AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.

રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

Read More

Breaking News: 8 વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા ! IND vs AFG છેલ્લી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી 10 ખેલાડીઓ બહાર

ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમવા જઈ રહી છે. છેલ્લી ટેસ્ટમાં ભારતની જે પ્લેઈંગ ઈલેવન હતી, તેમાંથી આ વખતે 10 ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. ચાલો આ વર્ષની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ અને જાણીએ કે ટીમમાં કેટલો ફેરફાર થયો છે.

રાજકોટ,જામનગર,વડોદરા,નડિયાદમાં આવેલા ક્રિકેટરના ઘર આગળ બોલિવુડ સ્ટારના ઘર પણ ઝાંખા પડે, જુઓ ફોટો

અજય જાડેજાના ભવ્ય હેરિટેજ બંગલાથી લઈને હાર્દિક પંડ્યાના લક્ઝરી પેન્ટહાઉસ સુધી ગુજરાતમાં કરોડોના કિંમતના ભારતીય ક્રિકેટરોના ઘર આવેલા છે. ચાલો આજે આપણે ગુજરાતમાં વૈભવી મિલકતો ધરાવતા ભારતીય ક્રિકેટરોના ઘર પર એક નજર કરીએ.

Breaking News : ગુજરાતના સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાંથી કેમ કરવામાં આવ્યા બહાર?

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને બાકાત રાખવામાં આવ્યા હતા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આનું કારણ સમજાવ્યું.

Breaking News: બટલરની વિકેટ લેતા જ જાડેજાનું ‘ખિસ્સા’ સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, મચી ગયો હોબાળો

રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જોસ બટલરની વિકેટ લીધી અને તેને ખિસ્સામાં મૂકવાનો ઈશારો કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સાથે જ તેના આ સેલિબ્રેશનથી જેના કારણે હોબાળો પણ મચી ગયો હતો.

Breaking News: IPLમાં સૌથી વધુ કેચ કોણે છોડ્યા છે? પહેલા બે ખેલાડીઓના નામ જાણીને ચોંકી જશો

T20 ક્રિકેટમાં ફિલ્ડિંગ જીત અને હાર વચ્ચે સૌથી મોટો ફરક ઉભો કરે છે. IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં એક ડ્રોપ કેચ આખી મેચનું પરિણામ બદલી શકે છે. ચાહકો શાનદાર કેચ માટે ખેલાડીઓની પ્રશંસા કરે છે, પરંતુ સહેલાઈથી છોડાયેલા કેચ નિરાશા પણ લાવે છે. IPL ઈતિહાસમાં કેટલાક મોટા ખેલાડીઓ સૌથી વધુ કેચ છોડવાના મામલે પણ ટોચ પર રહ્યા છે.

Breaking News: ગુજરાતના આ ફેમસ ક્રિકેટરોએ ના આપ્યો વોટ, જાણો કેમ?

ગુજરાત રાજ્યમાં આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ રાજ્યના અનેક ફેમસ ક્રિકેટરો મતદાન ના કરી શક્યા, જાણો કેમ.

Breaking News : શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવાની અપીલ કરી જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન છે.શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે. આ સાથે લોકોને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવાની પણ વાત કરી છે.

LSG vs RR: પત્નીએ જે કહ્યું હતું રવિન્દ્ર જાડેજાએ મેચમાં તે જ કર્યું… POTM એવોર્ડ ગુજરાતના શિક્ષણ મંત્રીને કર્યો સમર્પિત

IPL 2026માં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન બાદ Player of the Match એવોર્ડ પોતાની પત્ની અને ગુજરાતની શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાને સમર્પિત કર્યો.

  • Nishat
  • Updated on: Apr 23, 2026
  • 1:50 pm

IPL Controversy: રવિન્દ્ર જાડેજા પર લાગ્યો હતો 1 વર્ષનો બેન, જાણો શું હતું કારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે Indian Premier League માત્ર રોમાંચક મેચો માટે જ નહીં, પરંતુ વિવાદો માટે પણ ચર્ચામાં રહે છે. આજે આપણે એવા જ એક જુના વિવાદ વિશે જાણીએ, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર Ravindra Jadeja પર 2010ના સીઝન પહેલા એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

IPL 2026 ની સૌથી ખરાબ ઇનિંગ અને ચેન્નાઈ શર્મસાર, શું Ravindra Jadeja પાસે હતી… આખી CSK ટીમની દુખતી નસ!

રવિન્દ્ર જાડેજાના એક જ ઓવરે IPL મેચનો રૂખ પલટી નાખ્યો. 7મા ઓવરમાં તેમણે સરફરાઝ ખાન (LBW) અને શિવમ દુબે (કેચ)ની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી.

IPL 2026: CSK પર ઇજાનું ગ્રહણ ધોની, બ્રેવિસ અને એલિસ બહાર, યુવા ખેલાડીઓના ખભા પર મોટી જવાબદારી !

ચેન્નાઈ સુપર કિંગ્સના ઈતિહાસમાં એક યુગનો અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર, મેદાન પર 'થાલા' ના માર્ગદર્શન વગર CSK ની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. એમ.એસ. ધોનીની પિંડણની ઈજાએ માત્ર ટીમને જ નહીં, પણ લાખો ચાહકોને આંચકો આપ્યો છે. હવે સવાલ એ છે કે, શું રુતુરાજ ગાયકવાડ ધોનીની છત્રછાયા વગર આ 'અગ્નિપરીક્ષા' પાર કરી શકશે ?

Breaking News: RR vs CSK મેચમાંથી 3 ખેલાડીઓ બહાર, IPL ઈતિહાસમાં પહેલીવાર આવું થશે

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ત્રણ ખેલાડીઓ નહીં રમે. તેમની ગેરહાજરી પાછળના કારણો પહેલાથી જ જાહેર થઈ ગયા છે. આ સિવાય IPL ઈતિહાસમાં પહેલીવાર CSK ત્રણ દિગ્ગજ ખેલાડીઓ વિના રમશે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

RR vs CSK: નવી જર્સીમાં જૂની ટીમ સામે સંજુ-જાડેજાનો થશે ભાવનાત્મક મુકાબલો, મેદાન પર થશે લાગણીઓનો જંગ

આજનો IPL મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો માત્ર એક સામાન્ય મેચ નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સંજુ સેમસન માટે તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ રવિન્દ્ર જાડેજા માટે ભાવનાત્મક રહેશે. કારણ કે આ બને ખેલાડીઓ આજે પોતાની જૂની ટીમો વિરુદ્ધ મેચ રમશે. આ ઉપરાંત મેદાન પર રમત સાથે લાગણીનો પણ આ મુકાબલો જોવા મળશે.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">