AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લવિંગ, એલચી કે આદુવાળી ચા? શિયાળામાં કઈ ચા છે વધુ ફાયદાકારક, જાણો

શિયાળાની ઋતુમાં જ્યારે પારો ગગડે છે, ત્યારે ગરમાગરમ ચાની ચુસ્કી માત્ર મનને તાજગી જ નથી આપતી, પરંતુ જો તેમાં યોગ્ય ઘટકો ઉમેરવામાં આવે તો તે ઔષધિ સમાન બની જાય છે. આયુર્વેદ અને નિષ્ણાતોના મતે, શિયાળામાં સાદી ચાને બદલે લવિંગ, એલચી અને આદુનો ઉપયોગ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ ત્રણેય ઘટકો પોતાની રીતે વિશિષ્ટ ગુણો ધરાવે છે, જે ઠંડી સામે લડવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ચાલો જાણીએ, શિયાળાની કઈ ચા તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Dec 18, 2025 | 3:34 PM
Share
શિયાળાની ઠંડી સવારમાં ગરમ અને કડક ચા વગર દિવસની શરૂઆત અધૂરી લાગે છે. ખાસ કરીને આદુ, લવિંગ અને એલચી જેવી મસાલાવાળી ચા શિયાળામાં વધુ પસંદ કરવામાં આવે છે. ચાના શોખીનો ઓફિસનો થાક દૂર કરવા, ઊંઘ ભગાડવા, શરદી-ઉધરસથી રાહત મેળવવા અને માથાના દુખાવામાં રાહત માટે ચાનો સહારો લે છે. પરંતુ આદુ, લવિંગ અને એલચી—ત્રણેયના ફાયદા અલગ અલગ છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શિયાળામાં કઈ ચા પીવી વધુ યોગ્ય છે?

શિયાળાની ઠંડી સવારમાં ગરમ અને કડક ચા વગર દિવસની શરૂઆત અધૂરી લાગે છે. ખાસ કરીને આદુ, લવિંગ અને એલચી જેવી મસાલાવાળી ચા શિયાળામાં વધુ પસંદ કરવામાં આવે છે. ચાના શોખીનો ઓફિસનો થાક દૂર કરવા, ઊંઘ ભગાડવા, શરદી-ઉધરસથી રાહત મેળવવા અને માથાના દુખાવામાં રાહત માટે ચાનો સહારો લે છે. પરંતુ આદુ, લવિંગ અને એલચી—ત્રણેયના ફાયદા અલગ અલગ છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શિયાળામાં કઈ ચા પીવી વધુ યોગ્ય છે?

1 / 5
આદુવાળી ચાના ફાયદા: શિયાળામાં સવારે આદુવાળી ચા પીવાથી શરીર ગરમ રહે છે. આદુવાળી ચા પીવાથી પાચન સુધરે છે. આદુવાળી શરદી અને ફ્લૂથી રાહત આપે છે. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આદુવાળી ચા પીરિયડ મહિલાઓને રાહત આપે છે. આદુના બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો તણાવ દૂર કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આદુવાળી ચાના ફાયદા: શિયાળામાં સવારે આદુવાળી ચા પીવાથી શરીર ગરમ રહે છે. આદુવાળી ચા પીવાથી પાચન સુધરે છે. આદુવાળી શરદી અને ફ્લૂથી રાહત આપે છે. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આદુવાળી ચા પીરિયડ મહિલાઓને રાહત આપે છે. આદુના બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો તણાવ દૂર કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

2 / 5
લવિંગવાળી ચાના ફાયદા: જો તમને ઉધરસ કે શરદી હોય તો લવિંગવાળી ચા અસરકારક છે. લવિંગવાળી ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે. લવિંગની ચા ગળાના દુખાવામાં રાહત આપે છે અને શ્વાસની દુર્ગંધ અને દાંતના દુખાવાને પણ દૂર કરે છે.લવિંગમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે તમને વિવિધ ચેપથી બચાવે છે. લવિંગવાળી ચા ગેસ, એસિડિટી અને અપચોમાં રાહત આપે છે. તે પેટને હળવું રાખવામાં પણ મદદ કરે છે.

લવિંગવાળી ચાના ફાયદા: જો તમને ઉધરસ કે શરદી હોય તો લવિંગવાળી ચા અસરકારક છે. લવિંગવાળી ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે. લવિંગની ચા ગળાના દુખાવામાં રાહત આપે છે અને શ્વાસની દુર્ગંધ અને દાંતના દુખાવાને પણ દૂર કરે છે.લવિંગમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે તમને વિવિધ ચેપથી બચાવે છે. લવિંગવાળી ચા ગેસ, એસિડિટી અને અપચોમાં રાહત આપે છે. તે પેટને હળવું રાખવામાં પણ મદદ કરે છે.

3 / 5
એલચીવાળી ચાના ફાયદા: એલચીવાળી એલચી ચા ઉનાળા માટે સારી છે. એલચી ઠંડી તાસિરની હોય છે, પરંતુ શિયાળામાં, એલચીનો ઉપયોગ આદુ અને અન્ય મસાલા સાથે ભેળવીને ચામાં ઉપયોગ કરી શકાય છે. એલચીવાળી ચા પાચન માટે સારી માનવામાં આવે છે. એલચીમાં ગેસ અને એસિડિટી વિરોધી ગુણધર્મો હોય છે. એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. લીલી એલચી ગરમી અને પિત્તની તકલીફ, જેમ કે બળતરા અને એસિડિટી ઘટાડે છે. તે મનને આરામ આપે છે અને ઊંઘ પણ સારી આવે છે.

એલચીવાળી ચાના ફાયદા: એલચીવાળી એલચી ચા ઉનાળા માટે સારી છે. એલચી ઠંડી તાસિરની હોય છે, પરંતુ શિયાળામાં, એલચીનો ઉપયોગ આદુ અને અન્ય મસાલા સાથે ભેળવીને ચામાં ઉપયોગ કરી શકાય છે. એલચીવાળી ચા પાચન માટે સારી માનવામાં આવે છે. એલચીમાં ગેસ અને એસિડિટી વિરોધી ગુણધર્મો હોય છે. એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. લીલી એલચી ગરમી અને પિત્તની તકલીફ, જેમ કે બળતરા અને એસિડિટી ઘટાડે છે. તે મનને આરામ આપે છે અને ઊંઘ પણ સારી આવે છે.

4 / 5
Disclaimer: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ આરોગ્ય સંબંધિત ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Disclaimer: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ આરોગ્ય સંબંધિત ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

5 / 5

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

Follow Us
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">