Ahmedabad : નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, આવતી કાલે રમાશે સિરીઝની ફાઈનલ મેચ
આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરુ થશે. સાંજે 4 વાગ્યાથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી મળવાની શરુઆત થશે.
Latest News Updates
Most Read Stories