Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ સિરાજ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, શું રોહિત શર્માને નથી રહ્યો તેના પર વિશ્વાસ?

મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી વનડેમાં ભારતીય પેસ આક્રમણનો મહત્વનો હિસ્સો રહ્યો છે. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન આપ્યું નથી. ભારતીય કેપ્ટને તેની પસંદગી ન થવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

| Updated on: Jan 18, 2025 | 4:42 PM
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્માએ ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મળીને ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રોહિતે આ ટીમમાં મોહમ્મદ સિરાજને સ્થાન આપ્યું નથી. એટલે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્માએ ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મળીને ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રોહિતે આ ટીમમાં મોહમ્મદ સિરાજને સ્થાન આપ્યું નથી. એટલે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.

1 / 8
ભારતીય કેપ્ટને પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે, કારણ કે સિરાજનું પેસ આક્રમણ હાલના સમયમાં ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે 2023 ODI વર્લ્ડ કપ અને એશિયા કપમાં પણ પોતાની પ્રતિભા બતાવી હતી. હવે સવાલ એ છે કે શું રોહિતે સિરાજ પરથી વિશ્વાસ ગુમાવ્યો છે? આ સવાલનો જવાબ રોહિતે પોતે જ આપ્યો છે.

ભારતીય કેપ્ટને પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે, કારણ કે સિરાજનું પેસ આક્રમણ હાલના સમયમાં ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે 2023 ODI વર્લ્ડ કપ અને એશિયા કપમાં પણ પોતાની પ્રતિભા બતાવી હતી. હવે સવાલ એ છે કે શું રોહિતે સિરાજ પરથી વિશ્વાસ ગુમાવ્યો છે? આ સવાલનો જવાબ રોહિતે પોતે જ આપ્યો છે.

2 / 8
સિરાજને ટીમમાંથી બહાર કર્યા બાદ તરત જ પ્રેસ કોન્ફરન્સમાં તેને કારણ પૂછવામાં આવ્યું હતું. સિરાજને ડ્રોપ કરવા અંગે તેણે કહ્યું કે તે એવા બોલરોને ટૂર્નામેન્ટમાં લઈ જવા ઈચ્છે છે, જેઓ નવા અને જૂના બંને બોલથી પોતાની અસર બતાવી શકે.

સિરાજને ટીમમાંથી બહાર કર્યા બાદ તરત જ પ્રેસ કોન્ફરન્સમાં તેને કારણ પૂછવામાં આવ્યું હતું. સિરાજને ડ્રોપ કરવા અંગે તેણે કહ્યું કે તે એવા બોલરોને ટૂર્નામેન્ટમાં લઈ જવા ઈચ્છે છે, જેઓ નવા અને જૂના બંને બોલથી પોતાની અસર બતાવી શકે.

3 / 8
રોહિતનું માનવું છે કે સિરાજ નવા બોલનો બોલર છે અને જૂના બોલથી તેની અસર ઓછી થાય છે. તેનાથી દુબઈમાં નુકસાન થઈ શકે છે. બીજી તરફ મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા દેખાડી છે. તે તમામ પ્રકારના બોલ નાખવામાં માહિર છે.

રોહિતનું માનવું છે કે સિરાજ નવા બોલનો બોલર છે અને જૂના બોલથી તેની અસર ઓછી થાય છે. તેનાથી દુબઈમાં નુકસાન થઈ શકે છે. બીજી તરફ મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા દેખાડી છે. તે તમામ પ્રકારના બોલ નાખવામાં માહિર છે.

4 / 8
અર્શદીપ સિંહે શરૂઆતની ઓવરોમાં સ્વિંગ અને ડેથ ઓવરોમાં શાતિર બોલિંગની કળા પણ બતાવી છે. તેણે T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી અને તે સારા ફોર્મમાં છે. આ સિવાય જસપ્રીત બુમરાહને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રાખવામાં આવ્યો છે. જોકે હાલમાં તે ઈજાનો શિકાર છે અને બાદમાં હર્ષિત રાણાના સ્થાને તેને ટીમમાં લઈ શકાય છે.

અર્શદીપ સિંહે શરૂઆતની ઓવરોમાં સ્વિંગ અને ડેથ ઓવરોમાં શાતિર બોલિંગની કળા પણ બતાવી છે. તેણે T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી અને તે સારા ફોર્મમાં છે. આ સિવાય જસપ્રીત બુમરાહને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રાખવામાં આવ્યો છે. જોકે હાલમાં તે ઈજાનો શિકાર છે અને બાદમાં હર્ષિત રાણાના સ્થાને તેને ટીમમાં લઈ શકાય છે.

5 / 8
રોહિતના મતે ટીમમાં ત્રણ ઝડપી બોલરો માટે જગ્યા હતી અને સિરાજ તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પોમાં ફિટ થઈ શક્યો ન હતો. તેથી સિરાજના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાણા થોડી અલગ બોલિંગ કરે છે અને તે દુબઈમાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે તેની બાદબાકી દુર્ભાગ્યપૂર્ણ હતી. પરંતુ ટીમના કોમ્બિનેશનના કારણે તેની જગ્યા બની શકી ન હતી.

રોહિતના મતે ટીમમાં ત્રણ ઝડપી બોલરો માટે જગ્યા હતી અને સિરાજ તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પોમાં ફિટ થઈ શક્યો ન હતો. તેથી સિરાજના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાણા થોડી અલગ બોલિંગ કરે છે અને તે દુબઈમાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે તેની બાદબાકી દુર્ભાગ્યપૂર્ણ હતી. પરંતુ ટીમના કોમ્બિનેશનના કારણે તેની જગ્યા બની શકી ન હતી.

6 / 8
મોહમ્મદ સિરાજે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભારતીય ટીમ માટે વનડેમાં સારું પ્રદર્શન કર્યું છે. સિરાજ 2022 પછી 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ઝડપી બોલર છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (83) બાદ સૌથી વધુ વિકેટ તેના નામે છે. તેણે 22.9ની એવરેજથી 71 વિકેટ પોતાના નામે કરી છે.

મોહમ્મદ સિરાજે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભારતીય ટીમ માટે વનડેમાં સારું પ્રદર્શન કર્યું છે. સિરાજ 2022 પછી 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ઝડપી બોલર છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (83) બાદ સૌથી વધુ વિકેટ તેના નામે છે. તેણે 22.9ની એવરેજથી 71 વિકેટ પોતાના નામે કરી છે.

7 / 8
સિરાજના તાજેતરના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે 2023 ODI વર્લ્ડ કપમાં 11 મેચમાં 33.50ની એવરેજથી 14 વિકેટ ઝડપી હતી. 2023 એશિયા કપમાં, તેણે 5 મેચની 4 ઈનિંગ્સમાં 12.20ની એવરેજથી 10 વિકેટ લીધી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા ક્રમે હતો. તેણે ફાઈનલમાં 6 વિકેટનો મેચ વિનિંગ સ્પેલ પણ ફેંક્યો હતો. (All Photo Credit : PTI / X)

સિરાજના તાજેતરના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે 2023 ODI વર્લ્ડ કપમાં 11 મેચમાં 33.50ની એવરેજથી 14 વિકેટ ઝડપી હતી. 2023 એશિયા કપમાં, તેણે 5 મેચની 4 ઈનિંગ્સમાં 12.20ની એવરેજથી 10 વિકેટ લીધી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા ક્રમે હતો. તેણે ફાઈનલમાં 6 વિકેટનો મેચ વિનિંગ સ્પેલ પણ ફેંક્યો હતો. (All Photo Credit : PTI / X)

8 / 8

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વિશે જાણકારી મેળવવા કરો ક્લિક

Follow Us:
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો
g clip-path="url(#clip0_868_265)">