Dehydration : ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે આ ખાદ્ય પદાર્થોનો ડાયટમાં કરો સમાવેશ

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ કાળઝાળ ગરમીમાં આપણે સૌથી મોટી સમસ્યાનો સામનો કરીએ છીએ. તે ગરમ હવા એટલે કે લૂ. લૂના કારણે ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે અને જે ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એટલા માટે આપણે ઉનાળામાં સાવચેતી રાખવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 2:36 PM
અહીં આપવામાં આવેલા ફુડ આઈડિયાને તમે તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો.

અહીં આપવામાં આવેલા ફુડ આઈડિયાને તમે તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો.

1 / 5
ઉનાળામાં તમે નોર્મલ ટેમ્પરેચર વાળી છાશ પણ પી શકો છો. જે અમૃત સમાન માનવામાં આવે છે.

ઉનાળામાં તમે નોર્મલ ટેમ્પરેચર વાળી છાશ પણ પી શકો છો. જે અમૃત સમાન માનવામાં આવે છે.

2 / 5
તરબૂચને પણ તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. જેમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. જે તમને હાઈડ્રેશનમાં મદદ કરી શકે છે.

તરબૂચને પણ તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. જેમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. જે તમને હાઈડ્રેશનમાં મદદ કરી શકે છે.

3 / 5
શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

4 / 5
ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે. તેને પણ તમે ડાયટમાં સામેલ કરી શકો છો.

ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે. તેને પણ તમે ડાયટમાં સામેલ કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">