AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં મનોહર ઈન્ટરનેશન એરપોર્ટનું કર્યું ઉદ્વાટન, કહ્યુ- 8 વર્ષમાં 72 એરપોર્ટ શરુ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવાના બીજા એરપોર્ટનું ઉદ્વાટન કર્યુ હતું, વર્ષ 2016માં તેમણે જ આ એરપોર્ટની આધારશિલા મુકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 8:36 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2016માં ગોવાના મોપામાં જે એરપોર્ટની આધારશિલા મુકી હતી, તે જ મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટનું આજે તેમણે ઉદ્વાટન કર્યુ હતુ. આ દેશનું પાંચમું એવુ એરપોર્ટ છે જેની આધારશિલા મુકનાર અને ઉદ્વાટન કરનાર બંને વડાપ્રધાન મોદી હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2016માં ગોવાના મોપામાં જે એરપોર્ટની આધારશિલા મુકી હતી, તે જ મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટનું આજે તેમણે ઉદ્વાટન કર્યુ હતુ. આ દેશનું પાંચમું એવુ એરપોર્ટ છે જેની આધારશિલા મુકનાર અને ઉદ્વાટન કરનાર બંને વડાપ્રધાન મોદી હતા.

1 / 5
વડાપ્રધાન મોદી એ ઉદ્વાટન કાર્યક્રમમાં કહ્યુ કે, ગોવા એ જે પ્રેમ અને આર્શીવાદ મને આપ્યા છે, તેને વિકાસના રુપમાં વ્યાજ સહિત પાછું આપુ છુ.

વડાપ્રધાન મોદી એ ઉદ્વાટન કાર્યક્રમમાં કહ્યુ કે, ગોવા એ જે પ્રેમ અને આર્શીવાદ મને આપ્યા છે, તેને વિકાસના રુપમાં વ્યાજ સહિત પાછું આપુ છુ.

2 / 5
વડાપ્રધાન મોદી એ જણાવ્યુ કે, છેલ્લા 8 વર્ષમાં ભારતમાં નવા 72 એરપોર્ટ બન્યા. ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયુ છે.

વડાપ્રધાન મોદી એ જણાવ્યુ કે, છેલ્લા 8 વર્ષમાં ભારતમાં નવા 72 એરપોર્ટ બન્યા. ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયુ છે.

3 / 5
વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, મને ખુશી છે કે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય મિત્ર-સહયોગી અને ગોવાના પ્રિય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દ્વારા તેમની યાદ જીવંત રહેશે. જણાવી દઈએ કે સ્વ. મનોહર પર્રિકર દેશના રક્ષા મંત્રી પણ હતા.  સ્વાદુપિંડના કેન્સરને કારણે વર્ષ 2018માં તેમનું નિધન થયુ હતુ.

વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, મને ખુશી છે કે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય મિત્ર-સહયોગી અને ગોવાના પ્રિય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દ્વારા તેમની યાદ જીવંત રહેશે. જણાવી દઈએ કે સ્વ. મનોહર પર્રિકર દેશના રક્ષા મંત્રી પણ હતા. સ્વાદુપિંડના કેન્સરને કારણે વર્ષ 2018માં તેમનું નિધન થયુ હતુ.

4 / 5

આ એરપોર્ટ 2870 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. આજે આ એરપોર્ટના પ્રથમ ચરણનું ઉદ્વાટન થયુ છે. આ એરપોર્ટ વાર્ષિક 44 લાખ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

આ એરપોર્ટ 2870 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. આજે આ એરપોર્ટના પ્રથમ ચરણનું ઉદ્વાટન થયુ છે. આ એરપોર્ટ વાર્ષિક 44 લાખ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">