Photos : ઈતિહાસના 10 સૌથી શક્તિશાળી વિનાશકારી ભૂંકપ, જેણે શહેરોને કરી નાંખ્યા હતા તબાહ

10 most powerful destructive earthquakes : તુર્કીથી આજે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે તુર્કી, સિરિયા, લેબનાન જેવા દેશોમાં ભારે નુકશાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 11:55 AM
સૌથી વિનાશક ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીના વાલ્ડિવિયામાં આવ્યો હતો. આ 9.5ની તીવ્રતાનો ભૂકંપ હતો.10 મીનિટ સુધી અનુભવાયેલા આ ભૂકંપમાં લગભગ 1655 લોકોના મોત થયા હતા. સુનામીને કારણે ચિલી સહિત, જાપાન, ફિલીપીંસ, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી તબાહી થઈ હતી.

સૌથી વિનાશક ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીના વાલ્ડિવિયામાં આવ્યો હતો. આ 9.5ની તીવ્રતાનો ભૂકંપ હતો.10 મીનિટ સુધી અનુભવાયેલા આ ભૂકંપમાં લગભગ 1655 લોકોના મોત થયા હતા. સુનામીને કારણે ચિલી સહિત, જાપાન, ફિલીપીંસ, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી તબાહી થઈ હતી.

1 / 10
27 માર્ચ, 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં કુલ 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 4 મિનિટ 38 સેકેન્ડ સુધી અનુભવાયેલા આ ભૂકંપને કારણે અલાસ્કાનો નકશો બદલાઈ ગયો હતો.

27 માર્ચ, 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં કુલ 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 4 મિનિટ 38 સેકેન્ડ સુધી અનુભવાયેલા આ ભૂકંપને કારણે અલાસ્કાનો નકશો બદલાઈ ગયો હતો.

2 / 10
26 ડિસેમ્બર, 2004ના રોજ દક્ષિણ ભારતમાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે મોતનું તાંડવ સર્જાયું હતું અને હજારો લોકોની જીંદગી બરબાર થઈ ગઈ હતી.

26 ડિસેમ્બર, 2004ના રોજ દક્ષિણ ભારતમાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે મોતનું તાંડવ સર્જાયું હતું અને હજારો લોકોની જીંદગી બરબાર થઈ ગઈ હતી.

3 / 10
26 જાન્યુઆરી, 2001ના ગજરાતના ભૂજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 30 હજારથી વધારે લોકોના મોત થયા હતા અને 4 લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.

26 જાન્યુઆરી, 2001ના ગજરાતના ભૂજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 30 હજારથી વધારે લોકોના મોત થયા હતા અને 4 લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.

4 / 10
27 ફેબ્રુઆરી, 2010ના રોજ ચિલીના બાયો-બાયોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની 80 ટકા જનતા પ્રભાવિત થઈ હતી.

27 ફેબ્રુઆરી, 2010ના રોજ ચિલીના બાયો-બાયોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની 80 ટકા જનતા પ્રભાવિત થઈ હતી.

5 / 10
12 જાન્યુઆરી, 2010ના રોજ હૈતીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.

12 જાન્યુઆરી, 2010ના રોજ હૈતીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.

6 / 10
8 ઓક્ટોબર, 2005ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 75 હજારથી વધારેના મોત અને 80 હજાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2 લાખ 80 હજાર લોકો ઘર વગરના થયા હતા.

8 ઓક્ટોબર, 2005ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 75 હજારથી વધારેના મોત અને 80 હજાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2 લાખ 80 હજાર લોકો ઘર વગરના થયા હતા.

7 / 10
11 એપ્રિલ, 2012ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.

11 એપ્રિલ, 2012ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.

8 / 10
11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ 16 હજાર લોકોના મોત થયા હતા.

11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ 16 હજાર લોકોના મોત થયા હતા.

9 / 10
તુર્કી મદદ માટે સામે આવ્યુ ભારત, NDRF સહિત મેડિકલ ટીમ પહોચશે તુર્કી

તુર્કી મદદ માટે સામે આવ્યુ ભારત, NDRF સહિત મેડિકલ ટીમ પહોચશે તુર્કી

10 / 10

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">