AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : મામાને મળેલ નાનાની મિલકતમાં ભાણી-ભાણિયો ભાગ માગી શકે કે નહીં ? જાણો

આજે આપણે કાનુની સવાલમાં વાત કરીશું કે, મામાને મળેલ નાનાની મિલકતમાં ભાણી-ભાણિયો ભાગ માગી શકે કે નહી,તેનો મામાની મિલકત પર શું અધિકાર છે

| Updated on: Apr 18, 2025 | 9:26 AM
Share
ભારતમાં ભત્રીજા (ભત્રીજા - બહેનનો દીકરો કે ભાઈનો દીકરો)ને તેના મામાની મિલકત પર શું અધિકાર છે, તે સંપૂર્ણપણે કેટલીક વાતો પર નિર્ભર કરે છે, જો મામાની સંપત્તિ  (Self-Acquired) તેમજ મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે કે પછી મૃત્યુ સમયે મામા પાસે વસિયત હતી કે નહીં?  આ બધી વાત પર નિર્ભર કરે છે.

ભારતમાં ભત્રીજા (ભત્રીજા - બહેનનો દીકરો કે ભાઈનો દીકરો)ને તેના મામાની મિલકત પર શું અધિકાર છે, તે સંપૂર્ણપણે કેટલીક વાતો પર નિર્ભર કરે છે, જો મામાની સંપત્તિ (Self-Acquired) તેમજ મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે કે પછી મૃત્યુ સમયે મામા પાસે વસિયત હતી કે નહીં? આ બધી વાત પર નિર્ભર કરે છે.

1 / 9
 જો મામાની સંપત્તિ સ્વઅર્જિત (Self-Acquired) છે. તો મામાનો પૂર્ણ અધિકાર હોય છે કે, પોતાની સંપત્તિ ઈચ્છે તેને આપી શકે.પછી ભલે  તે વસિયતનામા દ્વારા દાન આપે કે જીવતા હોય ત્યારે.

જો મામાની સંપત્તિ સ્વઅર્જિત (Self-Acquired) છે. તો મામાનો પૂર્ણ અધિકાર હોય છે કે, પોતાની સંપત્તિ ઈચ્છે તેને આપી શકે.પછી ભલે તે વસિયતનામા દ્વારા દાન આપે કે જીવતા હોય ત્યારે.

2 / 9
આમાં ભાણેજનો કોઈ અધિકાર રહેતો નથી. જો મામાએ વસીયત બનાવી નથી અને કોઈ વારસદાર વગર તેનું મૃત્યું થયું તો.  કાયદેસર વારસદારો જેમ કે પત્ની, બાળકો, માતાપિતા  વગેરેને હિસ્સો મળશે, ભાણેજને આમા હક્ક મળશે નહીં.

આમાં ભાણેજનો કોઈ અધિકાર રહેતો નથી. જો મામાએ વસીયત બનાવી નથી અને કોઈ વારસદાર વગર તેનું મૃત્યું થયું તો. કાયદેસર વારસદારો જેમ કે પત્ની, બાળકો, માતાપિતા વગેરેને હિસ્સો મળશે, ભાણેજને આમા હક્ક મળશે નહીં.

3 / 9
જો મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે. તો મામાના દીકરા-દીકરીનો આ સંપત્તિમાં અધિકાર છે. પરંતુ ભાણેજનો અધિકાર રહેશે નહી.

જો મામાની સંપત્તિ પૈતૃક સંપત્તિ છે. તો મામાના દીકરા-દીકરીનો આ સંપત્તિમાં અધિકાર છે. પરંતુ ભાણેજનો અધિકાર રહેશે નહી.

4 / 9
જો મામા પાસે વસિયત હોય તો, જો મામાએ પોતાની વસિયતમાં પોતાની સંપત્તિનો કોઈ ભાગ ભાણેજના નામ કર્યો છે, તો ભાણેજ તેને ઉત્તરાધિકારી તરીકે દાવો કરી શકે છે. પરંતુ જો વસિયતમાં નામ નથી તો ભાણેજને કોઈ અધિકાર મળતો નથી.

જો મામા પાસે વસિયત હોય તો, જો મામાએ પોતાની વસિયતમાં પોતાની સંપત્તિનો કોઈ ભાગ ભાણેજના નામ કર્યો છે, તો ભાણેજ તેને ઉત્તરાધિકારી તરીકે દાવો કરી શકે છે. પરંતુ જો વસિયતમાં નામ નથી તો ભાણેજને કોઈ અધિકાર મળતો નથી.

5 / 9
 હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, ભત્રીજો મામાનો વર્ગ-1  કે વર્ગ-2નો કાનૂની વારસદાર નથી. આ કાનુનમાં મામાના મૃત્યુ પછી સંપત્તિમાં સૌથી પહેલા પત્ની, બાળકો, માતા-પિતા અને ત્યારબાદ ભાઈ બહેનોમાં વચ્ચે વહેંચવામાં આવે છે. ભાણેજ ફક્ત બહેનના દીકરા તરીકે આવે છે અને મામાના મૃત્યુ પછી તેનો મિલકત પર સીધો અધિકાર નથી.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 મુજબ, ભત્રીજો મામાનો વર્ગ-1 કે વર્ગ-2નો કાનૂની વારસદાર નથી. આ કાનુનમાં મામાના મૃત્યુ પછી સંપત્તિમાં સૌથી પહેલા પત્ની, બાળકો, માતા-પિતા અને ત્યારબાદ ભાઈ બહેનોમાં વચ્ચે વહેંચવામાં આવે છે. ભાણેજ ફક્ત બહેનના દીકરા તરીકે આવે છે અને મામાના મૃત્યુ પછી તેનો મિલકત પર સીધો અધિકાર નથી.

6 / 9
લેન્ડમાર્ક જજમેન્ટની વાત કરીએ તો Navneet Lal v. Gokul and Others – AIR 1976 SC 794 સુપ્રીમ કોર્ટએ કહ્યું જો સંપત્તિ સ્વઅર્જિત છે, તો માલિકને આ અધિકાર છે કે, તે ઈચ્છે તેને સંપત્તિ આપી શકે છે. પછી તે કાનુની રીતે વારિસ છે કે નહી.

લેન્ડમાર્ક જજમેન્ટની વાત કરીએ તો Navneet Lal v. Gokul and Others – AIR 1976 SC 794 સુપ્રીમ કોર્ટએ કહ્યું જો સંપત્તિ સ્વઅર્જિત છે, તો માલિકને આ અધિકાર છે કે, તે ઈચ્છે તેને સંપત્તિ આપી શકે છે. પછી તે કાનુની રીતે વારિસ છે કે નહી.

7 / 9
 K. V. Mahadevan v. T. V. Manoharan – Madras High Court આ નિર્ણય જણાવતા કહ્યું, જો કોઈ વ્યક્તિની પાસે   મિલકતનો કોઈ (natural heir) ન હોય તો પણ, ભાણેજ જેવા સંબંધીને સ્વચાલિત અધિકાર નથી, સિવાય કે તેનું નામ વસિયતનામામાં હોય.

K. V. Mahadevan v. T. V. Manoharan – Madras High Court આ નિર્ણય જણાવતા કહ્યું, જો કોઈ વ્યક્તિની પાસે મિલકતનો કોઈ (natural heir) ન હોય તો પણ, ભાણેજ જેવા સંબંધીને સ્વચાલિત અધિકાર નથી, સિવાય કે તેનું નામ વસિયતનામામાં હોય.

8 / 9
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">