તુર્કીનો એક્ટર Burak Deniz મુંબઈ ઈવેન્ટસમાં ભાગ લેવા ભારત આવ્યો હતો. આ દરમિયાન વૃંદાવન અને ઈસ્કોન મંદિરે દર્શન કર્યા હતો.

ઈસ્કોન મંદિરમાં  Burak Denizને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા હતા તેમજ તે આ દરમિયાન ભક્તિમાં લીન જોવા મળ્યો હતો 

આ દરમિયાન દર્શન કરતા પુજારીએ તેને ફુલોની માળા પહેરાવી તો તે ખુશ થઈ ગયો હતો.

 Burak Denizએ વૃંદાવન અને ઈસ્કોનમાં વિતાવેલા સમયના ફોટા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે.

 Deniz હવે તુર્કી પાછો જતો રહ્યો છે. ત્યારે તેણે તેની ભારત ટ્રીપનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હતુ કે ભારતમાં તેનો અનુભવ બેહતરીન હતો.

પોતાની આ ટ્રીપ પર એક્ટરે અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર જોવા સ્ટાર્સની પણ મુલાકાત લીધી હતી . 

Burak Denizની ભારતમાં ઘણી ફેન ફોલોઈન્ગ છે. ત્યારે તેને મુંબઈમાં જોઈ ને લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી

Denizએ એક ઈવેન્ટમાં શાહરુખ ખાનનો સિગ્નેચર સ્ટેપ પણ કર્યો હતો.

ઉર્ફીએ પહેર્યુ બબલગમથી બનેલુ ટોપ, જુઓ Photos