છેલ્લા એક દશકાથી ગુજરાતની રાજનીતિ અને સામાજિક વિષયો પર રિપોર્ટિંગ કરે છે. નરેન્દ્ર રાઠોડે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સામાજિક-રાજકીય, ધાર્મિકથી લઈ તમામ મુદ્દાઓનું પાંચ વર્ષ રિપોર્ટિંગ કર્યું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ફરીને રિપોર્ટિંગ કર્યું છે. 2019 લોકસભા ચૂંટણીમાં ઇલેક્શન એક્સપ્રેસ અને ત્યારબાદની ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી સ્પેશિયલ પ્રોગ્રામ અને ઇન્ટરવ્યૂ કર્યા છે. છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું રિપોર્ટિંગ કરતા આવ્યા છે. આ સિવાય શિક્ષણ અને ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અંગેનું રિપોર્ટિંગ તેમનો રસના વિષયો છે.
અચાનક રાજીનામુ આપ્યા બાદ શક્તિસિંહ ગોહિલે સૌપ્રથમ tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીના નિરાશાજનક પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યુ છે. હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ છે. ત્યારે રાજીનામુ આપ્યા બાદ સૌપ્રથમ tv9 સાથે શક્તિસિંહે વાતચીત કરી હતી. આવો સાંભળીએ રાજીનામા અંગે શું કહ્યુ શક્તિસિંહે..
- Narendra Rathod
- Updated on: Jun 23, 2025
- 7:01 pm
અમદાવાદમાં કઠવાડા વિસ્તારની દુર્દશાના જુઓ દૃશ્યો, સોસાયટીઓમાં ભરાયા ગટરના પાણી, એક વ્યક્તિનું મોત પણ થયુ- જુઓ Video
અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાવાની વિકરાળ સમસ્યાએ ફરી મોં ફાડ્યુ છે અને શહેરના દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં પણ ગટરના પાણી ભરાતા આ નર્કાગારની સ્થિતિમાં જીવવા માટે આસપાસના સ્થાનિકો મજબુર બન્યા છે અને સૌથી દયનિય સ્થિતિ એ છે કે આ જ ગટરના પાણીમાં ડૂબવાને કારણે આ વિસ્તારના એક સ્થાનિકે જીવ ગુમાવ્યો છે.
- Narendra Rathod
- Updated on: Jun 19, 2025
- 7:01 pm
આ તો કેવી કરૂણતા? ફાધર્સ ડે પર 7 વર્ષનો માસૂમ પપ્પાની રાહ જોઈ રહ્યો છે અને માતાપિતા બંનેનું પ્લેન ક્રેશમાં થયુ છે મૃત્યુ- Video
અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વેરવિખેર કરી નાખ્યો છે. આવુ જ એક મેઘાણીનગરમાં રહેતુ દંપતી પણ આ પ્લેનક્રેશમાં મૃત્યુ પામ્યુ છે. આધાર કાર્ડ કઢાવવા માટે બહાર નીકળેલા પતિ-પત્ની પ્લેનક્રેશમાં મૃત્યુ પામ્યા છે અને તેમની પાછળ 20 વર્ષની દીકરી અને 7 વર્ષનો માસૂમ નિરાધાર બન્યા છે.
- Narendra Rathod
- Updated on: Jun 15, 2025
- 7:37 pm
Breaking News : DNA મેચ કર્યા બાદ પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો, 190થી વધુ એમ્બ્યુલન્સ Civil ની બહાર સ્ટેન્ડબાય, જુઓ Video
12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 માં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઇટ ટેકઓફ થયા બાદ બે મિનિટમાં જ ક્રેશ થતાં 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી 6 મૃતદેહોની ઓળખ થઈ છે. DNA ટેસ્ટ બાદ સૌપ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો છે.
- Narendra Rathod
- Updated on: Jun 14, 2025
- 4:40 pm
Ahmedabad: સાબરમતી સફાઈ ઝુંબેશ દરમિયાન પ્રથમ દિવસે 70 ટન કચરો નદીમાંથી બહાર કઢાયો- Video
દેશની 12 પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે આવતી અમદાવાદની સાબરમતી નદીમાં હાલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નદીની સફાઈ દરમિયાન પ્રથમ દિવસે 70 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો.
- Narendra Rathod
- Updated on: May 20, 2025
- 4:14 pm
યુટ્યુબર જ્યોતિ જાસૂસનું ખૂલ્યુ ગુજરાત કનેક્શન, વર્લ્ડકપની ઓપનિંગ મેચ જોવા માટે આવી હતી અમદાવાદ- Video
હરિયાણાની યુટ્યુબ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા હાલ પાકિસ્તાન સાથે ભારતની જાસુસી કરવાના આરોપસર પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે જ્યોતિ મલ્હોત્રા અગાઉ ગુજરાતની પણ મુલાકાત લઈ ચુકી હોવાનો ખૂલાસો થયો છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન જ્યોતિ અમદાવાદ આવી હતી.
- Narendra Rathod
- Updated on: May 19, 2025
- 9:39 pm
અમદાવાદની 50 નામાંકિત સ્કૂલોની મનમાની, FRCમાં ફી મંજૂર કરાવ્યા વગર જ વાલીઓ પાસેથી વસુલી લીધી ફી
અમદાવાદમાં 50 થી વધુ શાળાઓ પર ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ના નિયમોનો ભંગ કરીને વગર મંજૂરી ફી વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ શાળાઓ પર પ્રિ-પ્રાઇમરી ફી માટે FRCની મંજૂરી લીધા વગર ફી વસૂલવાનો આરોપ છે. હવે આ શાળાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.
- Narendra Rathod
- Updated on: May 19, 2025
- 8:59 pm
અમદાવાદમાં ચંડોળા બાદ મકરબામાં શરૂ થઈ ડિમોલિશન ડ્રાઈવ, 292 મકાનો ગેરકાયદે મકાનો તોડી પડાયા- Video
અમદાવદમાં મકરબા વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી આજે મનપાની દબાણ હટાવ ટીમ દ્વારા સવારથી જ હાથ ધરવામાં આવી છે. જેમા અનેક રહેણાક મકાનો સહિતના અન્ય બાંધકામો તોડી પાડી ટીપી સહિતની જગ્યા ખુલ્લી કરાઈ છે. ત્યારે 292 જેટલા મકાનો તોડી પડાતા અનેક પરિવારો હાલ નિરાધાર બન્યા છે.
- Narendra Rathod
- Updated on: May 16, 2025
- 2:11 pm
ગુજરાત યુનિવર્સિટીએ NAAC ટીમની મુલાકાત દરમિયાન પ્રોફેસરોને કામગીરી માટે પ્રોત્સાહન રાશી આપતા વિવાદ, NSUI એ કુલપતિના ઘરનો કર્યો ઘેરાવ
ગુજરાત યુનિવર્સિટીમાં NAAC ટીમની મુલાકાત દરમિયાન પ્રોફેસરોને આપવામાં આવેલી પ્રોત્સાહન રકમને લઈને NSUIએ ઉગ્ર વિરોધ કર્યો છે. NSUIનો આરોપ છે કે આ નાણાં વિદ્યાર્થીઓની ફીમાંથી આપવામાં આવ્યા છે. તેમણે કુલપતિના નિવાસસ્થાનનો ઘેરાવો કરીને રકમ પરત કરવાની માંગ કરી છે.
- Narendra Rathod
- Updated on: May 1, 2025
- 10:01 pm
અમદાવાદની રાજસ્થાન સ્કૂલ પર મનમાનીનો આરોપ, 200 વિદ્યાર્થીઓને રિઝલ્ટની સાથે LC પકડાવી દેતા વાલીઓનો હંગામો- VIDEO
અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન સ્કૂલે તાનાશાહી રીતે 200 વિદ્યાર્થીઓને રિઝલ્ટની સાથે LC પકડાવી દેતા વિવાદ થયો છે. વાલીઓને કોઈ જ પ્રકારની અગાઉ જાણ કર્યા વિના શાળાએ વર્ગો બંધ કરવાનો મનસ્વી નિર્ણય કરતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
- Narendra Rathod
- Updated on: May 1, 2025
- 9:41 pm
પહલગામ આતંકી હુમલામાં ફાયરીંગ થતા જ રાઈડવાળો કેમ ત્રણ વાર બોલ્યો ‘અલ્લાહુ અકબર’? અમદાવાદના પ્રત્યક્ષદર્શીએ કર્યો ચોંકાવનારો ખૂલાસો- સાંભળો
પહલગામ હુમલાના 6 દિવસ બાદ વધુ એક શંકાસ્પદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પહલગામ ફરવા ગયેલા અમદાવાદના ઋષિ ભટ્ટના મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ઝીપલાઈન રાઈડ સમયના આ વીડિયોમાં રાઈડ કરાવનારની ભૂમિકા શંકાસ્પદ હોવાનો દાવો પ્રવાસી ઋષિ ભટ્ટ કરી રહ્યા છે.
- Narendra Rathod
- Updated on: Apr 28, 2025
- 9:14 pm
ગુજરાત કોંગ્રેસે AAP સાથે ફાડ્યો છેડો, વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં AAP સાથે નહીં કરે ગઠબંધન
ગુજરાતમાં 30 વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસને મજબુત કરવા માટે હાઈકમાન્ડ સક્રિય થયુ છે. રાહુલની બે દિવસની મુલાકાત બાદ આજે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટની બેઠક મળી હતી જેમા આગામી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓમાં આપ સાથે કોઈ ગઠબંધન ન કરવાનો મોટો નિર્ણય લેવાયો છે.
- Narendra Rathod
- Updated on: Apr 18, 2025
- 5:44 pm