રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video

રૂપાલાના ક્ષત્રિયો વિશેના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈને વિવાદી ટિપ્પણી કરતા ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રહાર પર શક્તિસિંટહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2024 | 11:59 PM

શક્તિસિંહ ગોહિલે રાહુલના રાજા મહારાજાઓના નિવેદનનું સમર્થન કરતા ભાજપ પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યો કે જૂના વીડિયોને એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું નિવેદન જૂદી રીતે રજૂ કરવામાં આવ્યુ છે અને રાહુલ ગાંધીએ દીકરીઓ અને માતાઓને લઈને કોઈ વિવાદી નિવેદન નથી કર્યુ. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યો કે પીએંમ મોદીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યુ. એ સમયે પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાજા મહારાજાઓને અંગ્રેજો સાથે સાંઠગાંઠ હતી.

“કૃષ્ણકુમારસિંહજી મહારાજે પોતાનું રાજ્ય સૌથી પહેલા આપ્યું હતું”

આ તકે શક્તિસિંહે જણાવ્યુ કે આ દેશ માટે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ તેમનુ રાજ્ય સરદાર પટેલને સોંપવાની પહેલ કરી હતી. ભાજપે બહેનો અને દીકરીઓનું અપમાન કર્યુ. ક્ષત્રિયોએએ તેમનુ અપમાન કરનાર રૂપાલાની ટિકિટ રદ કરવાની એક માગણી કરી હતી તે પણ ભાજપે ન સ્વીકારી તેવો પલટવાર શક્તિસિંગે કર્યો હતો.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">