રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રમત જગતના દિગ્ગજોનો જમાવડો, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર-રવીન્દ્ર જાડેજા રહ્યા હાજર
અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા ભારતના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોના પણ દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા છે. જેમાં ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે અયોધ્યા પહોંચ્યા છે. જાડેજા સિવાય અનેક દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા છે.
Latest News Updates
Most Read Stories