AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : મોઢેરા સૂર્ય મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે અને ભારતના સૌથી પ્રસિદ્ધ પ્રાચીન સૂર્ય મંદિરોમાંનું એક છે. આ મંદિરની રચના અને ઈતિહાસ ખુબ રસપ્રદ અને વૈભવી છે.

| Updated on: Apr 11, 2025 | 5:57 PM
Share
લોકમાન્યતાઓ પ્રમાણે, મંદિરનો વિસ્તાર પહેલા "મુન્દ્રરાજ" દ્વારા શાસિત હતો, અને પછી તેનું નામ મોઢેરા પડ્યું હશે. પણ મુખ્યત્વે મંદિરનું નામ તે ગામ પરથી પડ્યું છે  "મોઢેરા".

લોકમાન્યતાઓ પ્રમાણે, મંદિરનો વિસ્તાર પહેલા "મુન્દ્રરાજ" દ્વારા શાસિત હતો, અને પછી તેનું નામ મોઢેરા પડ્યું હશે. પણ મુખ્યત્વે મંદિરનું નામ તે ગામ પરથી પડ્યું છે "મોઢેરા".

1 / 9
મોઢેરાનું સૂર્ય મંદિર એ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સ્થિત સૂર્ય દેવતા સૂર્યને સમર્પિત એક હિન્દુ મંદિર છે . તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તે ઇ.સ.1026-27  પછી ચૌલુક્ય વંશના ભીમ પ્રથમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું .

મોઢેરાનું સૂર્ય મંદિર એ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સ્થિત સૂર્ય દેવતા સૂર્યને સમર્પિત એક હિન્દુ મંદિર છે . તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તે ઇ.સ.1026-27 પછી ચૌલુક્ય વંશના ભીમ પ્રથમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું .

2 / 9
મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ (ઇ.સ.1026–1027 ) દ્વારા કરવામાં આવી હતી. તેમનું રાજ્યને  સૂર્ય ઉપાસનામાં શ્રદ્ધા હતી અને પોતાને "સૂર્યવંશી" માનતા હતા, એટલે મંદિર પણ સૂર્ય દેવને સમર્પિત છે.

મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ (ઇ.સ.1026–1027 ) દ્વારા કરવામાં આવી હતી. તેમનું રાજ્યને સૂર્ય ઉપાસનામાં શ્રદ્ધા હતી અને પોતાને "સૂર્યવંશી" માનતા હતા, એટલે મંદિર પણ સૂર્ય દેવને સમર્પિત છે.

3 / 9
મંદિરનું સ્થાપત્ય મારુ-ગુર્જર શિલ્પશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ શૈલીમાં દ્રવિડ અને નાગર શૈલીનો મિશ્રણ જોવા મળે છે. મંદિર ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત છે.

મંદિરનું સ્થાપત્ય મારુ-ગુર્જર શિલ્પશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ શૈલીમાં દ્રવિડ અને નાગર શૈલીનો મિશ્રણ જોવા મળે છે. મંદિર ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત છે.

4 / 9
ગર્ભગૃહ  જ્યાં સૂર્ય દેવની મૂર્તિ સ્થાપિત હતી. ગૂઢમંડપ,  શ્રદ્ધાળુઓ માટે ઉપાસના સ્થળ. સૂર્યકુંડ  જેને રામકુંડ પણ કહેવાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરતા પહેલા પૂજા માટે જતા.

ગર્ભગૃહ જ્યાં સૂર્ય દેવની મૂર્તિ સ્થાપિત હતી. ગૂઢમંડપ, શ્રદ્ધાળુઓ માટે ઉપાસના સ્થળ. સૂર્યકુંડ જેને રામકુંડ પણ કહેવાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરતા પહેલા પૂજા માટે જતા.

5 / 9
મંદિરનું નિર્માણ એવા ખગોળીય હિસાબથી થયું છે કે વસંત ઋતુના સમયગાળા સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં સૂર્યમૂર્તિ પર પડતા હતા.આ ઐતિહાસિક કૃતિ આજે પણ વિજ્ઞાન અને આર્કિટેક્ચર માટે આશ્ચર્યજનક છે.

મંદિરનું નિર્માણ એવા ખગોળીય હિસાબથી થયું છે કે વસંત ઋતુના સમયગાળા સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં સૂર્યમૂર્તિ પર પડતા હતા.આ ઐતિહાસિક કૃતિ આજે પણ વિજ્ઞાન અને આર્કિટેક્ચર માટે આશ્ચર્યજનક છે.

6 / 9
કહેવામાં આવે છે કે મહમૂદ ગઝ્નવીના આક્રમણ દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો જોવા મળે છે, 1024-1025 દરમિયાન, ગઝનીના મહમુદે ભીમના રાજ્ય પર આક્રમણ કર્યું હતું, અને લગભગ 20,000 સૈનિકોની સેનાએ મોઢેરા ખાતે તેની પ્રગતિને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

કહેવામાં આવે છે કે મહમૂદ ગઝ્નવીના આક્રમણ દરમિયાન મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો જોવા મળે છે, 1024-1025 દરમિયાન, ગઝનીના મહમુદે ભીમના રાજ્ય પર આક્રમણ કર્યું હતું, અને લગભગ 20,000 સૈનિકોની સેનાએ મોઢેરા ખાતે તેની પ્રગતિને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

7 / 9
મોઢેરા મંદિર હવે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા સુરક્ષિત છે. દર વર્ષે અહીં મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું ભવ્ય આયોજન થાય છે. યુનેસ્કો દ્વારા તે વિશ્વ ધરોહર સ્થળ તરીકે પસંદ થવાની શક્યતા ધરાવે છે.

મોઢેરા મંદિર હવે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા સુરક્ષિત છે. દર વર્ષે અહીં મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું ભવ્ય આયોજન થાય છે. યુનેસ્કો દ્વારા તે વિશ્વ ધરોહર સ્થળ તરીકે પસંદ થવાની શક્યતા ધરાવે છે.

8 / 9
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

9 / 9

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">