Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : એપ્રિલમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો, જુઓ ફોટો

ઉનાળા દરમિયાન ગુજરાતમાં મુસાફરી કરવી બેસ્ટ માનવામાં આવે છે. જો તમે પણ ઉનાળાની ઋતુમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે ગુજરાતમાં જ ફરવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જાણીએ એપ્રિલ મહિનામાં ફરવા માટે બેસ્ટ સ્થળો ક્યા ક્યા છે.

| Updated on: Mar 24, 2025 | 4:42 PM
ઉનાળાની ઋતુમાં ગુજરાત ફરવા માટે ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે. અહીં દ્વારકા જેવા અદ્ભુત સ્થળો જ નથી, પરંતુ એવા અનેક સ્થળો પણ છે જે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો આજે આપણે એપ્રિલ મહિનામાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો જોઈએ.

ઉનાળાની ઋતુમાં ગુજરાત ફરવા માટે ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે. અહીં દ્વારકા જેવા અદ્ભુત સ્થળો જ નથી, પરંતુ એવા અનેક સ્થળો પણ છે જે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો આજે આપણે એપ્રિલ મહિનામાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો જોઈએ.

1 / 6
ઉનાળાની ઋતુમાં ગુજરાત ફરવા માટે ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે. અહીં દ્વારકા જેવા અદ્ભુત સ્થળો જ નથી, પરંતુ એવા અનેક સ્થળો પણ છે જે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો આજે આપણે એપ્રિલ મહિનામાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો જોઈએ.

ઉનાળાની ઋતુમાં ગુજરાત ફરવા માટે ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે. અહીં દ્વારકા જેવા અદ્ભુત સ્થળો જ નથી, પરંતુ એવા અનેક સ્થળો પણ છે જે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો આજે આપણે એપ્રિલ મહિનામાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો જોઈએ.

2 / 6
પાલિતાણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. ખાસ કરીને જૈન સમુદાયનું અહીં તીર્થસ્થાન છે. આ ગુજરાતના ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.પાલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ 50 કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. અમદાવાદથી પાલીતાણાનું અંતર 215 કિ. મી. છે. ટેક્સી અને બસ પણ મળી શકે છે.

પાલિતાણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. ખાસ કરીને જૈન સમુદાયનું અહીં તીર્થસ્થાન છે. આ ગુજરાતના ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.પાલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ 50 કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. અમદાવાદથી પાલીતાણાનું અંતર 215 કિ. મી. છે. ટેક્સી અને બસ પણ મળી શકે છે.

3 / 6
દ્વારકાના સિગ્નેચર બ્રિજ સુદર્શન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ પ્રવાસીઓ દ્વારકાની મુલાકાતે આવે ત્યારે સિગ્નેચર બ્રિજની જરુર મુલાકાત લે છે.ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ કુલ લંબાઈ 2320 મીટર ધરાવે છે.2.32 કિમી લાંબા બ્રિજમાં અંદાજે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

દ્વારકાના સિગ્નેચર બ્રિજ સુદર્શન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ પ્રવાસીઓ દ્વારકાની મુલાકાતે આવે ત્યારે સિગ્નેચર બ્રિજની જરુર મુલાકાત લે છે.ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ કુલ લંબાઈ 2320 મીટર ધરાવે છે.2.32 કિમી લાંબા બ્રિજમાં અંદાજે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

4 / 6
 તખ્તેશ્વર મંદિર ભાવનગર શહેરમાં એક ટેકરી પર આવેલ છે. તે સફેદ આરસના પથ્થરમાંથી બનેલું ભગવાન શંકરનું મંદિર છે. આ મંદિર શહેરમા આવેલું સુંદર જોવા લાયક સ્થળ છે. આ મંદિર ઉંચાઇ પર આવેલ હોવાથી આખા શહેરનો સુંદર નજારો અહીંથી જોઇ શકાય છે.

તખ્તેશ્વર મંદિર ભાવનગર શહેરમાં એક ટેકરી પર આવેલ છે. તે સફેદ આરસના પથ્થરમાંથી બનેલું ભગવાન શંકરનું મંદિર છે. આ મંદિર શહેરમા આવેલું સુંદર જોવા લાયક સ્થળ છે. આ મંદિર ઉંચાઇ પર આવેલ હોવાથી આખા શહેરનો સુંદર નજારો અહીંથી જોઇ શકાય છે.

5 / 6
 સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. અહીના જોવા લાયક સ્થળોની વાત કરવામાં આવે ઈડરનો ગઢ,ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર,સપ્તેશ્વર,વિરેશ્વર,પોળો ફોરેસ્ટ છે.

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. અહીના જોવા લાયક સ્થળોની વાત કરવામાં આવે ઈડરનો ગઢ,ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર,સપ્તેશ્વર,વિરેશ્વર,પોળો ફોરેસ્ટ છે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
g clip-path="url(#clip0_868_265)">