Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meera Kansagara

Meera Kansagara

Sub Editor - TV9 Gujarati

kansagara.meera@tv9.com

Journalist તરીકે મીડિયામાં વર્ષ 2020થી જોડાયેલા છે. મીડિયામાં ગુજરાતી સાહિત્યના લખાણનો અનુભવ. વર્ષ 2020થી મીડિયાના ડિજીટલ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે. તેના સિવાય નોલેજ, એજ્યુકેશન, કરિયર તેમજ એન્ટરટેઈનમેન્ટ અને વેબસ્ટોરી-ટ્રેન્ડિંગ ન્યૂઝ, હેલ્થ ન્યૂઝના સતત લખાણ સાથે જોડાયેલા છે.

Read More
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?

ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?

હિન્દુ ધર્મમાં નદીઓને પવિત્ર માનવામાં આવે છે. ફૂલોને નદીમાં પધરાવવા એ એક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે.|Why are flowers offered to the idol of God floated into the river

Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?

Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?

વિટામિન b12 રક્તકણો બનાવવા ઉપરાંત થાક અને નબળાઈ દૂર કરે છે.|health tips to reduce Vitamin b12 deficiencies during summer season

કાનુની સવાલ: મહિલા સહકર્મીના વાળ પર કમેન્ટ્સ કરવી કે તેના વિશે ગીતો ગાવા એ જાતીય સતામણી છે? કોર્ટનો નિર્ણય જાણો

કાનુની સવાલ: મહિલા સહકર્મીના વાળ પર કમેન્ટ્સ કરવી કે તેના વિશે ગીતો ગાવા એ જાતીય સતામણી છે? કોર્ટનો નિર્ણય જાણો

કાનુની સવાલ: જાતીય સતામણીના એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કાર્યસ્થળ પર મહિલા સહકર્મીના વાળ પર કમેન્ટ્સ કરવી અથવા તેને જોતી વખતે ગીતો ગાવા એ જાતીય સતામણી નથી.

રસ્તાઓ પર દોડતું સ્કૂટર અચાનક પાણી પર તરવા લાગ્યું, જાણો શું હતું કારણ, Watch Video

રસ્તાઓ પર દોડતું સ્કૂટર અચાનક પાણી પર તરવા લાગ્યું, જાણો શું હતું કારણ, Watch Video

આ અનોખું સ્કૂટર દેખાવમાં સામાન્ય સ્કૂટર જેવું જ લાગે છે પરંતુ તેની ખાસિયત ત્યારે જોવા મળી જ્યારે તેને પાણીમાં ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડ્રાઇવર નદી કિનારે પહોંચીને સ્કૂટરને પાણી પર ચલાવ્યું.

Yoga For Sleep: રાત્રે કલાકો સુધી ઊંઘ ન આવે તો આ યોગાસનો તમને કરશે મદદ

Yoga For Sleep: રાત્રે કલાકો સુધી ઊંઘ ન આવે તો આ યોગાસનો તમને કરશે મદદ

Yoga For Sleep: આજકાલ ઘણા લોકો એવા છે જે રાત્રે વહેલા સૂઈ શકતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ, તણાવ અથવા અન્ય કોઈ રોગ. પણ જો તમારે ઊંઘવું હોય તો તમે કેટલાક યોગાસનો અજમાવી શકો છો.

વ્યક્તિ મૃત્યુ પામે તે પહેલાં તેનું આખું જીવન તેની નજર સામેથી પસાર થાય છે? શું લખ્યું છે શાસ્ત્રોમાં

વ્યક્તિ મૃત્યુ પામે તે પહેલાં તેનું આખું જીવન તેની નજર સામેથી પસાર થાય છે? શું લખ્યું છે શાસ્ત્રોમાં

હા, હિન્દુ ધર્મના ઘણા ગ્રંથોમાં ખાસ કરીને ગરુડ પુરાણ, કઠોપનિષદ અને ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ સમયે આત્મા તેના સમગ્ર જીવનના પરિણામોનો અનુભવ કરે છે. આ પ્રક્રિયા આત્માનો આગામી જન્મ અને મુક્તિનો માર્ગ નક્કી કરે છે.

કાનુની સવાલ: લગ્ન પછી કેટલા વર્ષ સુધીમાં દહેજનો કેસ નોંધી શકાય છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે

કાનુની સવાલ: લગ્ન પછી કેટલા વર્ષ સુધીમાં દહેજનો કેસ નોંધી શકાય છે? કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે

Dowry Harassment: ભારતીય કાયદા મુજબ દહેજ સંબંધિત બાબતોમાં કેસ દાખલ કરવાની સમય મર્યાદા વિવિધ કાનૂની જોગવાઈઓ પર આધારિત છે. દહેજ ઉત્પીડન અને દહેજ મૃત્યુ જેવા ગુનાઓ અલગ-અલગ કલમો હેઠળ આવે છે અને તેમની સમય મર્યાદા પણ અલગ-અલગ હોય છે.

Save Sparrow: શું આવનારા સમય માટે ચીં..ચીં..અવાજ દૂર્લભ બની જશે, આપણી શું છે જવાબદારી?

Save Sparrow: શું આવનારા સમય માટે ચીં..ચીં..અવાજ દૂર્લભ બની જશે, આપણી શું છે જવાબદારી?

Save Sparrow: બચપણથી "એક હતો ચકો અને એક હતી ચકી" વાર્તા સાંભળતા આવ્યા છીએ ત્યારે ખરેખર આ વાત સાચી ન થઈ જાય. આપણી આવનારી પેઢીઓ માટે ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું દુર્લભ ન બની જાય તે આપણી જવાબદારી છે.

દાદીમાની વાતો: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ, વડીલો આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ, વડીલો આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: દાદીમા ઘણીવાર અમને પૂજા કરવાનું અને ઉપવાસ કરવાનું કહે છે. તે ફક્ત ધર્મ સાથે જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. ચાલો જાણીએ કે દાદીમા આપણને ઉપવાસ રાખવાનું કેમ કહે છે.

સૂર્યને ક્યારે જળ ન ચઢાવવું જોઈએ?

સૂર્યને ક્યારે જળ ન ચઢાવવું જોઈએ?

સૂર્યને જળ ચઢાવતી વખતે નિયમોનું પાલન ન કરવાથી સૂર્ય દેવ ગુસ્સે થાય છે.|hindu dharma suryadev When should water not be offered to the Sun

Aadhaar Card Download કરવાની આ સૌથી સરળ રીત

Aadhaar Card Download કરવાની આ સૌથી સરળ રીત

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે UIDAI ની ઓફિશિયલ સાઇટ પર જવું.|Aadhaar Card Download કરવાની આ સૌથી સરળ રીત

સ્વપ્ન સંકેત: કાળા વાદળો, વાદળી આકાશ અને અર્ધ ચંદ્ર… આ સપના શુભ છે કે અશુભ, જાણો તે શું દર્શાવે છે?

સ્વપ્ન સંકેત: કાળા વાદળો, વાદળી આકાશ અને અર્ધ ચંદ્ર… આ સપના શુભ છે કે અશુભ, જાણો તે શું દર્શાવે છે?

સ્વપ્ન સંકેત: ચાલો જાણીએ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કયા સપના વ્યક્તિના ભાગ્યના ઉદય અને પતનનો સંકેત આપે છે. તે સ્વપ્નમાં ચંદ્ર, વાદળો અને આકાશ જોવાનો સંકેત આપે છે.

g clip-path="url(#clip0_868_265)">