અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ “જેની સામે જીતી ન કરી શકાય તેવું” એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.

રામલલ્લાનો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બિરાજમાન થયા છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું હતું અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે.

Read More

અયોધ્યામાં પહોંચ્યા PM મોદી, રામલલાના કર્યા દર્શન કરી 140 કરોડ ભારતીયો માટે માગ્યા આશીર્વાદ 

PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીને આવકારવા માટે સાધુ-સંતો પણ રોડ કિનારે ઉભા રહીને ઉત્સાહિત દેખાતા હતા. PM મોદીને આવકારવા બાળકો, વડીલો અને મહિલાઓ પણ હાજર રહ્યા હતા.

UPની ઈકોનોમી પર ‘રામલલ્લા’ના આશીર્વાદ! મંદિર અને આ કારણોથી ભરાઈ સરકારી તિજોરી

UP Economy : અયોધ્યા અને રામ મંદિરના કારણે યુપીની અર્થવ્યવસ્થાને સતત વેગ મળી રહ્યો છે. તાજેતરમાં એપ્રિલ 2024માં સરકારી તિજોરીમાં 12,290 કરોડ રૂપિયા આવ્યા હતા. 12,290 કરોડના કલેક્શન સાથે યુપી રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત પછી GST કલેક્શનમાં ચોથું સૌથી મોટું રાજ્ય બન્યું છે. તેની પાછળ રામ મંદિર અને પર્યટનનો સૌથી મોટો ફાળો છે.

05 મેના મહત્વના સમાચાર : કોંગ્રેસના લોકોએ આખા દેશમાં બંધારણ લાગુ કર્યું નથી: પીએમ મોદી

આજે 05 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

શ્રીલંકામાં ગુંજશે રામનો મહિમા, રામાયણ સંબંધિત સ્થળો વિકસાવવામાં ભારત કરશે મદદ

શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હાઈ કમિશનર સંતોષ ઝા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રેઝરર સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ અને તેમની ટીમને ઈન્ડિયા હાઉસ ખાતે મળ્યા હતા.

Surya Tilak: શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો

અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પહેલી રામનવમી છે. આ રામનવમીને ખાસ બનાવવા માટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગની સૌથી ખાસ વાત ભગવાન શ્રી રામલલ્લાનું 'સૂર્ય તિલક' છે

Ramnavami 2024 : રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર, જુઓ વીડિયો

Ramnavmi 2024 : બપોરે 12 વાગ્યે રામ લલ્લાના સૂર્ય તિલક કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર રામલલ્લાનો જન્મ આ સમયે એટલે કે ચૈત્ર મહિનામાં ત્રેતાયુગમાં થયો હતો. વૈજ્ઞાનિકોએ અરીસા દ્વારા રામલલ્લાના માથા પર સૂર્યના કિરણો પહોંચાડ્યા છે.

Ram Navami : આજનો દિવસ દેશ માટે કેમ ખાસ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવી છે. તેણે ઘણી પોસ્ટ મુકી છે. તેમણે કહ્યું, ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામ નવમી પર દેશભરના મારા પરિવારના સભ્યોને શાશ્વત શુભેચ્છાઓ! આ શુભ અવસર પર મારું હૃદય લાગણી અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.

17 એપ્રિલના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળના ગવર્નરને કૂચબિહારનો પ્રવાસ રદ કરવા ચૂંટણી પંચે આપી સલાહ

આજે 17 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

25 લાખ ભક્તો, એક લાખ લાડુ ચઢાવ્યા, VIP દર્શન પર પ્રતિબંધ…રામ નવમી પર આજે અયોધ્યામાં ખાસ તૈયારીઓ

રામનવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં લગભગ 25 લાખ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રામલલાના દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા 19 એપ્રિલ સુધી VIP દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે.

અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી, 111111 કિલો લાડૂનો ધરાવાશે ભોગ, VIP દર્શન કરાયા રદ

15 થી 18 એપ્રિલ સુધી રામલલાના દરબારમાં VIP દર્શન પર પ્રતિબંધ રહેશે. માર્ગદર્શિકા જાહેર કરતી વખતે, ટ્રસ્ટે કહ્યું છે કે સોમવારથી ચાર દિવસ સુધી વીઆઈપી દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જેમણે 15 થી 18 એપ્રિલની વચ્ચે VIP પાસ બનાવ્યા છે, તેમના પાસ પણ રદ ગણવામાં આવશે.

રામ મંદિરની થીમ પર ઘરે બેઠા ખરીદો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો શું છે કિંમત અને ક્યાંથી ખરીદશો

જે લોકો રામ મંદિર દર્શને જાય છે તેઓ ત્યાંથી રામ મંદિરનો પ્રસાદ, સરયૂનું પાણી જેવી ખાસ વસ્તુઓ સાથે લઈને આવે છે તેમજ જે લોકો અયોધ્યા નથી જઈ શકતા તેઓ ઓનલાઈન પ્રસાદ મંગાવે છે. ત્યારે આ દરમિયાન, સરકારે જાહેર વેચાણ માટે 50 ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે.

Surya Tilak : રામનવમી પર રામલલ્લાનું ‘સૂર્ય તિલક’ જોવા માટે લોકોમાં ઉત્સાહ, અયોધ્યા 25 લાખ લોકો કરશે દર્શન

Ramlalla Surya Tilak : રામનવમીના દિવસે ભગવાન રામલલાના 'સૂર્ય તિલક'ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે રામલલ્લાનું 'સૂર્ય તિલક' કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.

Ayodhya : રામ મંદિરમાં થશે આ રીતે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, જુઓ ટ્રાયલ વીડિયો

Ram Mandir Ayodhya સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકીના વૈજ્ઞાનિકોની ટીમે સૂર્ય તિલકની ડિઝાઇન અને પાઇપિંગ પર કામ કર્યું છે. ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને 17મી એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે. બીજા માળેથી ગર્ભગૃહમાં સ્થાપિત રામ લલ્લાની મૂર્તિ સુધી પાઈપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા સૂર્યના કિરણો પહોંચાડવામાં આવશે.

રામમંદિર જવાનો અવસર, શું તમે રામ નવમી પર અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો? તો આ વાતોનું રાખજો ધ્યાન

આ વખતે રામ નવમીનો તહેવાર 17મી એપ્રિલે આવી રહ્યો છે. ભગવાન રામના જન્મદિવસના ખાસ અવસર પર અયોધ્યામાં ભારે ભીડ જોવા મળશે. જાન્યુઆરીમાં રામ લાલાના અભિષેક બાદ અયોધ્યામાં રામનવમીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવશે. આવી સ્થિતિમાં, જો તમે પણ અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે રામ મંદિર સાથે જોડાયેલી આ બાબતો જાણવી જ જોઈએ.

રામનવમી ઉપર અયોધ્યા જઈ રહ્યા છો? તો જાણી લો જિલ્લા પ્રશાસનની અપીલ, આરામથી કરી શકશો રામલલ્લાના દર્શન

Ram navami 2024 : પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. હવે રામ મંદિર ટ્રસ્ટ અને અયોધ્યા જિલ્લા પ્રશાસને આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામનવમીના તહેવાર પર અયોધ્યામાં ભારે ભીડ એકત્ર થવાની આશા છે.

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">