The Hundred માં પાકિસ્તાનના કેપ્ટનનુ કપાયુ નાક! બાબર આઝમ અને રિઝવાનને કોઈએ ખરીદ્યા નહીં

The Hundred Ausction 8 ટીમોમાંથી કોઈ પણ ટીમે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ખરીદ્યા જ નહીં. PSLમાં ભલે કેપ્ટન રહેતા પોતાની ટીમને આગળ લઈ જવા માટે રન નિકાળતા રહ્યા હોય પરંતુ પાકિસ્તાનની બહાર તેમની પ્રતિભાને હિરો નહીં ઝીરો સમજવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 9:38 AM
The Hundred ની બે સિઝન સફળ રહી છે હવે ત્રીજી સિઝન આગામી ઓગષ્ટ મહિનામાં રમાનારી છે. આ માટે ઓક્શન યોજાયુ હતુ અને ટૂર્નામેન્ટની 8 ટીમોએ ડ્રાફ્ટમાં સામેલ ખેલાડીઓને ખરીદ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે, આ લીસ્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સહિતનાના પાકિસ્તાની ખેલાડીઓના નામ જોવા જ નહોતા મળ્યા.

The Hundred ની બે સિઝન સફળ રહી છે હવે ત્રીજી સિઝન આગામી ઓગષ્ટ મહિનામાં રમાનારી છે. આ માટે ઓક્શન યોજાયુ હતુ અને ટૂર્નામેન્ટની 8 ટીમોએ ડ્રાફ્ટમાં સામેલ ખેલાડીઓને ખરીદ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે, આ લીસ્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સહિતનાના પાકિસ્તાની ખેલાડીઓના નામ જોવા જ નહોતા મળ્યા.

1 / 5
8 ટીમોમાંથી કોઈએ પણ બાબર આઝમ અને રિઝવાનમાં રસ ના દર્શાવ્યો. પાકિસ્તાન સુપર લીગમાં પોતાને હિરો સમજતા આ ખેલાડીઓ પાકિસ્તાનની બહાર ઝીરો હોય એવી સ્થિતીમાં જોવા મળ્યા છે.

8 ટીમોમાંથી કોઈએ પણ બાબર આઝમ અને રિઝવાનમાં રસ ના દર્શાવ્યો. પાકિસ્તાન સુપર લીગમાં પોતાને હિરો સમજતા આ ખેલાડીઓ પાકિસ્તાનની બહાર ઝીરો હોય એવી સ્થિતીમાં જોવા મળ્યા છે.

2 / 5
બાબર આઝમને આમ તો જોવામાં આવે તો તે T20 ફોર્મેટમાં સારો રેકોર્ડ ધરાવે છે. PSL માં પણ તેણે સારા રન નિકાળવામાં સફળતા મેળવી હતી. બાબરે PSL 2023 માં 11 મેચો રમીને 522 રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને 12 મેચમાં 550 રન નોંધાવ્યા હતા. બાબર અને રિઝવાન બંનેની સરેરાશ લીગમાં 50ની ઉપર રહી હતી.

બાબર આઝમને આમ તો જોવામાં આવે તો તે T20 ફોર્મેટમાં સારો રેકોર્ડ ધરાવે છે. PSL માં પણ તેણે સારા રન નિકાળવામાં સફળતા મેળવી હતી. બાબરે PSL 2023 માં 11 મેચો રમીને 522 રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને 12 મેચમાં 550 રન નોંધાવ્યા હતા. બાબર અને રિઝવાન બંનેની સરેરાશ લીગમાં 50ની ઉપર રહી હતી.

3 / 5
હવે તેમને કોઈએ નહીં ખરીદવા બાદ તેનુ કારણ પણ બતાવવામાં આવી રહ્યુ છે. જેમાં એમ બતાવાઈ રહ્યુ છે કે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાની છે. આમ તે ઉપલબ્ધ રહી શકશે નહીં. આવામાં ટીમોને એ વાતનો વિશ્વાસ નહોતો કે, તેઓ પૂરી સિઝન માટે ઉપલબ્ધ રહી શકશે.

હવે તેમને કોઈએ નહીં ખરીદવા બાદ તેનુ કારણ પણ બતાવવામાં આવી રહ્યુ છે. જેમાં એમ બતાવાઈ રહ્યુ છે કે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાની છે. આમ તે ઉપલબ્ધ રહી શકશે નહીં. આવામાં ટીમોને એ વાતનો વિશ્વાસ નહોતો કે, તેઓ પૂરી સિઝન માટે ઉપલબ્ધ રહી શકશે.

4 / 5
પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં શાહીન શાહ આફ્રિદી. એહસાનુલ્લાહ અને હારિસ રઉફને ખરીદવામાં આવ્યા છે. વેલ્શ ફાયરે 1 કરોડની આસપાસની રકમથી શાહીનને ખરીદ્યો છે.

પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં શાહીન શાહ આફ્રિદી. એહસાનુલ્લાહ અને હારિસ રઉફને ખરીદવામાં આવ્યા છે. વેલ્શ ફાયરે 1 કરોડની આસપાસની રકમથી શાહીનને ખરીદ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">