AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં મનોહર ઈન્ટરનેશન એરપોર્ટનું કર્યું ઉદ્વાટન, કહ્યુ- 8 વર્ષમાં 72 એરપોર્ટ શરુ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવાના બીજા એરપોર્ટનું ઉદ્વાટન કર્યુ હતું, વર્ષ 2016માં તેમણે જ આ એરપોર્ટની આધારશિલા મુકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 8:36 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2016માં ગોવાના મોપામાં જે એરપોર્ટની આધારશિલા મુકી હતી, તે જ મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટનું આજે તેમણે ઉદ્વાટન કર્યુ હતુ. આ દેશનું પાંચમું એવુ એરપોર્ટ છે જેની આધારશિલા મુકનાર અને ઉદ્વાટન કરનાર બંને વડાપ્રધાન મોદી હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2016માં ગોવાના મોપામાં જે એરપોર્ટની આધારશિલા મુકી હતી, તે જ મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટનું આજે તેમણે ઉદ્વાટન કર્યુ હતુ. આ દેશનું પાંચમું એવુ એરપોર્ટ છે જેની આધારશિલા મુકનાર અને ઉદ્વાટન કરનાર બંને વડાપ્રધાન મોદી હતા.

1 / 5
વડાપ્રધાન મોદી એ ઉદ્વાટન કાર્યક્રમમાં કહ્યુ કે, ગોવા એ જે પ્રેમ અને આર્શીવાદ મને આપ્યા છે, તેને વિકાસના રુપમાં વ્યાજ સહિત પાછું આપુ છુ.

વડાપ્રધાન મોદી એ ઉદ્વાટન કાર્યક્રમમાં કહ્યુ કે, ગોવા એ જે પ્રેમ અને આર્શીવાદ મને આપ્યા છે, તેને વિકાસના રુપમાં વ્યાજ સહિત પાછું આપુ છુ.

2 / 5
વડાપ્રધાન મોદી એ જણાવ્યુ કે, છેલ્લા 8 વર્ષમાં ભારતમાં નવા 72 એરપોર્ટ બન્યા. ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયુ છે.

વડાપ્રધાન મોદી એ જણાવ્યુ કે, છેલ્લા 8 વર્ષમાં ભારતમાં નવા 72 એરપોર્ટ બન્યા. ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયુ છે.

3 / 5
વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, મને ખુશી છે કે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય મિત્ર-સહયોગી અને ગોવાના પ્રિય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દ્વારા તેમની યાદ જીવંત રહેશે. જણાવી દઈએ કે સ્વ. મનોહર પર્રિકર દેશના રક્ષા મંત્રી પણ હતા.  સ્વાદુપિંડના કેન્સરને કારણે વર્ષ 2018માં તેમનું નિધન થયુ હતુ.

વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, મને ખુશી છે કે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય મિત્ર-સહયોગી અને ગોવાના પ્રિય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દ્વારા તેમની યાદ જીવંત રહેશે. જણાવી દઈએ કે સ્વ. મનોહર પર્રિકર દેશના રક્ષા મંત્રી પણ હતા. સ્વાદુપિંડના કેન્સરને કારણે વર્ષ 2018માં તેમનું નિધન થયુ હતુ.

4 / 5

આ એરપોર્ટ 2870 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. આજે આ એરપોર્ટના પ્રથમ ચરણનું ઉદ્વાટન થયુ છે. આ એરપોર્ટ વાર્ષિક 44 લાખ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

આ એરપોર્ટ 2870 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. આજે આ એરપોર્ટના પ્રથમ ચરણનું ઉદ્વાટન થયુ છે. આ એરપોર્ટ વાર્ષિક 44 લાખ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.

5 / 5
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">