી છે. હાલ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો છે, જ્યાં ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતું. જગતના નાથના રથને ખેંચવાની આનંદ ખલાસીબંધુઓના ચહેરા પર જોઈ શકાય છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી રથયાત્રાને આ ખલાસીબંધુઓ સતત ખેંચી રહ્યા છે છતા તેમના ચહેરા પર એજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Narendra Rathod
- Updated on: Jul 7, 2024
- 7:49 pm
Rathyatra 2024: અષાઢી બીજના પાવન અવસરે વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વિવિધ ઝાંખી બની વિશેષતા-જુઓ Photos
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા વાજતે-ગાજતે નીકળી. આ વખતે રથયાત્રામાં વિવિધ થીમ આધારીત ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમા બંધારણ, પર્યાવરણની, રામમંદિર, સ્વામીનારાયણ મંદિરની થીમ અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ વિજેતા બની તે થીમ પણ જોવા મળી હતી. જુઓ તસવીરો..
- Narendra Rathod
- Updated on: Jul 7, 2024
- 7:34 pm