PM Kisan: હજુ પણ છે સમય, આ ભૂલો સુધારતા જ ખાતામાં આવી શકે છે 13મો હપ્તો

13મો હપ્તો રિલીઝ થયાને લગભગ 15 દિવસ થઈ ગયા છે. આમ છતાં પીએમ કિસાનનો 13મો હપ્તો હજુ સુધી ઘણા ખેડૂતોના ખાતામાં પહોંચ્યો નથી. જો કે આ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક ભૂલો સુધાર્યા બાદ 13મા હપ્તા માટે તેમના ખાતામાં 2000 રૂપિયા આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 4:34 PM
જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

જણાવી દઈએ કે પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે 8 કરોડથી વધુ સીમાંત ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ માટે 16800 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, 13મા હપ્તા દરમિયાન હજારો પાત્ર ન હોય તેવા ખેડૂતોએ પણ પીએમ કિસાનનો લાભ લીધો છે. હવે તે ખેડૂતોએ પીએમ કિસાનની રકમ પરત કરવી પડશે.

1 / 6
કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્રની ભાજપ સરકારે વર્ષ 2019માં PM કિસાન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 હપ્તા બહાર પાડ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

2 / 6
સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

સન્માન નિધિ યોજનાના નાણાંથી ખેડૂતો સમયસર ખાતર અને બિયારણ ખરીદી શકશે. આવી સ્થિતિમાં તેમને અન્ય પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજનાથી સીમાંત અને નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે.

3 / 6
પરંતુ ખેડૂતોએ 14મા હપ્તાની ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14મો હપ્તો મે અને જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 14મા હપ્તામાં કરોડો ખેડૂતોને ફાયદો થશે.

પરંતુ ખેડૂતોએ 14મા હપ્તાની ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14મો હપ્તો મે અને જૂન મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 14મા હપ્તામાં કરોડો ખેડૂતોને ફાયદો થશે.

4 / 6
ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે હજારો રૂપિયા આપે છે.

5 / 6
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરી શકે છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ PM કિસાનનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યાર બાદ લગભગ 8 કરોડ ખેડૂતોએ 13મા હપ્તાનો લાભ લીધો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">