રામ મંદિર

રામ મંદિર

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.

રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.

15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.

Read More

શ્રીલંકામાં ગુંજશે રામનો મહિમા, રામાયણ સંબંધિત સ્થળો વિકસાવવામાં ભારત કરશે મદદ

શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હાઈ કમિશનર સંતોષ ઝા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રેઝરર સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ અને તેમની ટીમને ઈન્ડિયા હાઉસ ખાતે મળ્યા હતા.

Ram Navami : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો

આજે રામ નવમીનો પર્વ દેશભરમાં ધામ ધૂમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતમાં પણ ભાવપૂર્વક લોકો રામનવમીની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સુરતના અડાજણ ખાતે અનોખુ મંદિર આવેલું છે મંદિરમાં કોઈ તસવીર કે ભગવાનની પ્રતિમા નથી, છતા અહીં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. 

Surya Tilak: શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો

અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પહેલી રામનવમી છે. આ રામનવમીને ખાસ બનાવવા માટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગની સૌથી ખાસ વાત ભગવાન શ્રી રામલલ્લાનું 'સૂર્ય તિલક' છે

Ramnavami 2024 : રામલલ્લાના આજના વસ્ત્રો છે ખૂબ જ ખાસ, જાણો ક્યાં મટિરિયલમાંથી થયા છે તૈયાર, જુઓ વીડિયો

Ramnavmi 2024 : બપોરે 12 વાગ્યે રામ લલ્લાના સૂર્ય તિલક કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર રામલલ્લાનો જન્મ આ સમયે એટલે કે ચૈત્ર મહિનામાં ત્રેતાયુગમાં થયો હતો. વૈજ્ઞાનિકોએ અરીસા દ્વારા રામલલ્લાના માથા પર સૂર્યના કિરણો પહોંચાડ્યા છે.

Ram Navami : આજનો દિવસ દેશ માટે કેમ ખાસ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવી છે. તેણે ઘણી પોસ્ટ મુકી છે. તેમણે કહ્યું, ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામ નવમી પર દેશભરના મારા પરિવારના સભ્યોને શાશ્વત શુભેચ્છાઓ! આ શુભ અવસર પર મારું હૃદય લાગણી અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.

17 એપ્રિલના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળના ગવર્નરને કૂચબિહારનો પ્રવાસ રદ કરવા ચૂંટણી પંચે આપી સલાહ

આજે 17 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

25 લાખ ભક્તો, એક લાખ લાડુ ચઢાવ્યા, VIP દર્શન પર પ્રતિબંધ…રામ નવમી પર આજે અયોધ્યામાં ખાસ તૈયારીઓ

રામનવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં લગભગ 25 લાખ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રામલલાના દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા 19 એપ્રિલ સુધી VIP દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે.

Ram Navami 2024 : રામ નવમી પર બનવા જઇ રહ્યો છે દુર્લભ રાજયોગ, આ રાશિના જાતકો થશે ખુબ ફાયદો

Chaitra Ram Navami 2024: હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે રામ નવમીનો તહેવાર 17 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ, કર્ક રાશિ અને અભિજીત મુહૂર્તના દિવસે થયો હતો.

અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી, 111111 કિલો લાડૂનો ધરાવાશે ભોગ, VIP દર્શન કરાયા રદ

15 થી 18 એપ્રિલ સુધી રામલલાના દરબારમાં VIP દર્શન પર પ્રતિબંધ રહેશે. માર્ગદર્શિકા જાહેર કરતી વખતે, ટ્રસ્ટે કહ્યું છે કે સોમવારથી ચાર દિવસ સુધી વીઆઈપી દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જેમણે 15 થી 18 એપ્રિલની વચ્ચે VIP પાસ બનાવ્યા છે, તેમના પાસ પણ રદ ગણવામાં આવશે.

રામ મંદિરની થીમ પર ઘરે બેઠા ખરીદો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો શું છે કિંમત અને ક્યાંથી ખરીદશો

જે લોકો રામ મંદિર દર્શને જાય છે તેઓ ત્યાંથી રામ મંદિરનો પ્રસાદ, સરયૂનું પાણી જેવી ખાસ વસ્તુઓ સાથે લઈને આવે છે તેમજ જે લોકો અયોધ્યા નથી જઈ શકતા તેઓ ઓનલાઈન પ્રસાદ મંગાવે છે. ત્યારે આ દરમિયાન, સરકારે જાહેર વેચાણ માટે 50 ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે.

Ram Navami 2024: રામ નવમી પર આ રીતથી કરો રામલલ્લાની પૂજા, જાણો શુભ સમય અને મહત્વ

Ram Navami 2024: ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે.

Surya Tilak : રામનવમી પર રામલલ્લાનું ‘સૂર્ય તિલક’ જોવા માટે લોકોમાં ઉત્સાહ, અયોધ્યા 25 લાખ લોકો કરશે દર્શન

Ramlalla Surya Tilak : રામનવમીના દિવસે ભગવાન રામલલાના 'સૂર્ય તિલક'ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે રામલલ્લાનું 'સૂર્ય તિલક' કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.

Ayodhya : રામ મંદિરમાં થશે આ રીતે ચમત્કાર, સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, જુઓ ટ્રાયલ વીડિયો

Ram Mandir Ayodhya સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકીના વૈજ્ઞાનિકોની ટીમે સૂર્ય તિલકની ડિઝાઇન અને પાઇપિંગ પર કામ કર્યું છે. ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને 17મી એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે. બીજા માળેથી ગર્ભગૃહમાં સ્થાપિત રામ લલ્લાની મૂર્તિ સુધી પાઈપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા સૂર્યના કિરણો પહોંચાડવામાં આવશે.

રામમંદિર જવાનો અવસર, શું તમે રામ નવમી પર અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો? તો આ વાતોનું રાખજો ધ્યાન

આ વખતે રામ નવમીનો તહેવાર 17મી એપ્રિલે આવી રહ્યો છે. ભગવાન રામના જન્મદિવસના ખાસ અવસર પર અયોધ્યામાં ભારે ભીડ જોવા મળશે. જાન્યુઆરીમાં રામ લાલાના અભિષેક બાદ અયોધ્યામાં રામનવમીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવશે. આવી સ્થિતિમાં, જો તમે પણ અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે રામ મંદિર સાથે જોડાયેલી આ બાબતો જાણવી જ જોઈએ.

રામનવમી ઉપર અયોધ્યા જઈ રહ્યા છો? તો જાણી લો જિલ્લા પ્રશાસનની અપીલ, આરામથી કરી શકશો રામલલ્લાના દર્શન

Ram navami 2024 : પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. હવે રામ મંદિર ટ્રસ્ટ અને અયોધ્યા જિલ્લા પ્રશાસને આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામનવમીના તહેવાર પર અયોધ્યામાં ભારે ભીડ એકત્ર થવાની આશા છે.

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">