PM Modi મુંબઈ મેટ્રો લાઈનનું કરશે ઉદ્દઘાટન, ડબલ એન્જિન સરકાર હેઠળ ફાસ્ટ ટ્રેક પર છે મુંબઈનો વિકાસ

Mumbai Metro Rail Lines: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ લાઈન 2A (અંધેરી-પશ્ચિમથી દહિસર) અને 7 (અંધેરી-પૂર્વથી દહિસરમાં ગુંદાવલી)ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:36 PM
વડાપ્રધાન મોદીએ 11 ઓક્ટોબર, 2015ના રોજ જે બે રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો, તે બે મેટ્રો રેલ લાઇનનું કામ છ વર્ષ પહેલાં શરૂ થયું હતું અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે એપ્રિલમાં બે લાઇન (આવશ્યક રીતે સંયુક્ત કોરિડોર) ના ટૂંકા વિભાગ (ફેઝ I) નું ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ 11 ઓક્ટોબર, 2015ના રોજ જે બે રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો, તે બે મેટ્રો રેલ લાઇનનું કામ છ વર્ષ પહેલાં શરૂ થયું હતું અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે એપ્રિલમાં બે લાઇન (આવશ્યક રીતે સંયુક્ત કોરિડોર) ના ટૂંકા વિભાગ (ફેઝ I) નું ઉદ્ઘાટન કર્યું હતું.

1 / 5
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ  લાઇન 2A અને 7 ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.મુંબઈ મેટ્રો લાઈન્સ 2A અને 7માં અંધેરી વેસ્ટ અને ઈસ્ટ બંનેમાં લાઈન 1 સાથે ઈન્ટરચેન્જ હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ લાઇન 2A અને 7 ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.મુંબઈ મેટ્રો લાઈન્સ 2A અને 7માં અંધેરી વેસ્ટ અને ઈસ્ટ બંનેમાં લાઈન 1 સાથે ઈન્ટરચેન્જ હશે.

2 / 5
વડાપ્રધાન મોદી લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન મોદી લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું ઉદ્ઘાટન કરશે.

3 / 5
શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

4 / 5
શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">