AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.

રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

Read More

IPL 2026 ની સૌથી ખરાબ ઇનિંગ અને ચેન્નાઈ શર્મસાર, શું Ravindra Jadeja પાસે હતી… આખી CSK ટીમની દુખતી નસ!

રવિન્દ્ર જાડેજાના એક જ ઓવરે IPL મેચનો રૂખ પલટી નાખ્યો. 7મા ઓવરમાં તેમણે સરફરાઝ ખાન (LBW) અને શિવમ દુબે (કેચ)ની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી.

IPL 2026: CSK પર ઇજાનું ગ્રહણ ધોની, બ્રેવિસ અને એલિસ બહાર, યુવા ખેલાડીઓના ખભા પર મોટી જવાબદારી !

ચેન્નાઈ સુપર કિંગ્સના ઈતિહાસમાં એક યુગનો અંત આવવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર, મેદાન પર 'થાલા' ના માર્ગદર્શન વગર CSK ની ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. એમ.એસ. ધોનીની પિંડણની ઈજાએ માત્ર ટીમને જ નહીં, પણ લાખો ચાહકોને આંચકો આપ્યો છે. હવે સવાલ એ છે કે, શું રુતુરાજ ગાયકવાડ ધોનીની છત્રછાયા વગર આ 'અગ્નિપરીક્ષા' પાર કરી શકશે ?

Breaking News: RR vs CSK મેચમાંથી 3 ખેલાડીઓ બહાર, IPL ઈતિહાસમાં પહેલીવાર આવું થશે

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ત્રણ ખેલાડીઓ નહીં રમે. તેમની ગેરહાજરી પાછળના કારણો પહેલાથી જ જાહેર થઈ ગયા છે. આ સિવાય IPL ઈતિહાસમાં પહેલીવાર CSK ત્રણ દિગ્ગજ ખેલાડીઓ વિના રમશે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

RR vs CSK: નવી જર્સીમાં જૂની ટીમ સામે સંજુ-જાડેજાનો થશે ભાવનાત્મક મુકાબલો, મેદાન પર થશે લાગણીઓનો જંગ

આજનો IPL મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો માત્ર એક સામાન્ય મેચ નથી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ સંજુ સેમસન માટે તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ રવિન્દ્ર જાડેજા માટે ભાવનાત્મક રહેશે. કારણ કે આ બને ખેલાડીઓ આજે પોતાની જૂની ટીમો વિરુદ્ધ મેચ રમશે. આ ઉપરાંત મેદાન પર રમત સાથે લાગણીનો પણ આ મુકાબલો જોવા મળશે.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?

CSK એ ચેપોક સ્ટેડિયમ ખાતે ચાહકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં આખી ટીમ હાજર રહી હતી, સાથે-સાથે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. જેઓ વર્ષોથી CSK ટીમનો ભાગ રહેલો અને ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી ઈવેન્ટમાં જોવા મળ્યો નહીં.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

IPLમાં વિરાટ કોહલીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે અમુક ખેલાડીઓએ કોહલીને વારંવાર આઉટ કર્યો હોય, પરંતુ તેમની વિરુદ્ધ રન પણ કોહલીએ બનાવ્યા છે. ખાસ કરીને અનુભવી ખેલાડીઓ સામે તેનો આત્મવિશ્વાસ અને રન બનાવવાની ક્ષમતા તેને આ લીગમાં 'કિંગ' બનાવે છે. તો ચાલો જાણીએ કયા 5 બોલર વિરુદ્ધ વિરાટ કોહલીએ વધારે રન બનાવ્યા છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના બચાવમાં આવ્યો રવિન્દ્ર જાડેજા, આ રીતે કર્યો વળતો પ્રહાર

વૈભવ સૂર્યવંશી મેદાનમાં નીડરતાથી બોલરોનો સામનો કરે છે, પંરતુ મીડિયાના તીખા સવાલોનો સામનો કરવામાં તે હજી થોડો અસહજ છે. રાજસ્થાન રોયલ્સની એક ઇવેન્ટમાં જ્યારે તીખા પ્રશ્નનો સામનો કરવો પડ્યો ત્યારે સૌથી સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજાને વૈભવને બચાવી લીધો હતો.

T20 WC Breaking : ભારતના 5 વર્લ્ડ કપ વિજયમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો : પઠાણ-પંડ્યા સહિત આ ખેલાડીઓ વધાર્યું ગુજરાતનું ગૌરવ

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. આ જીતમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે ત્રણ T20 અને બે ODI વર્લ્ડ કપ જીત્યા છે અને આ પાંચેય વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં ગુજરાતના ખેલાડીઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.

T20 World Cup Breaking : પાંચ વર્ષ પહેલા નામિબિયા સામે રમનારા 5 સ્ટાર ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત

ભારત અને નામિબિયા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે આ બીજી વાર મુકાબલો થશે. છેલ્લી ટક્કર લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી. નામિબિયા સામે આ મેચમાં રમનારા 5 ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી ગયો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

Breaking News : રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

શું ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ ખોટા કામ કરે છે? રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જાહેરમાં પોતાના પતિના વખાણ કરતી વખતે ગંભીર આરોપ લગાવ્યો છે.આઈપીએલ 2026માં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ નહી પરંતુ રાજસ્થાન રોયલ્સની જર્સીમાં જોવા મળશે.

6 ડિસેમ્બરના દિવસે જન્મેલા ક્રિકેટરોની સ્પેશિયલ પ્લેઈંગ ઈલેવન, જાડેજા-બુમરાહ સહિત 5 ભારતીય ખેલાડીઓનો સમાવેશ

6 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર ખેલાડીઓના જન્મદિવસને કારણે ફેમસ તારીખ છે. ભારતીય ટીમ માટે તો આ વધુ ખાસ દિવસ છે, કારણ કે એક-બે નહીં પણ પાંચ-પાંચ ભારતીય ખેલાડીઓ 6 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ખાસ વાત એ છે કે 6 ડિસેમ્બરે જન્મેલ ખેલાડીઓની એક ખાસ પ્લેઈંગ ઈલેવન બની છે.

IND vs SA: શ્રેણી હારવાની કોઈ અસર નહીં પડે… રવિન્દ્ર જાડેજાનું ચોંકાવનારું નિવેદન

દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા હારની કગાર પર છે. ગુવાહાટીમાં રમતના પાંચમા દિવસે, ભારતે કોઈક રીતે આઠ વિકેટ બચાવવી પડશે અને જીતથી 522 રન દૂર છે. આ દરમિયાન, રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે શ્રેણી હારવાની કોઈ અસર નહીં પડે.

IPL Trade : જાડેજાને 4 કરોડનું નુકસાન, સેમસનને 18 કરોડ, જાણો ટ્રેડ ખેલાડીઓને કેટલા રૂપિયા મળશે

IPL મીની ઓક્શન પહેલા કુલ 8 ખેલાડીઓને IPL રિટેન્શન ટીમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કેટલી રકમ મળશે તેની સંપૂર્ણ વિગતો જાણો.

દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">