Holika Dahan 2023: હોળીકાની આગમાં અર્પણ કરો નારિયળ સહિત આ 6 વસ્તુઓ, થશે માતા લક્ષ્મીની કૃપા

Holi 2023 : હોળીનો તહેવાર પરિવાર માટે સુખ -સમૃદ્ધિ લઈને આવે છે. ચાલો જાણીએ કે હોળીકા દહન સમયે આગમાં કઈ કઈ વસ્તુઓ નાંખવી જોઈએ. આ કામ કરવાથી તમે માતા લક્ષ્મની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 6:35 PM
હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

1 / 6
હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

2 / 6
હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

3 / 6
હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

4 / 6
હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

5 / 6
હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.  (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">