PM Kisan: પતિ-પત્ની સિવાય આ લોકો પણ નહીં લઈ શકે PM કિસાનનો લાભ, જાણો કારણ
કેન્દ્ર સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્ર સરકારને લાગે છે કે દર વર્ષે પાત્ર ન હોય તેવા લાખો ખેડૂતો છેતરપિંડી કરીને પીએમ કિસાનનો યાજનાનો લાભ લે છે. તેનાથી સરકાર પર નાણાકીય બોજ વધ્યો છે. પરંતુ, ઇ-કેવાયસી ફરજિયાત થતાં જ હવે નકલી ખેડૂતોની ઓળખ થશે.
Latest News Updates
Most Read Stories