AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meera Kansagara

Meera Kansagara

Sub Editor - TV9 Gujarati

kansagara.meera@tv9.com

Journalist તરીકે મીડિયામાં વર્ષ 2020થી જોડાયેલા છે. મીડિયામાં ગુજરાતી સાહિત્યના લખાણનો અનુભવ. વર્ષ 2020થી મીડિયાના ડિજીટલ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે. તેના સિવાય નોલેજ, એજ્યુકેશન, કરિયર તેમજ એન્ટરટેઈનમેન્ટ અને વેબસ્ટોરી-ટ્રેન્ડિંગ ન્યૂઝ, હેલ્થ ન્યૂઝના સતત લખાણ સાથે જોડાયેલા છે.

Read More
Cute Viral Video: આટલો ક્યુટ વીડિયો ક્યાય નહીં જોયો હોય, ટેણિયાએ બિલાડીને ખોબે-ખોબે પાણી પિવડાવ્યું, યુઝર્સ થયા મંત્રમુગ્ધ, જુઓ Video

Cute Viral Video: આટલો ક્યુટ વીડિયો ક્યાય નહીં જોયો હોય, ટેણિયાએ બિલાડીને ખોબે-ખોબે પાણી પિવડાવ્યું, યુઝર્સ થયા મંત્રમુગ્ધ, જુઓ Video

Viral Video: ક્યારેક સોશિયલ મીડિયા પરના વીડિયો લોકોના દિલ જીતી લે છે. આ વીડિયો જુઓ જેમાં એક બાળક બિલાડીને પાણી પીવડાવતો જોવા મળે છે. તેની દયા અને ક્યુટનેસ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

Tips and Tricks: ફૂલાવર ખરીદતા પહેલા તપાસો કે તેમાં ઈયળ છે કે નહીં, આ રીતે તપાસ કરીને ખરીદો

Tips and Tricks: ફૂલાવર ખરીદતા પહેલા તપાસો કે તેમાં ઈયળ છે કે નહીં, આ રીતે તપાસ કરીને ખરીદો

How to Check Cauliflower Worms: શિયાળા દરમિયાન દરેક ઘરમાં ફૂલાવર ખાવામાં આવે છે, પરંતુ ક્યારેક, બહારથી તાજી અને સ્વચ્છ દેખાતા ફૂલાવરમાં ઈયળ જોવા મળે છે. તેથી બજારમાંથી સંપૂર્ણપણે સારુ ફૂલાવર ખરીદવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફૂલાવર ખરીદતા પહેલા તે ઈયળ મુક્ત છે કે નહીં તે નક્કી કરવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર… ફેસ પર પહેલા શું લગાવવું જોઈએ? જાણો સાચી રીત

સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર… ફેસ પર પહેલા શું લગાવવું જોઈએ? જાણો સાચી રીત

સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર બંને સ્કીન કેરમાં જરુરી સ્ટેપ છે. પરંતુ કેટલાક લોકો તેને લગાવતી વખતે ભૂલો કરે છે. તો ચાલો તમને જણાવીએ કે પહેલા શું લગાવવું જોઈએ: સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર.

ઘી-તેલથી ડરશો નહીં! ઓછું ખાવું ફાયદાકારક, પણ સંપૂર્ણ બંધ કરવું જોખમી, જાણો શરીરમાં શું થશે ફેરફાર

ઘી-તેલથી ડરશો નહીં! ઓછું ખાવું ફાયદાકારક, પણ સંપૂર્ણ બંધ કરવું જોખમી, જાણો શરીરમાં શું થશે ફેરફાર

તેલ અને ઘીમાં રહેલા ચરબી શરીર માટે જરૂરી છે. કારણ કે તે ફેટી એસિડ અને વિટામિનનો સ્ત્રોત છે. આપણે તેલ અને ઘીનો સંપૂર્ણપણે ત્યાગ કરવાથી શરીરને થતા સંભવિત નુકસાન વિશે આજે જાણશું.

ખરાબ નજરથી બચવા માટે કયું મીઠું વાપરવું જોઈએ, સિંધવ મીઠું કે સાદું મીઠું?

ખરાબ નજરથી બચવા માટે કયું મીઠું વાપરવું જોઈએ, સિંધવ મીઠું કે સાદું મીઠું?

ઘણા લોકો ખરાબ નજરથી છુટકારો મેળવવા માટે મીઠાનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ખરાબ નજરથી બચવા માટે કયું મીઠું વાપરવું યોગ્ય છે - સિંધવ મીઠું, સાદું મીઠું કે સંચળ પાઉડર.

Spinach Juice: સ્ક્રીન સામે બગડતી આંખો માટે રામબાણ છે પાલકનું જ્યુસ, જાણો અદ્ભુત ફાયદા

Spinach Juice: સ્ક્રીન સામે બગડતી આંખો માટે રામબાણ છે પાલકનું જ્યુસ, જાણો અદ્ભુત ફાયદા

Eye care Tips: તમારી આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સરળ અને અસરકારક કુદરતી ઉપાય છે પાલકનો રસ પીવો, જેમાં આંખો માટે ઘણા જરૂરી પોષક તત્વો હોય છે.

ઘરમાં આવી ઘડિયાળ રાખવી શુભ રહેશે, ખુલશે ભાગ્યના દ્વાર

ઘરમાં આવી ઘડિયાળ રાખવી શુભ રહેશે, ખુલશે ભાગ્યના દ્વાર

ઘડિયાળ એવી જગ્યાએ ન મૂકવી જોઈએ જ્યાં સૂતી વખતે તે તમારા પગ તરફ હોય.|vastu tips What kind of clock should be kept in the house What colors should it have

Vastu Tips For Office: ઓફિસના ડેસ્ક પર રાખેલી આ વસ્તુઓ પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે, જાણો શું ન રાખવું

Vastu Tips For Office: ઓફિસના ડેસ્ક પર રાખેલી આ વસ્તુઓ પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે, જાણો શું ન રાખવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસ ડેસ્ક પર અમુક વસ્તુઓ રાખવાથી પ્રગતિ, નાણાકીય લાભ અને માનસિક શાંતિ પર અસર પડી શકે છે. તો ચાલો વાસ્તુના આધારે શોધી કાઢીએ કે કઈ વસ્તુઓ ઓફિસ ડેસ્ક પર બિલકુલ ન રાખવી જોઈએ.

1971ના યુદ્ધ દરમિયાન ભારતે જથ્થાબંધ કોન્ડોમ કેમ મંગાવ્યા હતા? કારણ જાણીને તમે ચોંકી જશો, જુઓ Video

1971ના યુદ્ધ દરમિયાન ભારતે જથ્થાબંધ કોન્ડોમ કેમ મંગાવ્યા હતા? કારણ જાણીને તમે ચોંકી જશો, જુઓ Video

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ એક અનોખી પદ્ધતિ અપનાવી હતી. પાણી અને કાદવથી રાઇફલ્સના બેરલને બચાવવા માટે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હતો. આનાથી રાઇફલ્સને નુકસાન થતું અટકાવાયું હતું. નૌકાદળે લિમ્પેટ માઇન્સને વોટરપ્રૂફ કરવા માટે પણ કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો. આ ટ્રિક્સ ખૂબ જ સફળ સાબિત થઈ.

કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ, હવે મનમાની નહીં ચાલે

કાનુની સવાલ: ભાડે રહેતા લોકો માટે રાહતના સમાચાર! નવો ભાડા કાયદો લાગુ, હવે મનમાની નહીં ચાલે

ભારતમાં ભાડે રહેતા લાખો લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવો ભાડા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ભાડૂઆત અને મકાન માલિક વચ્ચે સંતુલન જાળવવાનો છે. અત્યાર સુધી અનેક વખત ભાડૂઆતને ડિપોઝિટ, ભાડા વધારો, સમારકામ કે બળજબરીથી ઘર ખાલી કરાવવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ નવા નિયમો બાદ હવે માલિક મનમાની કરી શકશે નહીં.

‘મેરા પાપા ઈન્ડિયા હૈ….’ બાળકોએ એરબીજા સાથે દલીલ કરતી વખતે કહ્યું કંઈક આવું કે Video થઈ ગયો Viral

‘મેરા પાપા ઈન્ડિયા હૈ….’ બાળકોએ એરબીજા સાથે દલીલ કરતી વખતે કહ્યું કંઈક આવું કે Video થઈ ગયો Viral

Viral Video: બાળકોની મસ્તી ક્યારેક રમૂજી બની શકે છે. આ વાયરલ વીડિયો જુઓ જેમાં છોકરાઓ અને છોકરીઓનું એક જૂથ હળવી મજાકમાં વ્યસ્ત જોવા મળે છે અને એક બાળક અચાનક બૂમ પાડે છે, "મારા પિતા ઈન્ડિયા છે." આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો.

Year Ender 2025: ગુગલ પર ચાલ્યો ‘Near Me’નો જાદુ! આ વર્ષે લોકોએ સર્ચ કરી આ ટોપ 10 વસ્તુઓ, ટ્રેન્ડિંગ List જુઓ

Year Ender 2025: ગુગલ પર ચાલ્યો ‘Near Me’નો જાદુ! આ વર્ષે લોકોએ સર્ચ કરી આ ટોપ 10 વસ્તુઓ, ટ્રેન્ડિંગ List જુઓ

2025ની યાદીમાં નેચર, તહેવારો અને સિનેમા પ્રત્યેના જુસ્સાનું અનોખું મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું. તો ચાલો આ વર્ષે ગૂગલ પર ટ્રેન્ડ થયેલી ટોચની 10 વસ્તુઓનું વિશે જાણીએ. આ વર્ષે ક્યા શબ્દો એવા હતા કે જે ટોપ પર રહ્યા.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">