ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન. રોડની બાજુમાં આવેલી ગેરકાયદે દરગાહને તોડી પડાઈ. મહાનગરપાલિકાએ અગાઉ જમીનના આધાર પૂરાવા રજૂ કરવા માટે આપી હતી નોટિસ. સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખા દ્વારા કાર્યવાહી. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત