માત્ર ભારતીય જ નહીં ઈંગ્લિશ ક્રિકેટર પણ રામ ભક્તિમાં થયા લીન, દિગ્ગજ ક્રિકેટરે લગાવ્યા જય શ્રી રામના નારા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થશે. અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન તેંડુલકર સહિતના ક્રિકેટર્સ જોવા મળ્યા હતા. હવે ભારત સહિત ઈંગ્લેન્ડના એક ક્રિકેટ પણ રામ ભક્તિમાં લીન થયા છે.

| Updated on: Jan 24, 2024 | 6:28 PM
ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં રામ મંદિરની ગૂંજ સાંભળવા મળી રહી છે. અયોધ્યામાં રામ લલ્લાને વિરાજમાન જોઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલીક વિદેશી હસ્તી પણ રામ ભક્તિમાં લીન જોવા મળી રહી છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં રામ મંદિરની ગૂંજ સાંભળવા મળી રહી છે. અયોધ્યામાં રામ લલ્લાને વિરાજમાન જોઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલીક વિદેશી હસ્તી પણ રામ ભક્તિમાં લીન જોવા મળી રહી છે.

1 / 5
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યુ છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યુ છે.

2 / 5
 ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની સીરિઝમાં કેવિન પીટરસન કમેન્ટેટર તરીકે જોવા મળશે. તેણે રામ ભક્તિમાં લીન થઈને ટ્વિટર પર લખ્યું છે - જય શ્રી રામ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની સીરિઝમાં કેવિન પીટરસન કમેન્ટેટર તરીકે જોવા મળશે. તેણે રામ ભક્તિમાં લીન થઈને ટ્વિટર પર લખ્યું છે - જય શ્રી રામ

3 / 5
કેવિન પીટરસન એ વિદેશી ખેલાડીઓમાંથી એક છે જેને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે. તે આઈપીએલમાં કમેન્ટ્રી કરતા પણ જોવા મળે છે. ટેસ્ટ સીરિઝ પહેલા તેણે જય શ્રી રામના નારા લગાવીને સૌનું દિલ જીતી લીધું છે.

કેવિન પીટરસન એ વિદેશી ખેલાડીઓમાંથી એક છે જેને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે. તે આઈપીએલમાં કમેન્ટ્રી કરતા પણ જોવા મળે છે. ટેસ્ટ સીરિઝ પહેલા તેણે જય શ્રી રામના નારા લગાવીને સૌનું દિલ જીતી લીધું છે.

4 / 5
વિરાટ કોહલીએ પ્રથમ 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ છે. વ્યક્તિગત કારણોસર બે ટેસ્ટમાંથી બ્રેક લેતા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. પણ કેવિન પીટરસનને તેનું સમર્થન કર્યુ હતુ.

વિરાટ કોહલીએ પ્રથમ 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ છે. વ્યક્તિગત કારણોસર બે ટેસ્ટમાંથી બ્રેક લેતા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. પણ કેવિન પીટરસનને તેનું સમર્થન કર્યુ હતુ.

5 / 5
Follow Us:
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
g clip-path="url(#clip0_868_265)">