AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

700 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધર: ધ રીવેન્જના ડિરેક્ટરનો આવો છે પરિવાર

ધુરંધર: ધ રીવેન્જ આદિત્ય ધરની કારકિર્દીની ત્રીજી ફિલ્મ છે.ફિલ્મે 4 દિવસની અંદર 761 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે.તેને જોઈને લાગે છે કે, આ ફિલ્મ રિલીઝના એક અઠવાડિયામાં 1000 કરોડનું કલેક્શન કરી લેશે.આદિત્ય ધરનો પરિવાર જુઓ

| Updated on: Mar 23, 2026 | 4:34 PM
Share
 ફિલ્મ "ધુરંધર" ના કલાકારો ઉપરાંત, લોકો તેના દિગ્દર્શક આદિત્ય ધરની પણ પ્રશંસા કરી રહ્યા છે. તેમની કલાએ લોકોને મોહિત કર્યા છે. અમે તમને જણાવીશું કે આદિત્ય ધર એક ફિલ્મમાંથી કેટલા કરોડ કમાય છે અને તેમની કુલ સંપત્તિ કેટલા કરોડ છે?

ફિલ્મ "ધુરંધર" ના કલાકારો ઉપરાંત, લોકો તેના દિગ્દર્શક આદિત્ય ધરની પણ પ્રશંસા કરી રહ્યા છે. તેમની કલાએ લોકોને મોહિત કર્યા છે. અમે તમને જણાવીશું કે આદિત્ય ધર એક ફિલ્મમાંથી કેટલા કરોડ કમાય છે અને તેમની કુલ સંપત્તિ કેટલા કરોડ છે?

1 / 15
આદિત્ય ધર એક ફેમસ ભારતીય ફિલ્મ દિગ્દર્શક, લેખક અને નિર્માતા છે, જે તેમની સફળ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે જાણીતા છે, જેના માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.

આદિત્ય ધર એક ફેમસ ભારતીય ફિલ્મ દિગ્દર્શક, લેખક અને નિર્માતા છે, જે તેમની સફળ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે જાણીતા છે, જેના માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.

2 / 15
રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મ ભારતમાં બનેલી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કંદહાર હાઇજેકિંગથી લઈને 26/11 ના હુમલા સુધીની ઘટનાઓ દર્શાવવામાં આવી છે.

રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મ ભારતમાં બનેલી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કંદહાર હાઇજેકિંગથી લઈને 26/11 ના હુમલા સુધીની ઘટનાઓ દર્શાવવામાં આવી છે.

3 / 15
આદિત્ય ધરનો પરિવાર જુઓ

આદિત્ય ધરનો પરિવાર જુઓ

4 / 15
તેમણે તાજેતરમાં રણવીર સિંહ અભિનીત ગેંગસ્ટર ફિલ્મ ધુરંધરનું દિગ્દર્શન કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આજે આપણે આદિત્ય ધરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

તેમણે તાજેતરમાં રણવીર સિંહ અભિનીત ગેંગસ્ટર ફિલ્મ ધુરંધરનું દિગ્દર્શન કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આજે આપણે આદિત્ય ધરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

5 / 15
 આદિત્ય ધરે અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા છે અને તેમની પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયો (જેને આદિત્ય ધર ફિલ્મ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) છે.

આદિત્ય ધરે અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા છે અને તેમની પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયો (જેને આદિત્ય ધર ફિલ્મ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) છે.

6 / 15
આદિત્ય ધરનો જન્મ 12 માર્ચ 1983ના રોજ નવી દિલ્હીમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમની માતા સુનીતા ધર છે, જેઓ દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન છે,

આદિત્ય ધરનો જન્મ 12 માર્ચ 1983ના રોજ નવી દિલ્હીમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમની માતા સુનીતા ધર છે, જેઓ દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન છે,

7 / 15
2021માં તેમણે તેમના મોટા ભાઈ લોકેશ ધર સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયોની સહ-સ્થાપના કરી હતી.આદિત્ય ધર એક ફિલ્મ દિગ્દર્શક, લેખક, ગીતકાર અને નિર્માતા છે.

2021માં તેમણે તેમના મોટા ભાઈ લોકેશ ધર સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયોની સહ-સ્થાપના કરી હતી.આદિત્ય ધર એક ફિલ્મ દિગ્દર્શક, લેખક, ગીતકાર અને નિર્માતા છે.

8 / 15
 યામી ગૌતમ અને આદિત્ય ધર 2019માં આવેલી ફિલ્મ "ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક" ના સેટ પર મળ્યા હતા. આદિત્ય ફિલ્મના દિગ્દર્શક હતા, અને યામી મુખ્ય અભિનેત્રી હતી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી, તેઓએ 4 જૂન, 2021 ના ​​રોજ લગ્ન કર્યા.

યામી ગૌતમ અને આદિત્ય ધર 2019માં આવેલી ફિલ્મ "ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક" ના સેટ પર મળ્યા હતા. આદિત્ય ફિલ્મના દિગ્દર્શક હતા, અને યામી મુખ્ય અભિનેત્રી હતી. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી, તેઓએ 4 જૂન, 2021 ના ​​રોજ લગ્ન કર્યા.

9 / 15
4 જૂન 2021ના રોજ આદિત્ય ધરે પરંપરાગત હિન્દુ વિધિથી બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. યામીએ તેના લગ્નમાં તેની માતાની 33 વર્ષ જૂની સિલ્ક સાડી પહેરી હતી.

4 જૂન 2021ના રોજ આદિત્ય ધરે પરંપરાગત હિન્દુ વિધિથી બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. યામીએ તેના લગ્નમાં તેની માતાની 33 વર્ષ જૂની સિલ્ક સાડી પહેરી હતી.

10 / 15
 તેમના પહેલા બાળક વેદવિદ ધર નામના પુત્રનો જન્મ 10 મે 2024ના રોજ થયો હતો.

તેમના પહેલા બાળક વેદવિદ ધર નામના પુત્રનો જન્મ 10 મે 2024ના રોજ થયો હતો.

11 / 15
ફિલ્મ "ધુરંધર" 500 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. જો આપણે આદિત્યની ફી વિશે વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે.

ફિલ્મ "ધુરંધર" 500 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. જો આપણે આદિત્યની ફી વિશે વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે.

12 / 15
  અહેવાલો અનુસાર, યામી ગૌતમ અને આદિત્યની સંયુક્ત સંપત્તિ 99 થી 104 કરોડની વચ્ચે છે.

અહેવાલો અનુસાર, યામી ગૌતમ અને આદિત્યની સંયુક્ત સંપત્તિ 99 થી 104 કરોડની વચ્ચે છે.

13 / 15
આદિત્ય પોતાના પ્રોડક્શનમાંથી પણ કમાણી કરે છે. મુંબઈ ઉપરાંત, આદિત્ય અને યામી ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં કરોડોની મિલકતો ધરાવે છે.

આદિત્ય પોતાના પ્રોડક્શનમાંથી પણ કમાણી કરે છે. મુંબઈ ઉપરાંત, આદિત્ય અને યામી ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં કરોડોની મિલકતો ધરાવે છે.

14 / 15
280 કરોડના બજેટમાં બનેલી ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. 28કરોડથી શરૂઆત કરતી આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સેલિબ્રિટી પણ ધુરંધર ફિલ્મના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

280 કરોડના બજેટમાં બનેલી ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. 28કરોડથી શરૂઆત કરતી આ ફિલ્મે 800 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સેલિબ્રિટી પણ ધુરંધર ફિલ્મના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો 

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">