AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel : આ છે ભારતનું અનોખું શિવ મંદિર, પથ્થરોમાંથી આવે છે ડમરુનો અવાજ

Solan Jatoli Shiv Mandir : કહેવાય છે કે આ મંદિરમાં પથ્થરો પર ટેપ કરવાથી ડમરુનો અવાજ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિર લગભગ 111 ફૂટ ઊંચું છે. લોકો માને છે કે ભગવાન શિવ સ્વયં અહીં આવ્યા હતા. ચાલો જાણીએ આ શિવ મંદિર વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 5:58 PM
Share
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં આજ સુધી રહસ્યો ઉકેલી શકાયા નથી. આ રહસ્યોને કારણે આ જગ્યાઓ લોકોમાં લોકપ્રિય પણ છે. હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે, જેનું રહસ્ય હજુ પણ વણઉકલ્યું છે.

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં આજ સુધી રહસ્યો ઉકેલી શકાયા નથી. આ રહસ્યોને કારણે આ જગ્યાઓ લોકોમાં લોકપ્રિય પણ છે. હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે, જેનું રહસ્ય હજુ પણ વણઉકલ્યું છે.

1 / 5
 મંદિરની અંદર સ્ફટિકનું શિવલિંગ છે. મંદિરના ઉપરના ભાગમાં 11 ફૂટ ઊંચો સોનાનો કલશ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો અહીં ફરવા પણ આવે છે.

મંદિરની અંદર સ્ફટિકનું શિવલિંગ છે. મંદિરના ઉપરના ભાગમાં 11 ફૂટ ઊંચો સોનાનો કલશ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો અહીં ફરવા પણ આવે છે.

2 / 5
આ મંદિર હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલું છે. આ મંદિરના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ એશિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી એક છે.

આ મંદિર હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલું છે. આ મંદિરના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ એશિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી એક છે.

3 / 5
 આ મંદિરમાં પથ્થરો પર ટેપ કરવાથી (મારવાથી)  ડમરુનો અવાજ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિર લગભગ 111 ફૂટ ઊંચું છે. લોકો માને છે કે ભગવાન શિવ સ્વયં અહીં આવ્યા હતા.

આ મંદિરમાં પથ્થરો પર ટેપ કરવાથી (મારવાથી) ડમરુનો અવાજ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિર લગભગ 111 ફૂટ ઊંચું છે. લોકો માને છે કે ભગવાન શિવ સ્વયં અહીં આવ્યા હતા.

4 / 5
આ મંદિરનો પાયો વર્ષ 1974માં નાખવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલ આ મંદિરને પૂર્ણ થતા 39 વર્ષ લાગ્યા હતા. દેશ-વિદેશના ભક્તોએ આપેલા દાનથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરનો પાયો વર્ષ 1974માં નાખવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલ આ મંદિરને પૂર્ણ થતા 39 વર્ષ લાગ્યા હતા. દેશ-વિદેશના ભક્તોએ આપેલા દાનથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

5 / 5
Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">