Plant In Pot : ઘરે જ લીલાછમ ધાણા ઉગાડવા, આ રહીં સરળ ટીપ્સ, જુઓ તસવીરો

લીલા ધાણાનો ઉપયોગ ઘણીવાર લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. લીલા ધાણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તમે લીલા ધાણાના છોડને ઘરે પણ સરળતાથી ઉગાડી શકો છો.

| Updated on: Aug 07, 2024 | 3:46 PM
દેશના મોટાભાગના ઘરોમાં કોથમીરનો ઉપયોગ ચોક્કસપણે થયા છે. લીલા ધાણાનો ઉપયોગ શાકભાજીથી લઈને કઠોળ અને ચટણીમાં બનાવી શકીએ છીએ.

દેશના મોટાભાગના ઘરોમાં કોથમીરનો ઉપયોગ ચોક્કસપણે થયા છે. લીલા ધાણાનો ઉપયોગ શાકભાજીથી લઈને કઠોળ અને ચટણીમાં બનાવી શકીએ છીએ.

1 / 5
ઘરે જ લીલા ધાણા ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાના બીજ લો. આ ઉપરાંત તમે નર્સરીમાંથી છોડ પણ લાવી શકો છો. સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.

ઘરે જ લીલા ધાણા ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાના બીજ લો. આ ઉપરાંત તમે નર્સરીમાંથી છોડ પણ લાવી શકો છો. સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.

2 / 5
સૌથી પહેલા એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી લો.તેમાં છાણિયુ ખાતર ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ બીજ પર માટી ઢાંકો.

સૌથી પહેલા એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી લો.તેમાં છાણિયુ ખાતર ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ બીજ પર માટી ઢાંકો.

3 / 5
નિયમિત છોડને પાણી પીવડાવો. તેમજ કૂંડાને સૂર્યપ્રકાશમાં રાખો. જેથી લીલા ધાણાનો છોડ સારી રીતે ઉગી શકે. આ ઉપરાંત કોથમીર છોડની આસપાસ ઉગતુ ઘાસને કાઢી નાખો.

નિયમિત છોડને પાણી પીવડાવો. તેમજ કૂંડાને સૂર્યપ્રકાશમાં રાખો. જેથી લીલા ધાણાનો છોડ સારી રીતે ઉગી શકે. આ ઉપરાંત કોથમીર છોડની આસપાસ ઉગતુ ઘાસને કાઢી નાખો.

4 / 5
હવે થોડા જ દિવસોમાં કોથમીર ઉગી જશે. તેનો પણ ઉપયોગ કરી શકશો.   ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

હવે થોડા જ દિવસોમાં કોથમીર ઉગી જશે. તેનો પણ ઉપયોગ કરી શકશો. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">