રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં જન્મેલા રવીન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ છે. તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ અને માતા નર્સ હતા. 17 એપ્રિલ 2016ના રોજ રવીન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સાથે થયા હતા. રવિન્દ્ર જાડેજા અને રીવાબાની દીકરીનું નામ નિધયાના છે.

રવીન્દ્ર જાડેજા વર્ષ 2006 અને 2008માં ભારત માટે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા હતા. દિલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર માટે રમી ચૂક્યા છે. વર્ષ 2009 તેમણે ભારતની વનડે અને ટી20 ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

વર્ષ 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ, ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રવીન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

Read More

T20 World Cup 2024: હેલિકોપ્ટરથી લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, રોહિત-જાડેજા ચોંકી ગયા, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં હતી પરંતુ હવે તેની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી ધર્મશાળાની બરફીલા પહાડીઓમાં લોન્ચ કરવામાં આવી હતી. એડિડાસ ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર છે. આ જર્મન કંપની વર્ષ 2028 સુધી ટીમ ઈન્ડિયાની જર્સીની સ્પોન્સર રહેશે. એડિડાસે આ માટે 350 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

IPL 2024 : જે મેચમાં ધોનીએ રચ્યો ઈતિહાસ, તે જ મેચમાં જાડેજાએ તોડ્યો ધોનીનો જ રેકોર્ડ

ધર્મશાલામાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. CSKની આ જીત દરમિયાન ધોનીએ ઈતિહાસ રચ્યો અને જાડેજાએ મોટો રેકોર્ડ બનાવ્યો. આ બંને ખેલાડીઓએ એક જ મેચમાં એક જ ટીમ તરફથી રમતા એક-એક રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં જાડેજાએ તો ધોનીને જ પાછળ છોડી દીધો હતો.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય, નંબર વન બોલરનું ટીમ ઈન્ડિયામાં સ્થાન જોખમમાં

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીયોની યાદીમાં જેનું નામ ટોચ પર છે, તેની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ટીમ ઈન્ડિયામાં પસંદગી થવાની શક્યતાઓ નહિવત છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે ખેલાડીના નામે સૌથી વધુ વિકેટ છે તેને ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ થઈ રહી છે.

IPL 2024: CSK vs LSG વચ્ચેની મેચમાં 9મી ઓવરના આ બોલે ધોનીના ધુરંધરે કરી મોટી ભૂલ, ચેન્નાઈની 8 વિકેટે થઈ કારમી હાર

IPL 2024 માં CSK ના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક, મથિશા પથિરાનાએ શુક્રવારે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે IPL 2024 ની મેચ દરમિયાન એક સરળ કેચ છોડ્યો હતો. આ દરમ્યાન, LSGના આક્રમક ઓપનર ક્વિન્ટન ડી કોકને 177 રનના પડકારરૂપ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે જીવનદાન મળ્યું હતું.

IPL 2024 : 1000 રન, 100 વિકેટ અને 100 કેચ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યા, ગુજરાતી ખેલાડીએ કર્યું આ કારનામું, જુઓ ફોટો

આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક ખેલાડી ખુબ ખાસ રહ્યો છે. આ કારનામું પહેલા કોઈ કરી શક્યું નથી. તેમણે 4 ઓવર બોલિગ કરી માત્ર 18 રન આપ્યા હતા અને 4 વિકેટ પોતાને નામ કરી હતી.

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું, જાડેજા-ગાયકવાડનું વિજયી પ્રદર્શન

IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈની જીતનો હીરો જાડેજા રહ્યો હતો જેણે માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 67 રનની કપ્તાની ઈનિંગ રમી ચેન્નાઈને જીત અપાવી હતી.

IPL 2024: KKRની સાતમી ઓવરના પાંચમાં બોલ પર જાડેજાએ ખતરનાક ખેલાડીને આઉટ કરી પલટી બાજી

IPLની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કમાલ કરી હતી. આ ખેલાડીએ 8 બોલમાં 3 વિકેટ લઈને કોલકાતા નાઈટ રાઈડર્સના બેટિંગ યુનિટને હચમચાવી નાખ્યું હતું. તેમાં પણ KKRની સાતમી ઓવરના પાંચમાં બોલ પર જાડેજાએ ખતરનાક ખેલાડીને આઉટ કરી બાજી પલટી નાખી અને KKRનું મોટા સ્કોરનું સપનું તોડી નાખ્યું.

IPL 2024: ભુવનેશ્વર કુમારનો થ્રો રવીન્દ્ર જાડેજાની પીઠ પર વાગ્યો, કેપ્ટનના કારણે મોટો હંગામો ટળી ગયો

ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ 31 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેના કારણે ચેન્નાઈ કોઈક રીતે 165 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. જોકે મેચ દરમિયાન રવીન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમારના નિશાના પર આવ્યો હતો અને બાદમાં મોટો હંગામો થતાં રહી ગયો હતો. રવીન્દ્ર જાડેજા અને ચેન્નાઈ માટે રાહતની વાત એ હતી કે બોલથી જોરદાર અથડાવા છતાં સ્ટાર ઓલરાઉન્ડરને કોઈ ઈજા થઈ ન હતી.

IPL 2024: મારો ઓર્ડર છે, જલ્દી આવો… રિવાબાની પોસ્ટ પર રવિન્દ્ર જાડેજાએ કેમ કરી આવી કોમેન્ટ, જુઓ

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેની પત્નીની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આવી ટિપ્પણી કરી છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે.

IPL 2024: રવિન્દ્ર જાડેજાને CSKના કેપ્ટન બનાવવા એ શા માટે ફ્લોપ રહ્યું હતું, સ્ટીફન ફ્લેમિંગે સમજાવ્યું

2022માં ધોનીએ કેપ્ટનશીપ છોડીને CSKની કમાન જાડેજાને સોંપી હતી. તે સીઝનના મધ્યમાં, ધોનીએ જાડેજા પાસેથી કેપ્ટનશીપ પાછી લેવી પડી હતી. IPL 2022માં CSKનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. સીએસકે ત્યાર બાદ લીગ રાઉન્ડમાં 14 માંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને રહી હતી.

કોઈ બોલિવુડ અભિનેત્રી, ડાન્સર, ડોક્ટર એક છે ધારાસભ્ય, જાણો શું કરે છે ભારતીય ક્રિકેટરની પત્નીઓ

કેટલાક ખેલાડીઓની પત્નીઓ લાઈમલાઈટથી દુર રહે છે. તો કેટલાક ખેલાડીઓની પત્નીઓ પોતાના પ્રોફેશનલ કરિયર સાથે સંકળાયેલી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, ભારતીય ક્રિકેટરોની પત્નીઓ શું કરે છે.

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રન પર સમાપ્ત, કુલદીપે પાંચ અને અશ્વિને ચાર વિકેટ ઝડપી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ કુલદિપ યાદવે પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને વધુ સ્કોર કરતુ અટકાવ્યું હતું. 100મી ટેસ્ટ મેચ રમી રહેલા આર અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. તો રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ મેળવી હતી. ઈંગ્લેન્ડના તમામે તમામ બેટ્સમેનોને ભારતીય સ્પીનરોએ પેવેલિયનમા મોકલી આપ્યા હતા.

Breaking News: BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઈશાન કિશન-શ્રેયસ અય્યર બહાર, જયસ્વાલને મળ્યું ઈનામ

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાના આ જોરદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી જાહેરાત કરી છે. BCCIએ આ વર્ષ માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

IND vs ENG: ચોથી ટેસ્ટના બીજા દિવસની રમત પૂર્ણ, ઈંગ્લેન્ડના 353 સામે ટીમ ઈન્ડિયા 219/7

રાંચી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે અને ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 219 રન બનાવી લીધા છે. ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ અણનમ પરત ફર્યા છે. આ પહેલા જો રુટની સદીની મદદથી ઈંગ્લેન્ડની ટીમે રાંચી ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ભારત સામે 353 રન બનાવ્યા હતા. ભારત તરફથી જાડેજાએ ચાર વિકેટ લીધી હતી.

ESPNcricinfo એવોર્ડ્સ 2023 મેન્સ ટેસ્ટ બોલિંગ નોમિનીઝમાં જામનગરના ખેલાડીનું નામ સામેલ

પુરૂષ બેસ્ટ ટેસ્ટ બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો 2007 માં ભારતના પૂર્વ ખેલાડી ઝાહિર ખાનને આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચના પ્રદર્શનને લઈ અમદાવાદના જસપ્રીત બુમરાહને આ એવોર્ડ મળ્યો હતો.

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">