Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં હાલાત બેકાબૂ, હુમલાઓ બાદ સૈનિકો ફરાર, અરબ દેશોમાં શોધી રહ્યા છે આશરો

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ અને વધતી જતી અસુરક્ષા વચ્ચે તેના સૈનિકો સેનાથી દૂર ભાગી રહ્યા છે. એક સપ્તાહની અંદર 2500 જવાનોએ સેના છોડી દીધી છે. સૈનિકોની સંખ્યામાં આ ઘટાડો માત્ર સૈન્યની કાર્યક્ષમતાને અસર કરે છે એટલું જ નહીં દેશની સ્થિરતા પર પણ સવાલો ઉભા કરે છે. આવી સ્થિતિમાં, જાણો કેમ થાય છે નાસભાગ?

| Updated on: Mar 17, 2025 | 1:22 PM
પાકિસ્તાન સામે હાલમાં એક મોટું સંકટ ઊભું થયું છે. દેશની ખીલેલી આર્થિક સ્થિતિ, વધતી અસુરક્ષા અને આંતરિક અશાંતિના કારણે પાકિસ્તાન સેના હવે તૂટી રહી છે. તાજેતરના સમાચાર મુજબ, છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનના આશરે 2500 સૈનિકોએ ફરજ છોડીને દેશમાંથી પલાયન કર્યું છે.

પાકિસ્તાન સામે હાલમાં એક મોટું સંકટ ઊભું થયું છે. દેશની ખીલેલી આર્થિક સ્થિતિ, વધતી અસુરક્ષા અને આંતરિક અશાંતિના કારણે પાકિસ્તાન સેના હવે તૂટી રહી છે. તાજેતરના સમાચાર મુજબ, છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનના આશરે 2500 સૈનિકોએ ફરજ છોડીને દેશમાંથી પલાયન કર્યું છે.

1 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર, જે સૈનિકોએ ફરજ છોડી છે, તેઓમાંથી ઘણા સૈનિકો સાઉદી અરેબિયા, કતાર, કૂવૈત અને યુએઈમાં મજૂરી કરવા ગયા છે. તેમને દેશની હાલની ખસ્તાહાલ સ્થિતિ જોતા આ નિર્ણય લેવો યોગ્ય લાગ્યો છે. પાકિસ્તાનમાં વધતા આતંકી હુમલાઓ અને અસુરક્ષા કારણે સૈનિકોએ પોતાના જીવનું જોખમ લેવાને બદલે અર્થિક સ્થિરતા પસંદ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જે સૈનિકોએ ફરજ છોડી છે, તેઓમાંથી ઘણા સૈનિકો સાઉદી અરેબિયા, કતાર, કૂવૈત અને યુએઈમાં મજૂરી કરવા ગયા છે. તેમને દેશની હાલની ખસ્તાહાલ સ્થિતિ જોતા આ નિર્ણય લેવો યોગ્ય લાગ્યો છે. પાકિસ્તાનમાં વધતા આતંકી હુમલાઓ અને અસુરક્ષા કારણે સૈનિકોએ પોતાના જીવનું જોખમ લેવાને બદલે અર્થિક સ્થિરતા પસંદ કરી છે.

2 / 5
આ સૈનિકોના સામૂહિક પલાયનને પાકિસ્તાની સેના માટે ગંભીર સંકટ ગણવામાં આવી રહ્યું છે. સૈનિકોના મનોબળમાં ઘટાડો અને સતત થતા નુકસાનીને લીધે તેઓ લડી શકતા નથી. દેશની સુરક્ષા અને સ્થિરતા હવે જોખમમાં છે. એક કમજોર સૈન્ય પકડાવતી આ સ્થિતિ પાકિસ્તાનના આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરી શકે છે.

આ સૈનિકોના સામૂહિક પલાયનને પાકિસ્તાની સેના માટે ગંભીર સંકટ ગણવામાં આવી રહ્યું છે. સૈનિકોના મનોબળમાં ઘટાડો અને સતત થતા નુકસાનીને લીધે તેઓ લડી શકતા નથી. દેશની સુરક્ષા અને સ્થિરતા હવે જોખમમાં છે. એક કમજોર સૈન્ય પકડાવતી આ સ્થિતિ પાકિસ્તાનના આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરી શકે છે.

3 / 5
બલૂચિસ્તાનમાં વધેલા આતંકી હુમલાઓએ પાકિસ્તાનની મુશ્કેલી વધુ વધારી છે. 11 માર્ચ પછી ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલા થયા અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બલૂચ વિદ્રોહીઓ સતત પાક સેના પર હુમલા કરી રહ્યા છે, જેનાથી આંતરિક અસ્થિરતા વધી છે.

બલૂચિસ્તાનમાં વધેલા આતંકી હુમલાઓએ પાકિસ્તાનની મુશ્કેલી વધુ વધારી છે. 11 માર્ચ પછી ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલા થયા અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બલૂચ વિદ્રોહીઓ સતત પાક સેના પર હુમલા કરી રહ્યા છે, જેનાથી આંતરિક અસ્થિરતા વધી છે.

4 / 5
જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને આંતરિક યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગાવનો સામનો કરવો પડી શકે છે. શહબાજ સરકાર અને પાક સેના સામે હવે સૈનિકોના મનોબળ વધારવાની અને સુરક્ષા સુધારવાની મોટી પડકારભરી જવાબદારી ઉભી થઈ છે.

જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને આંતરિક યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગાવનો સામનો કરવો પડી શકે છે. શહબાજ સરકાર અને પાક સેના સામે હવે સૈનિકોના મનોબળ વધારવાની અને સુરક્ષા સુધારવાની મોટી પડકારભરી જવાબદારી ઉભી થઈ છે.

5 / 5

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે.  પાકિસ્તાન સંબંધિત વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">