AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહની ભાવિ પત્ની પર કેટલા કોર્ટ કેસ રજીસ્ટર છે?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની સગાઈના સમાચાર ફેલાતા જ દેશભરમાં પ્રિયા સરોજની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રિયા સરોજ વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. જેમાં તેના પરિવાર, એજ્યુકેશન, રાજનીતિ, કારકિર્દી વિશે જાણવા લોકો ખૂબ રસ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો રિંકુ સિંહની ભાવિ પત્ની પર કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.

| Updated on: Jan 18, 2025 | 6:21 PM
Share
જોકે આ તસવીરો નકલી હતી. રિંકુ અને પ્રિયાની સગાઈ થઈ નથી. આ વાતની પુષ્ટિ પ્રિયા સરોજના ધારાસભ્ય પિતા તુફાની સરોજે પોતે કરી છે. જો કે રિંકુ અને પ્રિયા સરોજ વચ્ચેના સંબંધો ફાઈનલ થઈ ગયા છે.

જોકે આ તસવીરો નકલી હતી. રિંકુ અને પ્રિયાની સગાઈ થઈ નથી. આ વાતની પુષ્ટિ પ્રિયા સરોજના ધારાસભ્ય પિતા તુફાની સરોજે પોતે કરી છે. જો કે રિંકુ અને પ્રિયા સરોજ વચ્ચેના સંબંધો ફાઈનલ થઈ ગયા છે.

1 / 6
ઉત્તરપ્રદેશના વારાણસીમાં 23 નવેમ્બર 1998ના રોજ જન્મેલી પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીની સભ્ય છે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના ત્રણ વખત સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે. તેમના પિતાના પગલે ચાલીને પ્રિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં 23 નવેમ્બર 1998ના રોજ જન્મેલી પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીની સભ્ય છે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના ત્રણ વખત સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે. તેમના પિતાના પગલે ચાલીને પ્રિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો.

2 / 6
પ્રિયા સરોજ માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેમણે 2024માં મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

પ્રિયા સરોજ માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેમણે 2024માં મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

3 / 6
પ્રિયા સરોજ પર બે કોર્ટ કેસ રજીસ્ટર છે. એક કેસ જૌનપુરના મડિયાહુનમાં અને બીજો કેસ વારાણસીના ફુલપુરમાં રજીસ્ટર છે.

પ્રિયા સરોજ પર બે કોર્ટ કેસ રજીસ્ટર છે. એક કેસ જૌનપુરના મડિયાહુનમાં અને બીજો કેસ વારાણસીના ફુલપુરમાં રજીસ્ટર છે.

4 / 6
જૌનપુરના મડિયાહુનમાં કલમ 171 F અને કલમ 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ પાડવા અથવા બીજા કોઈના નામે નકલી મતદાન કરવા બદલ અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે.

જૌનપુરના મડિયાહુનમાં કલમ 171 F અને કલમ 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ પાડવા અથવા બીજા કોઈના નામે નકલી મતદાન કરવા બદલ અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે.

5 / 6
વારાણસીના ફુલપુરમાં IPC Sections 171 F, 142, 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ, ગેરકાયદેસર સભા અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે. (નોંધ : અહીં જણાવેલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને હજી કોઈ ચુકાદો આવ્યો નથી)  (All Photo Credit : PTI / X / INSTAGRAM)

વારાણસીના ફુલપુરમાં IPC Sections 171 F, 142, 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ, ગેરકાયદેસર સભા અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે. (નોંધ : અહીં જણાવેલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને હજી કોઈ ચુકાદો આવ્યો નથી) (All Photo Credit : PTI / X / INSTAGRAM)

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">